________________
કરીના સમાં—સાગરચંદ્ર શ્રેષ્ઠીપુત્રનું વત્તાંત તેણે કરેલ બહાદુરી તેના પિતાએ આપેલ શિખામણ–તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શના સાથે તેનો વિવાહ-અશોકદર મિત્રે કરેલી દુર્જનતાતેના પ્રપંચથી સ્ત્રીભતરના સ્નેહને ભંગ-તેમનું મૃત્યુ-ત્રીજા આરાના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવુંછ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન–સાતે કુલકરાનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી અવવુંભદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળઈકોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ–ગર્ભની વૃદ્ધિ-પૌત્ર વદિ આઠમે પ્રભુનો જન્મછપન દિશાકુમારીઓનું આગમન–તેમણે કરેલા પ્રતિક્રિયા-દિકમાણીકત જન્મોત્સવનું સવિસ્ત વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું-તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત
સ્તુતિ તેમની આજ્ઞાથી ગમેલી દેવે કરેલ ઘટાનાદ તથા ઉદ્દઘોષણ-પાલક વિમાનની રચના-ઈદનું પ્રયાણ-માતા પાસે આવવું નઈ કરેલાં પાંચ રૂપ-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમનતે સંબધી સવિસ્તર વર્ણન-ઈન્દોએ કરેલ જન્મોત્સવ-તે વખતે દેવની ભક્તિવિચિત્રતા-સૌધર્મ ઈન્દ્ર કરેલ વૃષભરૂપે સ્નાત્ર-ફરીને કરેલ પાંચ રૂ૫-સ્વસ્થાને પ્રભુને મૂકવા–નંદીશ્વર દ્રોપે જઈ અટ્ટ મહોત્સવ-સ્વસ્થાને ગમન- પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન-પ્રભુની બાલ્યાવસ્થા–પ્રાપ્ત થયેલ યુવાવસ્થાપ્રભુના દેહનું (રૂપનું વર્ણન–એક યુગલિક નરનું ભરણ-સુનંદા યુગલણી–તેના રૂપનું વર્ણન સીધ, વિવાહ માટે કરેલ પ્રાર્થના-ભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણિગ્રહણ મહોત્સવઅસરાઓનો વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું-પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા-પ્રભુનો રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીન કબેરે કરેલ નિર્માણ-વિનીતાનું વર્ણન-અન્નજનની શરૂઆત–અગ્નિની ઉત્પત્તિ-ભગવતે બતાવેલ પ્રથમ શિલ્પ–પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ–વસંતઋતુનું વનભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણ—ઉત્પન્ન થયેલ વૈરાગ્ય-કાંતિક દેવનું આગમન–તેમણે કરેલ પ્રાર્થના.
| પૃષ્ઠ ૪૨ થી ૮૩ - રીના નાં –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશોની વહેચણભંગવતે આપેલ સાંવત્સરિક દાન-ઇન્દ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન-અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાને–ઇન્દ્ર કલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાંતિકચ્છ-મહાકદિને થયેલ ક્ષધાવેદના-ભગવતે ધારણ કરેલ મૌન-કચ્છ–મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નામિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના-તેમનું પ્રભુની સેવામાં રહેવુંધરણેનું પ્રભુને વાંદવા આવવું-નમિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢયનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે તાત્યનો બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગરતેના નામંધરણેકે કરી આપેલી વિદ્યાધરે માટે મર્યાદા-વિદ્યાધરોની સોળ નિકાય-ભગવતે ભિક્ષા લેવાને કરેલૉ નિર્ણય–ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપન- પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થના–પ્રભુએ કરેલ અસ્વીકાર-કોયાંસનું પ્રભુ પાસે આવવું તેને થયેલ જાતિસ્મરણ-યાદ આવેલ પૂર્વભવ-ભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાનપ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકોનો સંવાદ-શ્રેયસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું-બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાત:કાળે જવાને કરેલ નિર્ણય-મેટા આડબરથી તેનું વાંદવા નીકળવું ભગવતે પ્રાતઃકાળમાં જ કરેલ વિહાર–પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલ અડ્રાઈમહોત્સવે-ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનેસિવ માટે ઈન્દ્રન