Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004610/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ NARASIMHA MAHETĀ-NÅ PADA (APRAKĀSITA) UNPUBLISHED PADAS OF NARASIMHA MAHETĀ कलासरागरसूरि जानमन्दिर जीमहावीर जन आराधना केन्द्र *). acpoor L. D. SERIES 95 GENERAL EDITORS RAMESH S. BETAI Y. S. SHASTRI Edited by RATILAL V. DAVE HEAD, DEPARTMENT OF GUJARATI ARTS-COMMERCE COLLEGE, KADI श्रीराम भाइमारत हलपत L. D. INSTITUTE OF INDOLOGY, Ahmedabad-9 TOU Page #2 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં પદ (અપ્રકાશિત) संपादक रतिलाल वि. दवे JP . બી QિE B પ્રશ્ન : लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामदिर, अहमदाबाद-९ 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ NARASIMHA MAHETA-NÅ PADA (APRAKĀŚITA) UNPUBLISHED PADAS OF NARASIMHA MAHETA L. D. SERIES 95 Edited By GENERAL EDITORS R. S. Betai Y. S. Shastri RATILAL V. DAVE HEAD, DEPARTMENT OF GUJARATI ARTS - COMMERCE COLLEGE, KADI भास्ताव L. D. INSTITUIE OF INDOLOGY, AHMEDABAD-9 . W 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ Printed by Krishna Printery 966, Naranpura Old Village, Ahmedabad-13 and Published by Ramesh S. Betai Acting Director L. D. Institute of Indology Ahmedabad-9 FIRST EDITION May, 1983 Reprint June 1989 Price Rupees 2000 L. D ETTE Revised Price. RS 6:07 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન સંપાદકીય અમારા સંબધિ' ત્રૈમાસિકના નવમા પુસ્તકમાં (ઈ. સ. ૧૯૮૦–૮૧) પ્રકાશિત થયેલ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદને પુસ્તકાકારે પ્રકાશિત કરતાં અને અત્યંત આનંદ થાય છે. સંપાદક-સંશોધક ડે. રતિલાલ દવેએ અનેક સંસ્થાઓ માં સુરક્ષિત હસ્તપ્રતોમાંથી નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદોને શોધી તેનું સંપાદન કરી આપ્યું એ એક સુખદ ધટના છે. જયારે આ પદ પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું વિચારાયું ત્યારે તેમણે તે માટે અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના પણ લખી આપી અને મહત્ત્વના શબ્દ નેંધી શબ્દકોશ પણ તૈયાર કરી આપ્યો. એ બલ તેમને હું આભાર માનું છું. નરસિંહ મહેતા અને તેમનાં પદ ગુજરાતમાં ગામડે ગામડે અને ઘરે ઘરે જાણીતાં છે. તે પદે લોકેનાં પદ બની ગયાં છે. નરસંહના પદાશિમાંથી કેટલાંક પદે જે આજ સુધી આપણને અનુપલબ્ધ હતાં તે આજે ઉપલબ્ધ થાય છે, તેનો આપણને સૌને આનંદ હોય જ. હું આશા રાખું છું કે પ્રસ્તુત સંપાદન સાહિત્યરસિકોને તેમ જ સંશોધકોને ઉપયોગી નીવડશે. લા, દ. ભાસં. વિદ્યામંદિર નગીન જી. શાહ અમદાવાદ-૩૮૦૦૦૯ કાર્યકારી અધ્યક્ષ ૨૧-૫-૮૩ પુનર્મુદ્રણ પ્રસંગે છ વર્ષના ગાળામાં કૃતિનું પુનઃમુદ્રણ કરવાનું આવ્યું તેથી આનંદ થાય છે. રમેશ બેટાઈ જુન ૧૯૮૯ કાર્યકારી અધ્યક્ષ 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરાવચન નરસિહુના સંપાદનની સમસ્યા ૧. નરસિંહ મહેતાને લગતાં અવ્યયતાના આપણે બે વિભાગ કરીએ ઃ (૧) કૃતિઓનું સૉંપાદન, (ર) કૃતિનું અધ્યયન અને વિવેચન તથા નરસિ ંહનું જીવન, પૂર્વપરંપરા અને પ્રભાવ. સંપાદનની દિશામાં થયેલા પ્રયાસે માં મુખ્યત્વે ઇચ્છારામ દેસાઇના ‘નરસિ’હ મહેતાકૃત કાવ્યસ ગ્રહ' (૧૯૧૩)તેા, કે. કા. શાસ્ત્રીનાં સપાને અને શિવલાલ જેસલપુરાના નરસિંહ મહેતાની કાવ્યકૃતિ' (૧૯૮૧)ના નિર્દેશ કરી શકાય. તે જ પ્રમાણે અધ્યયન, વિવેચન, આદિમાં કે. કા. શસ્ત્રીનુ ‘નરસિંહ મહેતા' (૧૯૭૫) અને ઉમાશંકર જોશીનુ ‘નરસિંહ મહેતા' (‘ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' ગ્રંથ-ર, ૧૯૭૬) એ મુખ્ય છે. ગ્રંથસ પાદનના સિદ્ધાંતની, સપાદનપદ્ધતિની અને ક્વચિત્ હસ્તપ્રતના આધારની ખાસ કશી દરકાર ન રાખતાં નરિસ ંહને નામે મળતી કૃતિને મેટા ભાગ મુદ્રિત રૂપે સુલભ કરી આપવાનું અગ્રણી કા` દેસાઈ એમ્યું. શાસ્ત્રીએ તૃત્ત્વની સમસ્યાઓની કેટલીક શાસ્ત્રીય સભાનતા સાથે, ઉપયુક્ત હસ્તપ્રતોના પાઠે યથાતથ પ્રસ્તુત કર્યાં. જેસલપુરાએ દેસાઈ, શાસ્ત્રી વગેરેના સંપાદનકાયના લાભ લઇ, વધારાની હસ્તપ્રતે તપાસી, કેટલીક અપ્રકાશિત કૃતિઓ અને પાઠાંતરે આપી નરસિ ંહને નામે મળતી કૃતિઓને એક સોંપુટરૂપે સુલભ કરી આપી. એક શતાબ્દીના ગાળામાં (૧) નરસિહની પ્રામાણિક કૃતિએ કઈ કઈ ? (૨) એ કૃતિઓને પ્રામાણિક પાઠ કયા ? નક્કી કરવા જે ઘેાડુ ક કાય થયુ' છે તે પ્રાથમિક ભૂમિકાનું છે. નરસિંહની જેમ અન્ય મધ્યકાલીન ગુજરાતી (તેમ જ હિંદી વગેરે ભાષાના) કવિઓની લેાકપ્રિય રચનાઓના સ’પાદનની કઈ કઈ સમસ્યાએ છે તેની સમજને આધારે જ આગળની ભૂમિકાનું કામ કરવાનુ રહેશે, એટલે એ સમસ્યાને હુ... અહી' થૉડોક સ્પર્શી કરુ છુ. ૨. પહેલું પગલુ` નરસિંહની કૃતિઓવાળી હસ્તપ્રતાને લગતી માહિતી ગુજરાતના, ભારતના અને વિદેશના એમ સત્ર` હસ્તપ્રત’ગ્રહેામાંથી એકડી કરવાનુ` છે. આ કામ ધણુ' જટિલ છે. કારણ કે કેટલાક સગ્રહેાની સૂચિ જ નથી થઈ, તે કેટલાકની સૂચિ ઊડઝૂડ તૈયાર કરેલી કે અધૂરી માહિતીવાળી છે. વળી પદસંગ્રહ ધરાવતી હસ્તપ્રતામાં એક જ પ્રતમાં જુદાજુદા અનેક પકારીનાં પદ એક સાથે—કશા ક્રમ વિના—આપેલાં હાય એવુ ઘણી વાર જોવા મળે છે. તેવી પ્રતાની સોંપૂર્ણ સૂચિ (બધાં પદ્મની પ્રથમ પક્તિ સાથેની) ન હોય તે તેમાં નરસિ ંહનાં કાઈ પદ છે કે નહીં તે ભાગ્યે જ કહી શકાય. ડૉ. દવેના પ્રસ્તુત પ્રયાસ જ બતાવી આપે છે કે નરસિંહની કૃતિઓની હસ્તપ્રતસામગ્રીની સંપ` સૂચિ તૈયાર કરવી કેટલી જરૂરી છે. ૧. ‘નરસિહ મહેતાની કાવ્યકૃતિમાં ધીરુ પરીખના ભૂમિકારૂપ લેખમાં પણુ નરસિંહના જીવનકવનને લગતી માહિતી અને કૃતિઓનું વિવેચન આપેલા છે. એ પુસ્તકમાં પ્રકાશ વેગડે તૈયાર કરેલી નરસિંહ ઉપરની સ ંદર્ભસૂચિ પણ આપેલાં છે. _2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩. શાસ્ત્રીએ અને જેસલપુરાએ ઘણુંખરું હસ્તપ્રતના આધારને કોઈ કૃતિને નરસિંહની ઠરાવવા માટે અનિવાર્ય ગણે છે. આમાં પહેલી સમસ્યા એ ઉપસ્થિત થાય છે કે જે જે રચનાને અંતે નરસિંહનું નામ હોય તે પણ બધીયે નરસિંહની જ રચનાઓ ખરી ? “હાર સમેનાં પદો અને તેમ જ “ચાતુરીઓ અને ઈતિહાસ દર્શાવે છે કે એ બે કૃતિઓની પદસંખ્યામાં ઉત્તરોત્તર વધારે થતો રહ્યો છે. એ પદોમાંથી કેટલાં ખરેખર નરસિંહનાં અને કેટલાં નરસિંહને નામે અન્ય કેઈએ રચેલાં તેનો નિર્ણય કર્યા વિના એ કૃતિઓ માટે જશ-અપજશ નરસિંહને કેવી રીતે આપી શકાય? તેવું જ નરસિંહને નામે મળતાં સેંકડે અન્ય પદેની બાબતમાં વિચારવું પડશે. ભાવ, ભાષા, અભિવ્યક્તિ વગેરે દષ્ટિએ ઘણું પદ અતિ સામાન્ય કોટિનાં કે મુલક છે. એ નરસિંહની રચનાઓ હેવાને કેટલે સંભવ ? ૪. પદ માટે લિખિત પરંપરાને આધાર લેવા ઉપરાંત મૌખિક પરંપરાને પણ ઉપયોગમાં લેવી આવશ્યક છે. ઘણાં પદો કંઠ પરંપરાએ જળવાયેલા હોવાનાં. કેટલાંક એવાં પદે પણ હેવાને સંભવ, જે કોઈને કંઠસ્થ હોય પણ જે કઈ લિખિત પ્રતમાં ન હોય. કેટલાંક કંઠરથ પદેમાં અન્યત્ર ન મળતાં મહત્ત્વનાં પાઠાંતર પણ મળે. પ. નરસિંહની ડીક રચનાઓની જે સૌથી જૂની પ્રત મળે છે, તે સત્તરમી શતાબ્દીથી જૂની નથી. ઘણી ખરી રચનાઓની પ્રતો અઢારમી શતાબ્દીની કે તેથી પણ અર્વાચીન છે. નરસિહના પદો ઘણું લોકપ્રિય રહ્યાં હોવાથી અને પાંચ વર્ષના ગાળામાં ગુજરાતી ભાષા બદલાતી રહી હોવાથી નરસિ હની કૃતિઓના મૂળ પાઠમાં અનેક પ્રકારના ફેરફાર થયા હોવાનું માનવું અનિવાર્ય છે. બધી સામગ્રી તે જયારે એકત્રિત થાય ત્યારે, પણ પ્રાપ્ત સામગ્રી ઉપરથી પણ જોઈ શકાશે કે નરસિંહને નામે મળેલી રચનાઓમાં પદ, કડી, પંક્તિ, શબ્દગુણ, શબ્દ અને વર્ણલેખન કે જોડણી પર અનેક પાઠાંતર છે. ડો. દવેએ પ્રસ્તુત પદે જે હસ્તપ્રત ઉપરથી આપ્યાં છે, તેમાંથી કેટલીકની ભાષા પર ઉત્તર ગુજરાતની બેલીને સ્પષ્ટ પ્રભાવ છે. એને ખુલાસે તે પ્રદેશના લહિયાને કે ત્યાંની નૌખિક પરંપરાને આધારે જ આપી શકાય. જેમ મારાંના રાજસ્થાની પદોનું લોકમુખે ગુજરાતી કારણ કે હિંદાકરણ થયું છે, તેમ નરસિંહ વગેરે ભક્તોનાં પદેનું કેટલેક અંશે ગુજરાતમાં પ્રાદેશિકીકરણ થયું છે. : ૬. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં નરસિંહ જેવા કપ્રિય મધ્યકાલીન કવિઓની પ્રામાણિક રચનાઓ અને તેમને પ્રામાણિક પાઠ નક્કી કરવાનું કેટલું બધું ગુચવણભર્યું અને અટપટું છે તે સમજાશે. એ બાબતમાં એક તરફ તદ્દન અનિશ્ચિતતા, અદ્ધર અટકળે અને અરાજકતા, તો બીજી તરફ સંપૂર્ણ નિશ્ચિતતા, એકસાઈ અને પ્રમાણભૂતતા-એ બે અંતિમોની વચ્ચે રહીને જ કશુંક આધારભૂત સાધવાની નેમ રાખવી પડશે. કેટલીક કૃતિઓ નિશ્ચિતપણે નરસિંહની, કેટલીક નિશ્ચિતપણે તેની નહીં, તે કેટલીકની બાબતમાં સંદિગ્ધતા–એમ કૃતિ ઓને તેમ જ પાઠાંતરના ત્રણ પ્રકાર પાડવાના રહેશે, અને આમાં પણ નિશ્ચિતતા સાપેક્ષ જ રહેશે. 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ ૭. મધ્યકાલીન ભક્તિસાહિત્યનાં અને વિશેષે પદસાહિત્યના કર્તૃત્વ અને પાડાવસ્થાને લગતી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તે એ વિષયના આધુનિક અધ્યેતાએ સાહિત્યના અધ્યયન પ્રત્યે એક નવા જ અભિગમ અપનાવી રહ્યા છે. આપણે વ્યવહારમાં જેને નરસિંહ, મીરાં, સૂરદાસ વગેરેની રચનાએ માનીને ચાલીએ છીએ (પણુ જેમાંની અનેક રચનાએ ખરેખર તે કવિની હશે કે કેમ તે બાબત આપણી પાસે કેઈ નિશ્ચિત આધાર નથી.), તેમને નરસિ ંહઁપરંપરાની, મીરાંપર ંપરાની, સૂરપરપરાની, રચનાઓ ગણુરી : તે કવિની પરપરા એટલે વિની મૂળકૃતિઓ તથા તેને નામે તેના અનુગામી અન્ય કવિએ રચેલી કૃતિઓ ર ૮. પ્રાપ્ત થયેલી સામગ્રીને આધારે નરસિંહની રચતાને ચિક્રિસક-પદ્ધતિએ પાડનિણૅય કરવાના કોઈ પ્રયત્ન થયા નથી. આ કામ પણ ઘણી બધી સજજતા અને પરિશ્રમ માગી લે તેવું છે. મહત્ત્વની અને અધિક પાઠાંતરેવાળી રચનાને એક એક કરીને પાઠ નિષ્ણુ'ય કરવાનું કામ હવે વહેલી તકે હાથ ધરવુ` જોઈ એ, જેમાં ઉક્ત ધારણાને સામે રાખીને પઠાંતરોની ચર્ચા કરવી જોઈએ. નરસિંહ મહેતાની પ્રામાણિક કૃતિ અને તેમને શ્રદ્ધેય પાઠ નક્કી કર્યાં પછી જ તેમને આધારે કરેલું' કૃતિનુ' વિવેચન અને મૂલ્યાંકન પ્રમાણભૂત લેખાશે. એ પ્રમાણિક રચનાએમાં વ્યક્ત થતે ભક્તિભાવ તથા તેમાં પ્રાપ્ત થતા વિવિધ નિદેશને આધારે નષ્ઠ હતી. પૂર્વ રપરાની સંગીત વિચારણા થઈ શકશે અને તેના જીવનને લગતી તથાએનું ધાડુ' ધુમ્મસ આધુ' થશે. પ્રસ્તુત સ’પાદન ૯. અમદાવાદ, વડોદરા અને મુંબઈના કેટલાક હસ્તપ્રતસંગ્રહોમાંથી ડૉ. દવેએ મેળવેલા આ પોણા બસેાથી યે વધુ પદો નરસિહના નામે મળતાં પદે માં ગણનાપાત્ર ઉમેરો કરે છે. આ પદેમાં પણ વ્રજભાષાની છાંટવાળાં જે થાડાંક પદ છે (૬૦, ૬૪, ૧૪૫) તેમાં બે વસંતના પદ છે, જેમાં એક (૬૪) તા ધમાર છે. એકદ ૫૬ (૧૦૨) મરાઠીની છાંટવાળું છે. અનેક ફારસી શબ્દોના પ્રયાગ આબરૂ, કુરબાની, ખ્યાલ, ગુતે, ગુલતાન, જોર, જોરાવરી, દરબાર, દરિયાવ, બેપરવાહી, મસ્તાન, માલમ, લશ્કર, શરમાળ, સરદાર, હજુર, હેરાન વગેરે) કેટલેક અંશે ભાષાના અર્વાચીનીક નુ પરિણામ હોય એમ લાગે છે. રસના હાએ નેત્ર નરીઆને, તે વરણીને ગાએ રૈ' (૭૧) એ પ ́ક્તિ તુલસીદાસની ‘કૈસે મૂરત કહું બખાની, ગિરા અનયન નયન બિનું બાની'' એ પ`ક્તિની યાદ ૨. આ અભિગમ માટે ઉદાહરણ તરીકે જુએ જે. એસ. હૉલી (Hawley), The Early Sur Sagar and the Growth of the Sur Tradition (જનલ આવ ધ અમેરિકન એરિએન્ટલ સે.સાયટી. ૯૯, ૧, ૧૯૭૯) તથા તેના અને અન્ય વિદ્યાનેાના Early Hindi Devotional Literature in Current Research (સપા. ડબલ્યુ. એમ. કાલવેટ' [Callewaert], ૧૯૮૦) એ પુસ્તકમાંના સશોધન લેખા. તેમાં પ્રકાશિત એફ, માલિકેİ (Mallison તે લેખ Bhakti in Gujarat: Some Problems પણ નરસિહુના અધ્યયન–સપાદન માટે ઉપયેગી છે, _2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આપે છે. તે જ પ્રમાણે નારી મૂરખ ઢેલ નગારું, ફૂટયું જ આવે કામ' (૨૫) એ પંક્તિ તુલસીદાસની ઢોર માર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી' એની સાથે સરખાવી શકાય. ૧૦. આ સંદર્ભમાં મધ્યકાલીન સંત સાહિત્યને મૌખિક પરંપરામાંથી મળેલાં રૂપક, ઉપમા વગેરે અલંકારે, રૂઢ ઔપચારિક ઉક્તિઓ અને કાવ્યાત્મક રચનાપ્રયુક્તિઓના વારસાની જે ચર્ચા બેન (જર્મની)ની વિદુષી થી–હોસ્ટમાને (M. Thiel Horstman) કરી છે તે ધ્યાનમાં લેવા જેવી છે. તેમાં એક પ્રશ્ન અમુક સંત કે ભક્ત કવિની રચનામાં પ્રાપ્ત થતાં પરંપરાગત કાવ્યાત્મક અભિવ્યક્તિના ઓજારે, પ્રયુક્તિઓ અને અન્ય શૈલી ગુણોને તેના પુરોગામીઓ અને અનુગામીઓ સાથે સાંકળવ ને છે. બીજો પ્રશ્ન આ પરંપરાપ્રાપ્ત વિચારે, ભાવ અને રીતિને અમુક કવિ કઈ રીતે પોતાના ઉપગમાં લે છે, તે તપાસવાને છે. ઉત્તરકાલીન ભક્ત કવિઓ અને ભજનિકમાં વારસાગત શબ્દગુચ્છો, ઉક્તિઓ અને અભિવ્યક્તિ-તરહે મોટે પાયે વાપરવાનું અત્યંત પ્રબળ વલણ જાણીતું છે. તૈયાર, પરંપરારૂઢ ઉક્તિઓને સર્વસામાન્ય વ્યાપક વપરાશ એ સાંપ્રદાયિકતાની ઘરેડને તથા ભક્તિભાવનાં આંતરિક અનુભવના અભાવને સૂચક છે. આ બધું ધ્યાનમાં લેતાં નરસિંહના અધ્યયનમાં બે પ્રકારની સૂચિઓ તૈયાર કરવાની પ્રાથમિક પેજના હાથ ધરવી જોઈએ. (૧) અન્ય ભક્ત કવિઓ અને સંત કવિઓમાં જે મળે છે તેના જેવી નરસિંહનામી રચનાઓમાં મળતી પરંપરાગત પંક્તિ, શશુઓ અને ઉક્તિઓની સૂચિ (૨) નરસિંહનામી રચનાઓમાં પુનરાવર્તન પામેલી ઉક્તિઓ, શબગુચ્છ, વિચાર, રચનાયુકિતઓ. આવી સચિઓ નરસિંહની ખરેખરી કૃતિઓને નિર્ણય કરવા માટે એક આધારભૂત સાધન પૂરું પાડશે, મધ્યકાલીન ભકિતસાહિત્યમાં રૂઢ ઉક્તિઓ શી ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડશે, અને કવિને પિતાને શબ્દ કર્યો છે તે સ્પષ્ટ કરવામાં સહાયભૂત થશે. ડે. દવે ને ડે. જેસલપુરા જેવાએ નરસિંહની રચનાઓ સાથે કામ પાડયું હોઈને તેઓ આ પ્રકારનું એક પાયાનું કામ હાથ ધરે તે મધ્યકાલીન પદસાહિત્યનું અધ્યયન માટે એક નક્કર અને સંગીન ભૂમિકા તૈયાર થાય. હરિવલલભ ભાયાણી ૩. અલી હિન્દી ડિ લાશનલ લિટરેચર’ માને, “એન એ પ્રોજેક્ટ ઍવ એ વસ એન્ડ વર્ડ સિકવન્સ કેન્ડેન્સ ઓવ દાદૂ દયાલઝ gવમા', પૃ. ૧૮૧–૧૮૭ 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧-૧૬ પ્રાસ્તાવિક ૧ બાળલીલાનાં પદ (૧–૧૦) ૨ દાણલીલાનાં પદ (૧૧–૫૦) ૩ રાસલીલાનાં પદ (૫૧-૫૨) ૪ સુરતસંગ્રામના પદ (૫૩–૫૬) ૫ વસંતનાં પદ (૫૭-૭૨) ૬ હિંડલાનું પદ (૭૩) ૭ મેરલીવિષયક પદ (૭૪–૮૧) ૮ શૃંગારનાં પદ (૮૨૧૩૦) ૯ ભક્તિનાં પદ (૧૩૧–૧૬૫). ૧૦ તત્ત્વજ્ઞાનના પદ (૧૬ ૬-૧૭૨) ૧૧ બોધક પદે (૧૭૩–૧૭૫). ૧૨ વૈષ્ણવ વિશેનું પદ (૧૭૬) ૧૩ આત્મચરિતનું પદ (૧૭૭) ૧૪ પ્રકૃતિનું પદ (૧૭૮). ૧૫ પ્રકીર્ણ પદો (૧૭૯-૧૮૩) શબ્દકોશ અકારાદિ ક્રમે પદોની સૂચિ 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક પ્રાકૃત-અપભ્રંશ પછી વિકસતી ગુજરાતની ભાષાના સમયગાળામાં ભક્તકવિશિરોમણિ નરસિ હ થ હતો. ભારતના મોટા ભાગમાં મુસ્લિમ સલતનતની હકુમત ચાલતી હતી ત્યારે તત્કાલીન પ્રજાને શ્રદ્ધાદીપ ઝળહળ રાખવા માટે આયા, સંત, મહંતો અને ભક્તકવિઓ દીવાદાંડીરૂપ બન્યા હતા. ૧પમા શતકથી ગુજરાતમાં આરંભાયેલી ભક્તિકવિતાનું પ્રેરકબળ બને છે નરસિંહની કવિતા. નરસિહે જે મોટી સંખ્યામાં ઊમિઉછળતાં અને રસવૈવિધ્યવંતાં પદો રચ્યાં છે તેવાં તેના કોઈ પુરોગામીએ રચ્યાં નથી. એણે સમકાલીન અને અનુકાલીન કવિઓને પ્રેરણાપીયુષ પાયાં છે અને ગુજરગિરાનું આગવું વ્યક્તિત્વ સજી આપ્યું છે. એ દૃષ્ટિએ તે આપણે “આદિ કવિ છે.' નરસિંહે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું હોય એની પ્રતીતિ ભાગવતના દશમસ્કંધ', “ગીતા', ગીતગોવિંદ', “વેદવાણી અને અન્ય પુરાણોનું તેનું ઊંડું જ્ઞાન કરાવી આપે છે. તત્કાલીન ભક્તિસાહિત્ય અને કૃષ્ણલીલાવિષયક સાહિત્યથી પણ તે સુપરિચિત જણાય છે. નરસિંહ અંતઃસ્કુરણુવાળે કવિ અને કૃષ્ણભક્ત હતા. તેનાં પદમાંની શૃંગાર રસની ખૂબીઓની પૂર્ણ ખિલવટ આસ્વાદ્ય બની રહે છે. હાસ્ય, કરુણ, અદ્ભુત, શાન્ત, બીભત્સ વગેરે રસ પર પણ તે ૫કવ કલાકારની હથેટી દાખવે છે. તેનાં હિંદી પદે પણ અભ્યાસીએ નોંધ લેવા જેવાં અર્થઘુતિસભર છે. ભારતીય અને વિદેશી ભાષાઓમાં તેના પદે અનુવાદિત થયાં હેવાથી તેને વિશ્વપ્રસિદ્ધ કવિ કહી શકાય. તેનું વૈષ્ણવજન પદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું છે. સોમનાથ અને દ્વારકેશની યાત્રાએ આવતા ઉત્તર ભારત અને મહારાષ્ટ્રના સાધુસંતના ભજનામૃતપાન દ્વારા નરસિંહે કબીર અને નામદેવ જેવા ભકતેની અસર ઝીલી હોય એમ અનુમાની શકાય. નરસિંહ આપણે ઉત્તમ પદકવિ અને ભક્ત કવિ છે. તેણે સરળ કે ગહન ભાવની અભિવ્યકિતમાં પૂર્વ પરંપરિત ઉપરાંત નવી દેશીઓને ઉપયોગ કરીને અપૂર્વ પદવવિધ્ય સિદ્ધ કર્યું છે. મૂલણબંધના ઉપયોગમાં એ બિનહરીફ રહ્યો છે. તેનાં પદેએ ગુજરાતી કવિતાને અસંખ્ય સુંદર મિગીતે અપીને ધન્ય કરી છે. નરસિંહ જ નહીં જણાતાં શૃંગાર, ભક્તિ અને જ્ઞાનનાં પદોની એક પછી એક ચડિયાતી રસછોળમાં તરબોળ બનાવનાર નરસિંહ આપણે સમર્થ વિયવંત કવિ છે. કલ્પના ચાતુર્યવાળું કવિત્વ, રસિક વાણીમાધુર્ય, દૂબ ચિત્રાત્મકતા, લયસામર્થ્ય હૃદયપ્રસાદની નજાકત અને ભાષાપ્રભુત્વ ૧. નરસિંહ મહેતાના સમય, જીવન અને કૃતિઓ વિષે જુઓ, ઉમાશંકર જોશી લિખિત “નરસિંહ મહેતા,' ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ ૨, ૧૯૭૬, પૃ. ૮૭–૧૫૩. 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ વગેરે ગુણોને લીધે તે પૂર્વાપર કવિઓમાં ઉત્તમ સ્થાનને અધિકારી બની રહે છે. શૃંગારનું લાલિત્ય તેમજ જ્ઞાનભકિતની ભવ્યતાના નિરૂપણમાં એ સમર્થ સિદ્ધ થયેલ છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગરબા-ગરબીને સમૂહનૃત્યને પ્રકાર પ્રચલિત હશે એમ નરસિંહની આ પ્રકારની અલ્પસંખ્ય રચનાઓ ઉપરથી જાણવા મળે છે. (પ્રસ્તુત સંપાદનમાં ગરબી :-પદ ૪૦, ૪૧, ૧૦૯, ૧૫૪, ગરબા –પદ ૫૧, પર) - સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં દાણલીલાને કાવ્યપ્રકાર જણાતું નથી. ગુજરાતમાં તેમ જ ભારતમાં દાણલીલાનું ગાન કરનાર સૌ પ્રથમ નરસિંહ છે. નરસિંહના જેવું રાગરાગિણીનું વિવિધ કૌશલ્ય (મીરાને અપવાદરૂપ ગણતાં) અન્ય કોઈ મધ્યકાલીન કવિમાં જણાતું નથી. વસંત, મહાર અને કેદાર જેવા શાસ્ત્રીય રાગોને તે ઉસ્તાદ ગાયક હતે. તદુપરાંત અહીં પંચમ, રામલી, દેવગાંધાર, આશાવરી, ધુવાર, સરડ, ગૌડી, બિલાવલ, પ્રભાત, રામગ્રી, સામેરી, ધન્યાશ્રી, માલવગેડી, સિંધૂડો વગેરે રાગની ઉત્તમ ભાવગૂંથણું થયેલી છે. રૂપક, વર્ણસગાઈ દષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારમાં નરસિંહનું ચાતુર્ય જણાય છે. નરસિંહ મહેતાનાં (કેટલાંક અદ્યાવધિ અપ્રકાશિત) પદ) ભાષાકીય દષ્ટિએ અત્યંત મહત્ત્વનાં છે. આશરે ૨૦૦-૩૦૦ વર્ષ જૂની હસ્તપ્રતોને આધારે આ પદસંકલન કર્યું છે. લહિયાઓએ કરેલા ફેરફારવાળી અને કઠોપકંઠ અદ્યતનતાવાળી જણાતી ભાષામાં પણ આપણને નરસિંહ અને લહિયાઓના સંક્રાન્ત સમયની ભાષાનાં ઉલ્લેખપાત્ર ચિદૃને મળી રહે છે. નમૂના રૂપે હું અલ્પ દષ્ટાન્ડે નોંધુ છું. (દષ્ટામાં પ્રથમ અંક પદને અને દ્વિતીય અંક કંડિકાને છે.) ‘આ’ : બ. વ. ને પ્રત્યય : આહીરડાં ૧૦૧,૩, બહેરાં ૧૭૮,૨, ચુંદડીયાં ૧૩૮, ૨, ટીલડિયાં ૧૩૮, ૨, માંસુડાં (માટલાં) ૩૯૩ કથા : પાંચમી વિભકિત દર્શક અનુગ : મંદરથા ૧૫૦,૫. છઠ્ઠી વિભકિત દર્શક કા” (કિ, કી, કુ, કે, કો) જેવા હિંદી અનુગો; “ચા (ા, ચી, ચે, ચે, ઓ) વગેરે મરાઠી જેવા લાગતા પૂ. ગુ. ના અનુગો નેંધપાત્ર છે. જેમ કે : દિલકુ લગી હે ટમેરી ૬૦/૧; રાધાજીકે ચીર ૬૪/૩; નરસૈયાઓ ૧૭૦/૬; નરસૈયાએ ૧૭૪૫. સાતમી વિભક્તિમાં પ્રયુક્ત “આ જૂ. ગુ. ને પ્રત્યય, “ઇ-ઉ “એ- પ્રત્યય, એ મેં જ. ગુ. તે અનુગ અને લઘુપ્રયત્ન ‘ય’ (અનુગ તરીકે ઉલ્લેખનીય છે. જેમ કે, હરખ વાઘે છે હઈઓ ઘણે રે ૧૭૭૫ ગાલે ટબકું કીધું ૭/૨ 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ભાલે અલતાનાં એ એધાણ ૧૧૩/૩ એયિંત ઘરમે આવે રે ૫/૫ ચંચલ અંગમે જ્યાં થોડી ૧૨૦/૨ મન્ય જૂઓની વિચારી ૫૬/૨ સહાયકારક ક્રિયાપદ તરીકે “છ” સ, હે, છઉને પ્રયોગ અને જૂની મરાઠી પ્રકારનાં ભૂતકૃદન્ત ઉલ્લેખનીય છે. જેમ કે– બેલતે એવડુ બલ દેખાડ છે, ત્ર્યિ સેના તારે સાથ; ૪૨/૨, દાડિ લાવ છ દિકરા, લેકું નિ રાવું ૫૦/૩, કુખેત્રમાં જુધ મંડાણું, દલ મલ હે ( છે) ભારી; ૧૪૯૩, અમે તારૂણ છઉ તતપરશાલી, ૧૦૭/૧ જૂની મરાઠી પ્રકારનાં ભૂતકૃદન્ત, જેમ કે, આવીલા ૯૯/૨, ઉભલા ૧૫૯૭, કિધલાં ૪૭/૩, ચેરીલાં ૧૦૨/૨, દિડલાં ૨૭,૫, વેધીલે ૧૦૨/૧ જેન કે જેનેતર સાહિત્યના અધ્યયનથી સમજાય છે કે નરસિંહના જેટલી ઈયતા અને ગુણવત્તાવાળી પદરચના કઈ પૂર્વાપર કવિએ કરી નથી. તે આપણે વિપુલ શબ્દવૈભવી કવિ છે. તેનો શબ્દભંડળ (પૂર્વકાલીન અને અનુકાલીન કવિઓમાં અખાને અપવાદ રૂપે ગણતાં) અત્યંત સમૃદ્ધ અને અનુકરણીય છે. આ સંપાદનમાં તેણે તત્સમ, તદ્દભવ, દેશ્ય, રાજસ્થાની, હિંદી, મરાઠી, અરબી, ફારસી વગેરે શબ્દોને કલામય વિનિયોગ કરેલ છે. એક સમર્થ પ્રતિભાશાળી કવિ હોવાને કારણે એના શબ્દપ્રયોગ પણ મામિક રીતે રજૂ થયેલા છે. તેણે તત્કાલીન જીવંત ભાષાના અર્થઘુતિપૂર્ણ વિવિધ શબ્દોની નિરૂપણ– કલા દ્વારા બેનમૂન કાવ્યકૃતિઓ કંડારી છે. ભાષાસંદર્ભ જોતાં સમજાશે કે અનુગામી સકેએ તેના શબ્દોને પિતાની કૃતિઓમાં સારો ઉપયોગ કર્યો છે. તેને શબ્દકોશ, તેનું જીવન અને કવન વગેરે અધ્યયન-સંશોધનનાં અમૂલ્ય ભંડાર છે. - ૨. જુઓ, દવે, રતિલાલ વિઠ્ઠલદાસ, નરસિંહ મહેતાનો શબ્દકોશ મહાનિબંધ (પીએચ. ડી) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ઈ સ. ૧૯૬૯ (અપ્રગટ). કુ. કવિ, અંજની, “નરસિંહ મહેતા વિષયક મધ્યકાલીન કૃતિઓ (સંશોધન ચાલુ-) તન્ના, હસમુખ એ. નરસિહ મહેતાની કવિતા : એક વિવેચનાત્મક અધ્યયન મહાનિબંધ (પીએચ. ડી.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકેટ ઈ. સ. ૧૯૭૭ 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પેદ આ સંપદનમાં લહિયાઓએ કૃષ્ણનાં ૭૯ વિવિધ નામ લખ્યાં છે અને નરસિ’હનું નામ જોડણીફેરથી ૪૫ રીતે લખ્યુ છે. અહીં થેાડાક નમૂના તૈલુ છુ... : અંતરા ́મી ૯/૨, કુ ંજવિહારો ૧૯/૩, ગિરધર ૧૯/૧, જગદીશ ૧૧૫/૬, દામેાદર ૨૧/ર, નટવર ૪૦/૨, નરશીઈઆના શાંમી ૭૬/૭, નરહરજી ૧૧૦/૨, ખળભદ્રવીર ૬૩૨, મદનગોપાળ પર/૯, મારારી ૩૫/૧, રણછેાડ ૭૩/૨, રાધાકો કંથ ૬૪/૧, વિરજ જુવતીના પ્રાંણુ ૯૪/૩, સારંગધર ૧૭૦/૨. નરાઈ ૧૭૨/૪, નરીએ ૧૦૨/૩, ૩૫/૬, નરિસંહા ૮૪/૪, નરસિંહએ ૧૭૫/૬, નરસૈં હા ૩/૪- નરસાઈએ ૯૮/૪, નરેશઇ એ ૮૬/૯, નૌહીયા ૯૪/૩ અનેક પ્રકારની કૌટુંબિક, સામાજિક, વ્યાવસાયિક્ર જવાબદારીએ માંથી સમય ફાજલ પાડીને મધ્યકાલીન કાવ્ય-કૃતિઓના સંપાદનનું આ પ્રકારનું ધૂળધાયાનું કામ કરવું દુષ્કર છે. આ સંપાદન પૂર્વે નરસિંહની કૃતિઓનાં જે સંપાદન થયેલાં છે તેમાં મારા પ્રયાસ અશ્પ ઉમેરણુ ખતી રહેશે તે હું કૃતાર્થ બનીશ. હજી પણ નરસિંહની પદકરતાલ સાંભળવા માટે કોઈક સંશોધકના કાન સરવા અને તે ક્યાંક ખૂણેખાંચરે ટાયેલાં હજી અપ્રગટ પો મળવાની શકયતાને નકારી ન શકાય. હસ્તપ્રત ૧ પ્રા. વિ. મ'. વ. હ. પ્ર. ક્ર. ૪૬૮૪ ૨ ૧૨૩૬૨ ૧૪૧૨૮ વિવિધ હસ્તપ્રત–સંગ્રહાની જે પ્રતાના મેં ઉપયોગ કર્યાં છે, તેમનેલગતી વિગતો નીચે પ્રમાણે છે : કમ 27 13 ૩ ,, ૪ ફ્રા. ગુ. સ. હ. લિ. પુ. ક્ર. ૬૬ 非 در નરસઈ એ ૧૦૯૫, નરસિ૫/, નરસીઈ નરહીએ ૧/૫, નરૌ ઈ એ ૧૩૯/૩, ૧૦૪/૩ નારસંહીયા ૫૩/૩, નારિસંહે _2010_05 લેખનવ સ, ૧૮૧૪ પ્રસ્તુત સંપાદ્ઘનમાં પક્રમાંક ૫૧,૧૪૩ ૯ સ', ૧૮૪૭-૫૨ ૧૪૦ જોશી, ભ્રમરલાલ મેાહનલાલ સૂરદાસ ઔર નરસિંહ મહેતા ઃ એક તુલનાત્મક અધ્યયન, (હિન્દી) મહાનિબંધ (પીએચ.ડી.) એમ. એસ. યુનિ; વડોદરા, ૧૯૬૬, પ્રકા. અમદાવાદ, ગુર્જર ભારતી, ૧૯૬૮, પૃ. ૩૨૨. ૧૦૮, ૧૧, ૧૨૮, ૧૬૧ શાસ્ત્રી કેશવરામ કા., નરસિંહ મહેતા : એક અધ્યયન, પ્રકાર. અમદાવાદ, ભા. જે. વિદ્યાભવન ૧લુ' સંસ્કરણ, વિ. સં. ૨૦૨૭, ઈ. સ. ૧૯૭૧, Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ ७ ८ ૯ ૧૦ ૧૧ 22 "" ૨૭ 2 ૨૮ ૧૩૪ સ’, ૧૮૦૫ ૧૪૯ ૧૫૫ ૧૮૦ ૧૨ ૧૯૯ ,, » ૧૩ ફા. ગુ. સ. ૯. લિ. પુ. ૪. ૨૧૦ ૧૪ ૩૧૦ ૨૯ ૩૦ ૩૧ 23 "" .. ,, 46 29 "2 ૧૫ ૧૬ ભા. વિ. મુ; . પ્ર. ક્ર, ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ 22 6 ,, 2 ,, 13 ,, 25 "" 25 _2010_05 "" 6:4 ૫ ભા. જે. હુ. પ્ર. ક્ર. ૨૬ ભા. જે. હું. પ્ર. ક્ર. 27 "" 22 "" 23 17 دو નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પેદ 33 એક ૬૯ ૫ ૧૧૮ ૫૧ ૯૯૫ ૧૦૦૩ ૧૦૦૮ ૧૦૧૮ ૧૦૨૨ ૧૦૨૬ ૧૦૩૭ ૧૦૫૭ ૧૦૦૫ २८४ ૪૨૨ ૪૪૬ ७५४ સં. ૧૮૬૦ ૧૦૬૮ ૧૦૯૯ ૧૧૮૩ । । । . સ. ૧૮૪૧ આ પોથીઆમાંની એક કૃતિનુ` લેખન વર્ષ સ. ૧૭૯૯ ૧૩૩, ૧૬૫ ૧૩૨ ૮૯, ૯૩, ૯૯, ૧૨૫, ૧૨૭, ૧૪૪, ૧૪૬, ૧૫૭, ૧૫૮, ૫૩ ૧૫મ ૧૦૯, ૧૫૪ ૧૮૦ ૪૮, ૧૧૦ ૧૦૨, ૧૦૭, ૧૩૭ ૫૭, ૫૯, ૬૭, ૧૬૨, ૩ ૧૪૫ ૧૦૪, ૧૦૬ ૭૫ છઠ્ઠું ૯૭ પર ८८ , ૮૧, ૧૩૦ ૨૧, ૯૮ ૧૦૧, ૧૧૨, ૧૧૩, ૧૧૮, ૧૨૬ ૮૪, ૭૫, ૯૬ ૧૦૧, ૧૧૨, ૧૧૩ ૧૧૮, ૧૨૬ ૮૬, ૧૭૮ ૫૩, ૫૪, ૫૫ ૫૬. ૯૪, ૧૭૫ ૧૩૬, ૧૪૮, ૧૫, ૧૬, ૧૭૦, ૧૭૪. ૯૧, ૧૫૧ ૧૫૦ ૧, ૨, ૪, ૬, ૭, ૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ૩, ૧૧૮૮ સં. ૧૯૩૫ ওও ૧૩૨૦ ૮૭, ૧૦૩, ૧૧૧, ૧૧૭ ૧૨૪, ૧૨૯, ૧૪૯ ૩૪ , ' . ૧૩૪૮ ૬૪, ૧૩૫ ૩૫ ભો. જે. હ. પ્ર. ક. ૧૭૩૦ આ પિથીમાંની ૫૮, ૬૨, ૬૩ એક કૃતિનું ૬૯, ૭૦, ૭૧ લેખનવર્ષ ૭૨, ૮૩, ૮૫, સં ૧૮૯૪ ૧૬૬, ૧૬૭, ૧૭૧, ૧૭૨, ૧૮૩ ૩૬ , , ૧૭૪૬ ૧૩૪, ૧૩૯, ૧૫૬, ૧૬૮, ૧૭૩. ૩૭ ,, , ૨૧૯૬ સં. ૧૭૩૮ ૫, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૫, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૩૭, ૩૮, ૩૯, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૯, ૫૦, ૭૯, ૮૦, ૮૨, ૯૦, ૯૨, ૧૦૦, ૧૦૫, ૧૧૪, ૧૧૫, ૧૧૯, ૧૨૦, ૧૧, ૧૨૨, ૧૨૩, ૧૩૧, ૧૫૨, ૧૫૩, ૧૬૪, ૧૬૯, ૧૭૯, ૧૮૧, ૧૮૨, ૩૮ ભે. જે. હ. પ્ર. ૪. ૨૪૯૩ ૬૦, ૬૫, ૬૮, ૧૩૮ ૨૪૯૭ ૧૪૭ ૪૦ , , ૨૫૦૬ ૧૪૧, ૧૪૨, ૧૬૩ ૪૧ છે , ૨૫૫૧ ૨૬, ૬૧, ૭૪, ૭૮, ૧૭૬, ૧૭૭ ૨૬૧૨ ૩૫ નરસિંહના હસ્તાક્ષરમાં કોઈ હસ્તપ્રત મળી શકી નથી. માત્ર લહિયાઓએ લખેલી હસ્તપ્રતેમાં જૂનામાં જૂની હસ્તપ્રત ૩૦૦ વર્ષ પહેલાંની (ભે, જે, હ. પ્ર, ક. ૨૧૦૬, લેખન સં. ૧૯૩૮) છે, નર્મદયુગના અંતભાગમાં લખાયેલી આશરે ૧૦૦ વર્ષ પહેલાંની ભે, જે, હ, પ્ર. ક. ૧૧૮૮ લેખનવર્ષ સં. ૧૯૩૫) હરતપ્રત છેલ્લી છે. ઉપરાંત, આ બન્નેના વચગાળામાં લખાયેલી અન્ય હસ્તપ્રતમાં લેખનવર્ષ આપેલાં નથી પણ જે તે પદોની ભાષા ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આશરે વિક્રમના ૧૪મા સૈકાના ઉત્તરાર્ધથી ૧ત્મા સૈકાના પૂર્વાર્ધના સમયગાળામાં તે પ્રતે લખાઈ હશે. 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ડો. શિવલાલ જેસલપુરાએ કેટલીક હસ્તપ્રતોનાં લેખન-વર્ષનીચે પ્રમાણે પ્યાં છે: પ્રસ્તુત સંપાદનમાંને હસ્તપ્રત લેખનવર્ષ ‘ન, મ.ની કાવ્યકૃતિઓ ક્રમ ૧ પ્રા. વિ. મ. હ. પ્ર. ક્ર. ૪૬૮૪ સં. ૧૮૪૧ ૫. ૧ ૯ ૭ ફે. ગુ. સ. હ. લિ. પુ. ક. ૧૧૮ સં. ૧૮૫૯ પૃ. ૧૨૮ ૩૧૦ સં. ૧૮૩૮ ૩૪ ભો. જે. હ. પ્ર. ક. ૧૩૪૮ સં. ૧૯૨૦ પૃ ૧૨૭ (ગુ. વિદ્ય સભા) ૧૭૩૦ સં. ૧૮૮૪ પૃ. ૧ અને સં. ૧૮૯૪ પૃ. ૧૨૧૭ ૨૫૫૧ સ. ૧૮૭ર અને સ. ૧૮૯૦ પૃ. ૧૨૭ પૃ. ૧ આ સંપાદનમાં હસ્તપ્રત પ્રમાણેને જ પાઠ અને જોડણ (મહદશે) સ્વીકાર્યા છે. હરતપ્રતમાં યોગ્ય સ્થાને અર્થાનુસારી વિરામચિને મૂક્યાં છેપદોમાં “પ” અને “ક્ષને સ્વતંત્ર વિકાસ જોવા મળે છે, પણ કવચિત ' અને “ક્ષને સ્થાને લહિયાઓએ વાપરેલ “ખ” પૂર્વવત ચાલુ રાખે છે. ભો. જે. હ. પ્ર. ૪. ૨૧૯૬માં હસ્વસ્વર અને ભા. વિ. મું. હ. પ્ર. ક્ર. ૧૦૭૫માં દીર્ઘ સ્વર વધુ જોવા મળે છે. નાસિકય વ્યંજનનું પૂર્વવત સ્થાન બાદ કરતાં અન્યત્ર તે સંપાદિત પાઠમાં રાખે નથી. લહિયાઓએ અનેક શબ્દોમાં ટાંકેલા વધારાના અનુસ્વારને ટાળવા પ્રયાસ કર્યો છે. જ્યાં પંક્તિ કે પંક્તિખંડ તૂટે છે ત્યાં આ જાતને ઠોંસ [.......] કર્યો છે. અર્થભેદવાળાં પાઠાંતર જે તે પદની નીચે આપ્યાં છે. જેમકે, ૫૦ ૧૧૮, ૧૪૨ સને ૧૯૬૮માં “નરસિંહ મહેતાનો શબ્દકોશ ઉપર હું પીએચ. ડી. નું સંશોધન કરતા હતા ત્યારે મુ. પ્ર. કે. કા. શાસ્ત્રી સાહેબના પ્રેમપૂર્ણ આગ્રહથી ઉપરોકત સંશોધન સંસ્થાઓમાંની પ્રાપ્ય હસ્તપ્રતમાંથી નરસિંહ મહેતાનાં ૨૫૦ પો નેધી લાવ્યો હતા. પણ એમાંથી અન્ય સંપાદનમાં સામ્ય ધરાવતાં પદો સિવાયનાં ૧૮૩ પદોની નકલ કરીને ઈ. સ. ૧૯૬૮માં મેં તે નકલ મુ. શ્રી શાસ્ત્રી સાહેબને આપેલી. (જેને ઉલ્લેખ જુનાગઢમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમણે કરેલ છે.) પછી, મને જરૂર જણાતાં એ નકલ ૧૯૭૪માં મેં પરત મેળવી હતી. વર્ષો પછી જેગ થતાં આજે ઈ. સ. ૧૯૮૨માં લા. દ. રિસર્ચ ઇન્સ્ટિ. તરફથી એ પ્રકાશિત થાય છે ત્યારે મારા માટે “અભિનો આનંદ આજ, અગેચર ગેચર હતું” એવી ધન્ય ઘડી છે. 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ પ્રસ્તુત સંપાદનમાંના પદ ૫૮, ૧૯, ૫, ૭૦, ૮૫, ૬, ૧૦૧, ૧૦૩, ૧૧૨ ૧૧૬, ૧૩૪, ૧૭૭ વગેરેની પ્રથમ પંક્તિઓના સામ્ય સિવાય સ્વ. ઈ. સુ. દેસાઈ સપાદિત નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહમાંના પદો ભાષા, ભાવ વગેરે દષ્ટિએ ભિન્ન હોવાથી અહીં લીધેલાં છે. મેં સંપાદિત કરેલાં પદોમાંથી (મારા નામનિદેશ સાથે) મુ. શ્રી કે. કા. શાસ્ત્રી સાહેબે છપાવેલાં ૯ પદે પ્રસ્તુત સંપાદનમાં નીચેના ક્રમે છે. જેમકે, પદ ૧૧, ૧૨, ૮૫, ૭, ૯, ૧૧૩, ૧૧૬, ૧૨૬, ૧૫૩ ( જુએ, “પરબ”, ૧૯૭૩, પત્રિકા-૨, એ. “નરસિંહ મહેતાની પ્રકીર્ણ પદરચના, પૃ. ૯૦-૯૩) ૧૯૬૮માં મેં જે પદોને પાઠ તૈયાર કરેલ તે ૧૯૮૩માં પ્રકાશિત થઈ રહ્યાં હેઈને રવાભાવિક છે કે વચ્ચેના સમયગાળામાં એ પદોમાંથી થોડાંક અન્ય પ્રકાશનેમાં પ્રગટ થયાં હેય. અહીં પ્રકાશિત પદેમાંના ક્રમની સાથે ડો. જેસલપુરા સંપાદિત “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓનાં પૃષ્ઠક નંધુ છું. જેમ કે’ પદ ૯ પૃ. ૧૭૩, ૧૧ પૃ. ૨૧, ૧૨ પૃ. ૨૨૧, ૨૨ પૃ. ૧૨૪, ૨૮ પૃ. ૨૨૧, ૩૭ પૃ. ૧૨૩, ૩૮ પૃ. ૧૨૬, ૪૭ પૃ. ૧૨૫ ૫ પૃ. ૧૪૫, ૭૦ પૃ. ૩૫૫, ૮૪ પૃ. ૨૭૨, ૮૮ પૃ. ૧૪૯, ૯ર પૃ. ૨૯૧, ૧૦૧ પૃ. ૧૯૨, ૧૧૪ પૃ. ૨૯૨, ૧૧૮ પૃ, ૨૪૨, ૧૩૭ પૃ ૧૬૪, ૧૫૫ પૃ. ૩૮૮, ૧૭૧ ૫ ૩૮૮, ૧૭૨ ૫ ૩૮૪. અહીં આપેલાં કેટલાંક પદેને જે પાઠ ડો. જેસલપુરાના સંપાદનમાં મળે છે તે કેટલીક બાબતમાં (પંકિત, ભાવનિરૂપણ, ભાષા, પદલાલિત્ય વગેરેમાં ) જુદો છે. પણ તેમાં મારી દષ્ટિએ ઘણે સ્થળે પ્રસ્તુત સંપાદનમાં આપેલે પાઠ વધુ સારો જણ છે. થોડાંક ઉદા. જોઈએ. [શરૂઆતમાં પદક્રમ, પંક્તિક્રમ અને પંકિતનું દૃષ્ટાંત પ્રસ્તુત સંપાદનનું છે. અને પછી સરખામણી માટે હૈ. જેસલપુરામાંથી પદક્રમ, પંક્તિક્રમ અને પંક્તિ નધેિલી છે.] પદ-૧૩, ૫. ૫ આવિ સિંદ કરો છો તાણ, કેડિલા કાંનજિ રે; પદ ૧૭૧, પૃ. ૨૨૦, પં. ૫ આવી શદ કરે છે ઠાણ? કેડીલા કાનજી રે! અર્થ સંદર્ભની દષ્ટિએ ‘તણ શબ્દ સુસંગત છે. પદ ૧૮, ૫ ૬ , દુરિજન લેકડાં દેખસે, થાશે નામચું ઠાલું (પરિશિષ્ટ ૩. દાણલીલા, પદ-૨, પૃ. ૧૨૧-૧૨૨) દુરિજન લોકડાં દેખશે, થાશે નામ જુઠાલું 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ પદ-૨૭, ૫. ૨ કે નથિ તુ નતિ, ભચરાલિ મનમેં, ઉપર પ્રગટ દેખાય છે, હલકાર તારા મનમેં. પરિ૦ ૩ દાણલીલા, પદ-૩, ૫ ૧૨૨ તું તો કેણે નથી તાણતી, મછરાલી મનમેં ઉપર પ્રગટ દેખાય છે, હલકાઈ તારા તનમેં. પદ-૩૪, ૫.૨ ઠગ વિદ્યા તુજમાં ઘણિ, તારિ આરત્ય ઠગારિ. પરિ. ૩. દાણલીલા, પદ-૭, પૃ. ૧૨૩–૧૨૪ ઠગવિદ્યા તુજમાં ઘણ, તારી આંખ ઠગારી. પદ-૩૪ પં. ૩ બાર વરસનિ બાલકી (તું) ચેરીમેં શુરિ, પં. ૩ બાર વરસની બાલા કી ચેરીમેં શુરી. પદ-૩૯. પં. ૩ આ માંટડાં આજથિ, તુ મેલ પણ મારિ પરિ૦ ૩ દાણલીલા પદ-૫, પૃ ૧૨૩, ૫, ૩ આવ્યાં રૂડાં આજથી. તુ મેં લખણુ ભારી, [ઉપરનાં દૃષ્ટાવાળાં પદો બને સંપાદકેએ. જે. હ. પ્ર.૪૨૧૯૬માંથી નેવેલાં છે.] પદ-પર, પં. ૨ જે જમ ઉઠા પિતાને ધામ કે તે તમ નીસરાં રે લોલ. પદ-૨ “શૃંગારનાં પદ'. પં. ૨. પૃ. ૧૪૫–૧૪૬ જે જમ હતાં પિતાને ધામ તે તેમ નીસર્યા રે લોલ. મધ્યરાત્રિ હોવાથી ઉઠાં” શબ્દ વધુ અર્થ સંગત છે. નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ. પં. ૮ નવ-સત્ત સજિયા છે શણગાર, કે પાવલે ઘારી રે લોલ સોળ શણગાર સજ્યા પછી પાવલે ને બદલે (ઘૂઘરીવાળો) “પાવ વિશેષ સુસંગત જણાય છે. બન્ને સંપાદનમાં (કદાચ, જુદી જુદી હસ્તપ્રતને કારણે આમ હશે !) ૫. ૬ થી ૧૦ ઉલટસુલટ છે. (બન્ને સંપાદકોનાં) નીચેનાં પદમાં ભાવનિરૂપણ અને ભાષાસાહિત્યમાં ભિન્નતા હેવાથી બને નેધું છે. જેમ કે 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નરસિ'હ મહેતાનાં અપ્રકાશિત પદ પદ-પ [રાગ : : વસંત] ચાલેા હરી હારી રમીએ, બાથ પરશપર લીજે; કાણુ હારે કોણુ જીતે માહારાવાલા, કેણુ શપરાંણ્દીશે. લથબથ નાથ બાથ ભુજે ભીડી, હસી મૂખ દે કર તાલી; હો હો હા હા હરજી હારે, ગેાપી દેતી પરશપર તાલી. દ્વારા કૃષ્ણ ગાવાલ શહીત હૈ, વસ્ત્ર લીધાં ઉલાલી,’ નગન થ બ્રીજનાર જ દેખે, ‘આપા વસ્ત્ર વનમાલી,’ હાશવીલાશ કરે [...] શાંમા, રામા રંગે રાતી, નરશહીચા સ્વામી સ ંગ રમતાં, માંનુની આનદ પાંમી. શૃંગારનાં પદ, પ૬ ૮૮, પૃ ૧૮૬ [રાગ : વસ'ત] ચાલે! હરિ ! હાળી રમીએ, ઝાકમઝોળ કીજે; કાણુ હારે ? કાણુ જીતે? બાથ પરસ્પર લીજે. લડથયા નાથ, બાથ બળ–ભીડી, હસી હસી મેલે ખાલી; હાં હાં હાં રે હરજી હાર્યાં.' લેતી પરસ્પર તાલી. વળી વિઠ્ઠલે ગેાવાળ ખેાલાવ્યા, વસ્ત્ર લીધાં ઉદાલી, નવલ નાર નાસે વનમાંહે : આપે! વસ્ત્ર, વનમાળી !' સજ્જળ શણગાર ધાં વ્રજનારે, રામાર્ગે રાતી, નરસૌયાચા સ્વામી–સંગ રમતાં માનુનીયાં મદમાતી. + ૫. ૧ તપ તીથ વૈકુંઠપદ મુકી, માહારા વૈશ્નવ હોય ત્યાં હું આવુ રે. ભક્તિ-જ્ઞાન વૈરાગ્યનાં ૫૬, ૫ ૪૭ _2010_05 ૫. ૧ તપ–તીરથ, વૈકુંઠ સુખ મેલી વૈષ્ણુવ હેાય ત્યાં આવું રે. ૫'. ૭ માહારા રે વૈશ્નવથી ક્ષણુ નહી અલગ, ભણે નરસૈયા એ સાચુ` રે. ૫. ૭" એવા વૈષ્ણવથી ક્ષણ નહી' અળગા : ભણે નરસૈયા સાચુ રૂ. + 1 ૨ પદ્મ : ૧૫૯ [બન્ને સપાદાનાં પદેામાં ૫. ૩,૪,૫ ઉલટસુલટ છે. નીચેની પંક્તિ ભાવ-સૌની દૃષ્ટિએ સરખાવવા જેવી છે.] ર ४ ચાલા ચાલે ૨ ચાલે ૩ ચાલે ૪ ૦ ૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ –આ હિસાબે અહીં આપેલાં ૧૮૩ પદોમાંથી ૧૨૯ પદો અહીં પ્રથમ વાર જ પ્રગટ થાય છે. (૧૨૮) અપ્રકાશિત પદો પ્રાય વિદ્યામન્દિર, વડોદરા હ. પ્ર. ક. ૪૬૮૪ પદ ૧૪૩ ', ૧૪૧૨૮ ,, ૧૪૦ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ હ. લિ. પુ. . ૧૦૮, ૧૨૮, ૧૬૧ ૧૩૩, ૧૬૫ ૧૧૫ ૧૦૯ ૧૧૮ ૮૯, ૯૩, ૧૨૫, ૧૨૭, ૧૪૮, ૧૪૬, ૧૫૭ ૧૩૪ ૧પપ ૧૮૦ ૧૮૦ ૧૯૯ ૪૮, ૧૧૦ ૧૦૨, ૧૦૭ ૩૧૦ ૫૭, ૬૬, ૬૭, ૧૬૨ ૧૫૪ ૨૧૦ ૫૬૧ ૯૯૫ ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૪૫ ૧૦૦૧ ૧૦૪, ૧૦૬ ૧૦૦૮ ૧૦૧૮ ૧૦૨૨ ૧૦૫૭ ૮૧, ૧૩૦ ૧૦૭૫ ૨૧, ૯૮ ભે. જે. અધ્યયન-સંશોધન સંસ્થા, અમદાવાદ ૨૮૪ ૮૫, ૧૧૩, ૧૨૬ ૪૨૨ ૮૬, ૧૭૮ ૫૩, ૫૫, ૨૬, ૯૪, ૧૭૫ ૭૫૪ ૧૩૬, ૧૪૮, ૧૬૦, ૧૭૪ ૧૦૬૮ ૯૧ ૧૦૯૯ ૧૫૦. હ. પ્ર. ક્ર. ૬૬ { 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ [૧૧૮૩ ૧૧૮૮ ૧૩૨૦ ૧૩૪૮ ૧૭૩૦ ૧૭૪૬ ૨૧૯૬ ૧, ૨, ૪, ૭, ૮ | ও ૧૧૧, ૧૧૭, ૧૨૪, ૧૨૯, ૧૪૯, ૬૪, ૧૩૫ ૬૨, ૩, ૬૯, ૭૧, ૭૨, ૧૬૬ ૧૩૯, ૧૫૬, ૧૭૩ ૫, ૧૦, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૩, ૨૪, ૨૫, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૬, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૭૯, ૮૦, ૮૨, ૯૦, ૧૦૦, ૧૦૫, ૧૧૫, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૩૧, * ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૬૪, ૧૭૯, ૧૮૧, ૧૮૨ [* પદ ૧૫માં પં. ૩ પૂર્વાધ અને પં. ૬ ક્ષેપક જણાય છે.] ૨૪૯૩ ૨૪૯૭ ૨૫૦૬ ૨૫૫૧ ૨૬૧૨ ૧૪૭ ૧૪૧, ૧૬૩ ૨૬, ૬૧, ૭૪, ૭૮, ૧૭૬ ૩૫ X ડે. જેસલપુરાએ ૧૨૫ જેટલી હસ્તપ્રત જોઈ છે. જુઓ, “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ', પૃ. ૧ આત્મચરિતનાં પદ અને પૃ. ૧૨-૧૨૯ ઉપરની હસ્તપ્રતની ટીપ.] તેમાંની કેટલીક મને મળી શકી નથી અને મેં જે હસ્તપ્રત જોઈ છે એમાંથી નિમ્નલિખિત હસ્તપ્રતે ડો. જેસલપુરાએ જોઈ નથી. જેમકે, પ્રા વિદ્યા મંદિર, વડોદરા, હ. પ્ર. # ૧૪, ૧૨૮ ઉ. ગુ. સ. મુંબઈ હ. લિ. પુ. ક્ર. ૬૬, ૧૩૪, ૧૯૯, ૨૧૦ ભા. વિ. ભવન, મુંબઈ હ. પ્ર. કે. ૯૯૫, ૧૦૦૧, ૧૦૦૮, ૧૦૧૮, ૧૦૨૨, ૧૦૩૭, ૧૦૫૭, ૧૦૭૫ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ હ. પ્ર. ક્ર. ૨૪૯૭, ૨૫૦૬, ૨૬૧૨ આજ સુધીનાં નરસિંહનાં સંપાદનને તુલનાત્મક અભ્યાસ કરવાથી સવિશેષ શુદ્ધિ વાળે પાઠ કયે એની તારવણું સુજ્ઞજને કરશે. * * * 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદે નરસિંહ મહેતાનાં (કેટલાંક અદ્યાવધિ અપ્રકાશિત) પદ પ્રાપ્ત કરવા માટે પ્રેરક ગંગોત્રી બનનાર મુ. શ્રી કે. કા. શાસ્ત્રી સાહેબને, જે સંસ્થાઓમાંથી હસ્તપ્રતો મળી છે તે પ્રાચ્ય વિદ્યા મન્દિર–વડોદરા, ફાર્બસ ગુજરાતી સભા-મુબઈ ભારતીય વિદ્યાભવન–મુંબઈ જે. જે. અધ્યયન-સંશોધન સંસ્થા, અમદાવાદ વગેરે સંસ્થાઓને, સૌજન્ય અને સદ્ભાવપૂર્વક હસ્તપ્રતો સુલભ કરી આપવામાં સહાયભૂત થનાર અને મેળવેલાં પદને પ્રકાશિત કરવાની અનુમતિ આપનાર પ્રાચ્ય વિદ્યામન્દિરા વડોદરાના નિયામકશ્રીને, ફા. ગુ. સભા-મુંબઈના સહાયક મંત્રીશ્રીનો, ભારતીય વિદ્યાભવન, મુંબઈના અને ભે. જે. અધ્યયન-સંશોધન સંસ્થા, અમદાવાદના અધ્યક્ષશ્રીઓને હું અત્યંત ઝડણી છું. છેલ્લાં ચૌદ વર્ષથી પડી રહેલાં આ પદોને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરી આપવામાં સહાયભૂત બનીને મહત્વનાં સૂચને દ્વારા મદદરૂપ થનાર પૂજ્ય ભાયાણી સાહેબને, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને, સંસ્થાના નિયામકશ્રી નગીનભાઈ શાહને, મુ. માલવણિયા સાહેબને, ઘટતાં સૂચનોથી આ કાર્યને દીપાવનાર મિત્રો ડૉ. રમણિકભાઈ શાહ અને ડે. કનુભાઈ શેઠને હું સહયતા પૂર્વક ઘણો આભારી છું. ભારે આત્મીયજનોએ આ પ્રવૃત્તિમાં મને રસતરબળ રહેવા દીધે એ બદલ પરમાનંદ અનુભવું છું. ગુજર ગિરાના કાવ્યરસિકોને આ કાર્ય પરિતેષ આપશે તે ધન્ય બની રહીશ. તા. ૧૫-૫-૧૯૮૩ હોળી ચક્લા, કડી, (ઉ. ગુ.) રતિલાલ વિ. દવે 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ પદી ૩૩/૪ ૩૯૩ ૫૧/૧ શુદ્ધિપત્ર પંકિત કેદિનની]> કે દિન ની મારિ> માટિ સરદ ભલી રે,> સરદ ભલી રે લેલ. . સાજ> સજા સાહકડે () સંમ ભાવું (2)> સાટકડે સમજાવું રે. એવાવ તારી> એવાવતારી ૭૮/૫ ૧૦૮/૩ ૧૩૮૨ ૧૮૧/૨ કાલિંદીની તીરે” કાલિંદીને તીરે દીસો છે ગા દિહે] તાં દીસે છે ગૌ [ો ] તાં 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧) બાળલીલાનાં પદ (પદ ૧-૧૦) (રાગ : પંચમ ] આ લેને, આરોગે આતા! ઘીમાં ઝબોલી, સુંદર મેરે હાથ રચી પાતલી પિલી. ૧ કાતલી કેલાની, સારી સાકર ભેલી, કરમે કીધે રે કૃષ્ણ કપુરે ભેલી. ૨ મીઠડાં કરૂં રે, મુખ મોકલું કીજે; માખણ ભાવે તે વલી માગીને લીજે. ૩ ચુંચુત કેલીના માતા આગલ ધરે, કેહેવું ન કરાવુ મુખ મકલુ કરે. ૪ બ્રહ્માદીક ઇંદ્રાદીક ભેલવા નાથ; નરહીઆ સાંમી જમે જશેદ હાથે. ૫ આડે રહીને રાડ માંડી જગનનાથે, તે જમુ, જે પરેસ ભાત તમારે હાથે. ૧ સેવ રે સંવાલી માહે સાકર ઝીણું, સેવણ થાલી માતા લાવે રે ફેણું. ૨ સાક દાલ માંહે માંખણ ધરે; દહીં દુધ રે માહારૂં કચેલું ભરે. ૩ પંચા અમૃત પુત્ર તમે કેલીઆ ભરે; આલેટ ને લેટે, કેહે જુજુઉ કરે. ૪ રસ ભરી સંતાપ, માતા અંતર પિખે; પાછું વાલી જુવે. જશોદા જુજુઉ દેખે ૫ જમવેદકે મછણ લેતા મીઠા કીધાં રે માએ નરલ્હીઆ સ્વામી મલીએ, લાગું રે પાએ. ૬ 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત જશોદા માવડી રે ! સાંભલોની, માહારા મુખની વાતે; ગેકુલ નારી છે ધૂતારી, હૂ તે તેને ઘેર ન જાતે. દહી દુધ વ્રત માખણ ભેજન, ભુવન ભાવતું ખાતે; મે મારાં માંકરડ પાલ્યાં હૂ તે તેને સર્વસ્વ પાતે. વાંસ તણી વાંસલડી હું તે, તાન-તરગે વાતે; મનમાંહે બહુ મેદ ધરીને, આપ ઈછાએ ગાતે. પ્રેમતણે પાલવ હું બાંધે, અણું ને અલગે થાતે. નરસૈહા સ્વામી એમ બેલે, વૈષ્ણવજન સંગ રાતે. ૪ જસદાને જીવણ જોવા જુવતી આવી; ઉલટ વાધે રે અંગે, ઓલંભા લાવી. ૧ મરકલડો કરીને કયાંન સમું રે જ, ભામની વંન ભુલી મનડું મેહે. ૨ પ્રાંણ પે પાતલીયે વાહલે ગોપીને ગમતે; ભણે નરહીએ : માતા ઉગે રંમતે. ૩ નંદજિને છોરે નાને રે, કાયર અમને કિધાં છે, છેલ કિધે છાને છાંને રે, અમને કાયર કિધાં છે. ૧ નિત નવરે ફરે ડોલે રે, કાયર અમને કિધાં છે; મનમાં આવે તેમ બોલે રે, અમને કાયર કિધાં છે. ૨ વનમાં ઈ પગે ખેલે રે, કાયર અમને કિધાં છે; ઝાલે છે દાડે પેલે રે, અમને કાયર કિધાં છે. ૩ 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ બાળલીલાનાં પદ ગોકુલિયુ ઉજડ કરસ્ય રે, કાયર અમને કિધાં છે; તારે થિર જૈને ઠરત્યે રે, અમને કાયર કિધાં છે. ૪ ઓચિંતે ઘરમે આવે રે, કાયર અમને કિધાં છે, આવિ જેરાઈયે બોલાવે રે, અમને કાયર કિધાં છે. ૫ નિત એથિ ડરતાં ફરિયે રે, કાયર અમને કિધાં છે, કે નરસિ મેતઃ સુ કરિયે રે, અમને કાયર કિધાં છે. ૬ ભલે જી ! ભગવાન પ્રગટાં અમારે કાજે; મલપતી હીડું તે તજીને લાજે. ૧ ત્રિહને તાપ ટાલ સેજડીએ રંમત ભગવે મેંહે ભાવ કરી દુરીજન દેખતાં. ૨ સકલડીનું સાલ હુંતું તે વાહલે રે ટાલું; ભણે રે નરહીઓ : બન જાદવષ્ણુ મહાવું. ૩ [ રાગ : પંચમ ] માતા રે જસદા કેરું મનડું મેહે, - વલી વલી કુંવરનું વદન જુએ. હરખીને હઈએ લીધે, ચુંબન દીધું; કાજલ દઈને ગાલે ટબકું કીધું. મીઠડાં કરીને માતા મંદિરમાં આવી; આંગણમાં ગેપ સહુએ રાવ લાવી. મંદીરમાંહે આવી વાહલે માંડે રે વીહાર, ભણે રે નરહીએઃ પામી પુરણ આધાર ૪ [ રાગ : પંચમ) લાઈને જમાડે, માત કુંવર કહાંન; નાસી જાઓ, આઘે આવે, સુંદર સાંમ; ૧ 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ * નરસિંહ મહેતા કૃત જુવતી જોતી રે, મેાહન મનમાં ભાવે; છેડલેા સાહીને માતા આગલ લાવે. માતા જાણે મારા પુત્ર કાંઈ નવ જાણે; ભણે રે નરસ્ડીએ : ગોપી ઉર સું માણે. ૩ ૯ [રાગ : રામકલી ] સકામલ જનની રે જુએ; કર પલ્લવણે લેઈ શ્રમજલ લુઉએ. જે મુખ ક્રિડે વિશિ કાં પે'; તે મુખ જસાદાજી રયાસુ ચાંપે. જે મુખ નિગમ અગમ કરી ગાયે, તે મુખ જસાદાજી પેપાંન પાયે'. વન ભણે નારસૈંચા : ઊ એટલુ માગુ', ટાય ગર્ભવાસ, તાહારે ચરણે રે લાગુ. ૧૦ કરે વાંક વિના વઢવેડ, સલુણા સામલેા જાઈ એ માર તા દોડે કેડ, એને જોને કરવા ઘે નૈ ઘરનાં કાંમ, સલુણેા હેરે હેરણાં આહુ જામ, એને જોને _2010_05 ૧ હેલિ ! હેમકડાં એ હાથ, સલુણેા સામલેા રે; રમે ગ્વાલિડાને સાથ, એને જોને આંમલે રે. વલિ ગલાં મેલિસિસિ, સલુણા સામલે રે; ચડે રમતાં જમતાં રિસિ, એના જોને આંમલે રે. આંમલે રે. સામલા રે; આંમલે રે. નાથે જમુનાં ખેલેા ખેલ, સલુણા સામલા રે; આંમલે રે. મચી જલપુર મે' ઠેલાઢેલ, એના જોને નરિસ મેતા કે જો એનિ રિત, સલુણા કરે જોરોરાઈએ પ્રિત, એને જોને આંમલે રે. સામલે રે; ર ૧ ૩ ૪ . 3 ૪ પ દ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨) દાણપદ લીલાનાં (પદ ૧૧-૫૦) અમે લખ્યા તમને આજ, તમે ધુતારડા રે; આવિ બાઝો છો સ્યા કાજ, કે પ્રિતમ ાર રે. ૧ સૌ જાણે છે સંસાર, તમે દુતારી રે, સરવ વસ કિધિ વ્રજનાર, કે પ્રિતમ પ્યારા રે. ૨ સિંખ્યા ધુરતપણાનું કામ, તમે ધુતારડા રે, વાલા ધુત્યુ ગોકુળ ગામ, કે પ્રિતમ પ્યારા રે. ૩ વારિ કયું માંનેને કાન, તમે ધુતાર રે, વિદ અમને કર હેરાન, કે પ્રિતમ યારડા રે. ૪ સ્યાને રકિ ઉભા વનમાંય, તમે ધુતારડા રે; જાવા ઘોને જાદવરાય, કે પ્રિયતમ પ્યારડા રે. ૫ આવિ સ્થાને કરે છે રિસ, તમે ધુતારડા રે, વાલા નરસિમેતાના ઈશ, કે પ્રિતમ પ્યારડા રે. ૬ આડું કાંઈ નથિ બોલત, દેને દાણ તુ મારું, ને તે વખાણ્યે વાટમે (મૈ,આડુ તા. ૧ ગરવ-ભરિ તુ ગુજરી, જોબનનિ માતિ, દાડિ દાડિ સૌ દેખત, દાણ ચેરિને જાતિ. કેજે તુ જાઈને કંસને, દાણ લાગે તે હૈ, મેવડ આવજે માનનિ, વેલિ દલ લો. કરિયે ન ઝાઝિ કાંજિ, પરનારિનિ હાસિક બલ તે તમારુ જાણિયે, આવ્યા છે નાસિ, દાડિ અમે આંઈ ચાલિયે દાણ કેદિ ન દિધું; માં ઠાલા આબરુ, યે હૈયે સિધું. ૫ લાડકવાયા લાલજિ ! યેલફેલ મ બેલે; નરસિ મેતે કે જેરાવરિ, સિદ બાઝતા ડેલે. ૬ 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃતિ ૧૩ આવા છેલ ન હૈયે સામ, કેડિલા કાનજિ રે, નવ હૈયે કેઈનું નામ, વાલા ગુણવાનજિ રે. ૧ તમે મોટા છે મહારાજ, કોડિલા કાંનજિ રે; કાંઈક લેકનિ રાખે લાજ, વાલા ગુણવાનજિ રે. ૨ તમે મ થાઓ મેવાર, કેડિલા કાનજિ રે, સૌ દેખે છે સંસાર, વાલા ગુણવાનજિ રે. હજિ નાના છે તમે નાથ, કેડિલા કાંનજિ રે; આવિ બાઝ માં અમ સાથ, વાલા ગુણવાનજિ રે. આવિ સિંદ કરે છે તાણ, કોડિલા કાંનજિ રે; ને આ મનું દાણુ, વાલા ગુણવાનજિ છે. ૫ કો છે વઢવા જેવાં વેણ, કેડિલા કાંનજિ રે; તમે નરસિ મેતાના સેણ, વાલા ગુણવાંજિ રે. ૬ ૧૪ ઉભિ ને રે સૈવાલિ, ચાલિ જાય છે જ્યાં ચરિત્રાલિ? વાટે લાગે દાંણ અમારું; તેમાં લેશું મૈડુ તારુ પ્રિતે રિતે મૈડુ પાને; મટુકિ મેલિ વૃઢિ (? સુંઢિ) જાને. ગુજરિ ગર્વભરિ તું ગેલી; ચેરિ દાણ તણિ ને સેલી. નરસિ મેતે કે મટુકિ લેને મેલિસ ઘેર સિખામણ દૈને. ૧૫ | [ સેરઠ ] એક સમે હરિ વનમેં, ઉભા વેણુ વાય રે લે મટુકિ ગાપિકા, મૈ વેચવા જાય છે. (ટેક) બેઉને તે મેલાપ થયે, વનમેં એકાંતે રે; ગપિ સાથે ગુજ કરિ, ખાંતિલે ખાતે રે. ઊભા વે....૧ 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ રસ ભાર રંગરાડ થઈ વૃંદાવનનિ વાટે રે, રાધિકાને રે િરયા હરિ, દાણને નેટે રે. ઊભા વેણ....૨ રસ ભરાંણિ રાધિકા, બલિ વેણ અટારાં રે. તેમા મારે નાજિ, માર્યા મેણલાં સારાં રે. ઊભા વેણુ...૩ સામસામે સંવાદ થયે, એકાંત ઠેકાણે રે, એ લડાઈની વાત, નરસિ મેતે જાણે રે. ઊભા વેણુ.૪ ૧૬ એલિ ! તું છાસ પિને છાકિ; નથિ તારિ બોલિમેં કઈ બાકી. એક તું મે ભલ પણ દિડું ભારી; ચેરિ કરતાં આવડિ સારી. બિજું ઈ લક્ષણ આવ્યું રૂડું; ઝાજુ બેલવા સિખિ કુડું એલિ! તારિમા દિઠી મેં લિ; તે કયાંથિ ડાપણ લિધું બેલિ. નરસિ મેતે કે આવું કર માં તુ તે માઈસ કેના ઘરમાં. એવાં એવાં વેણુ સુણ, વાલે હસવા લાગા રે; હેત કરિ હઈડામાં ભિડિ, આવિ આગા રે. વાલે હસવા..(ટેક) રિશ ટલિને રિઢ થઈરાંણિ રાધિકા સાથે રે, બહુ પ્રકારે બોલાવિ, હસિ ઝાલિ હાથે રે. વાલે હસવા..૧ પાયે લાગી પ્રેમદા, હેતે હું હરિને રે, પ્રેમથિ ઝાઝુ મ પાયું, મનુંવાર કરિને રે. વાલે હસવા..૨ કાને કહ્યું તેમ રાધિકા કિધુ, રાધા કહ્યું તેમ કાંન (૨) ગુણવંતે ગેપિને કિધિ, રસમાંઈ ગુલતાન (૨). વાલે હસવા...૩ આનંદ વચ્ચે એક થયાં, [બે] પ્રિતમ મારિ રે, જેડ રંગીલિ ઉપરે, નરસિ મેતે વારિ રે. વાલે હસવા....૪ 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૧ કે અમે કેમ મેલિયે, રિત લાગે તે લેસું; દાણ લિધા વિના સુંદરી, જાવા નવ દેસું. જોબન ધનના રથિ, થઈ છે મસ્તાનિક દાડિ ચેરિ મારું દાણડું, જાતિતી છાનિ. આજ મલિ કો એકલિ, મઈડુ ન મેલું દાંણ અમારુ ચેતાં, શું જાણ્યતુ પેલું. કરે રેજે કાનજિ, જોયા જેવું થાશે, રૈયે રાજાના રાજમાં, લુંટી નૈ લેવાશે. મુખડુ સંભાલિને બેલી, મ કર રારિ, દિઠા વિના નવ નાંખીયે, કેઈ ઉપર ચેરિ. દુરિજન કાં દેખસે, થાસે નામચું ઠાલું, નરસિમેતે કે વાલમજિ, મેં ટાંક ન આલું. ૧૯ ગિરધર ગેપિનિ સુણિ વાંણિ, મનમેં રિઝયા સરિગપણિ અંતર હેત અતિઘણું દિઠું, જે બલિ તે લાગ્યું મિડું પ્રેમે મટુકિ દિધિ પ્યારી, ગેરસ પિવું કુંજવિહારી. ભુધર ભાવ અલૈકિક ભાલી, મલિયા રાધાને વનમાલિ. રસબસ જૈને મૈડુ લિધું, નરસિ મેતાનું કારજ સિધું. * ૨૦ ધિરિ રે ધુતારડિ, હવે જાઈશ મિ) મેલિ રે, વાટ જોતાં વનમાં, મલિ છે આજ અકેલિ રે. ટેક) નંદ બાબાનિ નિઘા કિધિ, તે [4] કે બિજિ કેય; એ ગુનામાં રેલ કરુ હું, તે તું ઉભિ જોય. હવે જઈશ ૧ 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ હુ તે રાજા આ જુગાદિ, ભેંશ દાંણ નચિત; તું મ્યું જાણે ગુજરિ ઘેલિ, રાજ બારનિ રિત. હવે જાઈશ..... ૨ આંણદણના ધણિ અમે છું, દેશપતિ દેશો ત; દાણચરિ મેં તુજને રાશિ , મ મટુકિ સેત. હવે જાઈશ. . ૩ માનિ માતિ સું મરડાય છે, હલાવે છે ડોક, નરસિ મેતે કે મેલ વડાઈ, બાપ તારે મારું લેક. હવે જાઈશ..... ૪ ૨૧ [ રાગ : આશાવરી | છેલે મેં તાણે માહાવા, માંન માગુ માંન માગુ તારે પાએ લાગુ પીડારા, તુ ગાય તણે વાલીઓ રે. છેલો મં તાણે.... ૧ અમે અબલા છ નાર પીઆરી, લાજ અમારે લાગે રે, કેમ કરૂ શખી કરમગત લાગી, તે દાણ દાદર માંગે રે. છેલે મં તાણે..૨ કર નહી કશો આગે લાગે અંમને, આજ નવી નરીયાદ રે; ગેરશનું મોડું] થાય રે શામલીઆ, તે મથુરાં માંહે ન વેચાય રે; છેલે મં તા .૩ ગરશ પીઓ તુમે ગોવિંદજી રે, જાં દાણ મેશે તમે દાંણી રે; નરશીઆ વીરજવીનતા વીનવે, તે વાત તે સારી જાણી રે, આ છેલો મં તા. ૪ - છેલછબિલે સાંજલિ વિનતાનિ વાણિ; રિસ ચડિ વ્રજરાજને મસ્તાનિ જાણિ. જેર કરિને જાદવે, મિ મટુકિ ઉતારિ; મેહનજિ[ઓ] મઈ લુટિયુ, જોઈ રે મારિ, કેડિલેવર કાંજિ[], મન ગમતું કિધું, મઈ મકિ માં ઈથિ, પિતે સંપુરણું પિધું. - છ 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત પાયુ પછે સરવે સાથને, મનુવાર કરિને; ઘેલા થે ગોવાલિયે, પિધુ પેટ ભરિને, બિજુ તે ઢોલિ નાખિયું મેં મટુકિ ફેડિ; ફાડિ તે નવરંગ ચુનડી વિલિ બાંઈ મરેડિ. મનમેં રિસાણિ માનનિ, કંઈ દાવ ન લાગે; નરસિ મેતો કે રેવે , જસદાને આગે. ૨૩ છોટા બેટા છોકરા ! શો વાત માટ રે; વેગલે રેજે મુજથિ, નઈ તે ખાઈશ શેટિ રે, સિખે વાત.... ૧ હું તે તારા લેકનિ છેડિ, તું મારે શરદાર; કંસ ચારે કયાં જાસે, હવે મેલિને રાજદ્વાર. સિખે વાત. ૨. પ્રાક્રમ ન મલે પિમેં તારે, બોલ મેઢે સ્યું હોય, 2ષ્ય ભવનમેં નથિ મુને, લુટવાવાલે કેય. સિખે વાત.... ૩ દાંણ ન આપું દેકડો, અમે બેટિ થાઈશ કામ; તું મુંને અલ્યા ત્રાસ દેખાડિને, રઈશ કેને ગમ, સિખે વાત.... ૪ હું તારાં હલાણ જોઈને, જાણું છું મનમાંય; નરસિ મેતે કે મેડ઼વેલુ, નદને સારુ નાય. સિખે વાત ૫ છેરિ ! છાસ તણિ પિનારિ, તું સ્યુ જાણે રિત અમારિ. તારે બાપ અમારો ચાકર; અમે તે ગોકુલ કેરા ઠાકર. તારા રાજાથિ નથિ ડરતાં; કેઈનિ શંકા મન નથિ ધરતાં. આપને રિત અમારી એલી ! જા તું લસકર લાવે વેલી. 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાના પદ દાસ નરસિ કે માલમ પડસ્પે; તુને સિક્ષા સારિ જડસે. ૨૫ જાણું છું તુંને કુકડિ, એલિ ! બેલ માં ઝાઝુ રે; અંગ ભર્યું અવલાઇથિ, તારુ રેમ ન સાજુ રે. એલિ! બેલ માં.૧ માણસનિ પિઠે દાણ માગ્યું મેં, તુજ પાસે બહુ વાર; વાતમાં તું સમષ્ટિ નઈ, તુંને લાત તણો અધિકાર. એલિ! બેલ માં...૨ કરગરીને મેં કહ્યું કે, દે અમારું દાણ; નારિ મુરખ હેર નગારુ, કુટયું જ આવે કામ એલિ! બેલ માં....૩ મેં જાણુ મારા લોકનિ છેડિ, કયાં દેખાડું ત્રાસ તું સુધિ બલમાં ભરેણિ, કરવા લાગિ હાસ. એલિ! બોલ માં..૪ સારિ પેઠે શિખામણ આપિ, મેલિશ પછિ ઘેર; નરિસ મતે કે જેને [પાછી], ઉભિ થાશે લિલલેર. એલિ ! બોલ માં...૫ જાવા દેને કાન ! મારે ઘેર જાવા દેને કાન. (ટેક) આંણ તેર ગાંગે ને પિલી તેર જુમાં, વચમાં ગોકુલીયુ ગામ, મારે ઘેર જાવા દેના કાન. ૧ વંદરાવનની કુંજગલ[ ન ]માં, સેનુ માગે છે દન. મારે ઘેર.. ...૨ અમે તમારા ને તમે અમારા, માખણ ચેરી ખાવ. મારે ઘેર...... ભલે મલે મેતા નરસિને સામી, વાલે રમાડાં રાસ. મારે ઘેર....૪ 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ટાંક લેવું નથિ મહેરે, મટુકિ વિ (?) બધી; ઉભિ રે અલબેલડિ આજ બોલતાં લાધિ. કે નેનથિ તુ નતિ, મચાલિ મનમેં; ઉપર પ્રગટ દેખાય છે, હલકાર તારા તનમેં, બિક દેખાડે છે કસનિ, તું ભરાણિ છે બલમાં; કુડાબેલિ કામનિ બેલે છે [બહુ ] છલમાં. રે રે હું તમને એલખુ, હમણું ના] યા દાંણિ; એવું બોલે છે આકરું, કાઠા હું જાણિ. અમને તે હલકાં દિડલાં, તમે લખણના ભારિ, રસિયાજિ નવ કિયે, વન પરનારિ. કુડાબેલિ હું કોમનિ, તમે સાચનુ ગાડું, નરસિ મેતે કે વઢવા જેવું, સિદ બોલે છે આડું. તમે મ કર ઝાઝાં ફેલ, વારિ જાઉ વાલજિ રે; વલિ થાઓ માં સુધા છેલ, લાડિલા લા લજિ રે. તમે કેમ પડયા છે કે, વારિ જાઉ વાલજિ રે; ઝાઝ મ કરે મારિ છે, લાડિલા લાલજિ રે. કેમ ઉભા છે રેકિ વાટ, વારિ જાઉ વાલજિ રે; જે જે મનું ફડતા માટ, લાડિલા લાલજિ રે. તમે મ કરો એવિ વાત વારિ જાઉ વાલ િરે, થાસે એમાંથિ ઉતપાત, લાડિલા લાલજિ રે. કે મેલિને રેજે કેર, વારિ જાઉ વાલજિ રે; તમે મ કર ઝાઝું જોર, લાડિલા લાલજિ રે. સૌ જાણે તમારાં કામ, વરિ જાઉ વાલજિ રે; માને નરિસ મેતાના ] મ્યાંમ, લાડિલા લાલજિ રે. ૨૯ જૈને લિલ તણું લાડ રે; - કે આવિ ઉભા છે કેમ આડા રે. ૧ 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ દેખાડો યે એવડો રો રે, કે માથે ઘાલિ કુલડાંને તરે રે. ૨ કસુંબિ પાઘડલિ બાંધિ રે, ડરાવે છે લોચનિયાં સાંધિ રે. ૩ જાણે છે મેં એનું ખાણ્યું રે, ખાઈને ખેમકુસલ જાણ્યું રે. ૪ એમાં તે વાર ઘણિ વાલા રે, બે માં લાજલિ ઠાલા રે. ૫ નરસિ મેતાને સ્વામિ રસિયો રે, ગેપિનાં વચન સુણિ હસિયે રે. ૬ ૩૦ દે દેખિ તારિ દાઢ ચલિ કાનુડા રે; મુને દેખિ વનમાં એકલિ ,, કેમ બાજે છે મને ઘડે ,, ,, યેમ ઉગાયે મેં ન જડે » » આવિ ઊભો છે કયાંયથિ મૈ જૈ જડે એમાંયથિ આજ તારું નૈ સહું , , જૈ નંદ-જસદાને કહું સ્યુ કાઢિશ એમાંથિ મથિ કાંઈ હું તુજથી ડરતિ નથિ ,, , કે નરસિ મેતે હું કહું ખરું , બેલિશ ને મુજને અરું પરું , , ૩૧ નિલજ છે નંદના, હથિ દૂર રેજે રે, મુખમાંથિ તું વેણુ અલ્યા! સમજિને કેજે રે. ૧ નંદ રાજા કેદિ થયે, એની કુંણ માને છે અણુ આહિરના છરાને અલ્યા! યે પાંતિનું દાણું. ૨ ઝાઝું બેલિ સ્યું જણાવે છે, પિતે પિતાનું માપ કેને અલ્યા! તું ચરટિ કે છે, ચેર તું ને તારે બાપ. ૩ 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત સારિ પેઠે હું તુજને જાણું, જાણું છું તારિ જાત; - આજ પછે જે એમ કયું તે, જાણિશ મારિ વાત. ૪ પારકે ઘરે પેટ ભરે છે, પેટુડિયાનિ પિર; નરસિ મેતા કે ચેર જેવું, સ્યુ છે તારે ઘેર. ૫ ૩૨ પૂછું હ તને પ્રેમદા! હ્યું છે નામ તારું રે, રટિ નારિ તે ચેર્યું છે, દાણ અમારું રે. ૧ તું ગોવાલણિ મદન માતિ, ચેરિ જાતિ દાણ; મેં લિધા વિના આજ મેલું તે, નંદ બાબાની આણું. ૨ આવ્ય એરિ, તુને કૌ છું ગરિ, ચારિ આવિ સિસ કુડાબેલિ, કેમ કરે છે, સ્વિનિ વાતે રિશ. ૩ તું ધુતારિ, નાર ઠગારિ, જાણું છું તારાં કામ; આજ ઘણે દાડે હાથ આવિ, તે હું મનનિ પુરિશ હામ. ૪ ગામનિ રે તલ ગુજરિ, તારે એવડે એ અહંકાર; નરસિ મેતે કે વાર લાગે છે, મૈનું માટ ઉતાર. ૫ ૩૩ બડબડ છરા ! સિદને બેલે; જિલે ઠાલાં કાતલ છોલે. બહ બલિને સુ મારું લિવું; પિતે મુલ પિતા કેરુ કિધુ. ભાર ઝલાય નૈ માંણસ હલકે ઓછું પાત્ર હોય તે છલકે. તારિ મા કેદિન[] રણિ; તેને પુત્ર થયો તું દાંણિ. દાસ નરસિમેતે કે ચાલ્યા જાને; ગાલ્ય સિદ ખવાડે છે માને. ૫ ૩૪ બહુ એલિ! થા માં બેલકિ, હું તુજને કૌ છું; માનનિ તારાં નેણલાં, કેઈ વારને સૌ છું. ૧ 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દાણલીલાનાં પદ ડેડ ઘણે દરબારને, મન [ જાણ ] મૈયારિક ઠગવિદ્યા તુજમાં ઘણિ, તારિ આરત્ય ઠગારિ. બારવરસનિ બાલકી, [ તું] ચરિમેં શુરિ, કાચું નથિ કઈ વાતનુ, [ છે] લખણનિ પુરિ” નાના સરખા નંદની, છેટે રેજે છેરા; છેલ થયે તુને જાણિયે, ઘાલિ કુલને તા. ૪ કુડાબલા કાનુડા, મુથિ વેગલે રેજે; તુજ સરખિ હોય નિલજિ, તેને જાઈ કેજે. ૫ ઉભું રે અલબેલા ! કરસ્યું તુંને રાજિ; નરસિ મેતે કે મૈ જૈ જડે, જડયે ગાલું તે ઝાઝ. ૬ . ૩૫ મટકીમાં ગેરસ ઘાલી રે, ગોપી મહી વેચવા ચાલી રે, મારગ મળે દેવ મેરારી રે, આવી મારી ચુંદડી તાણું રે. ૧ ચાલે નણદી ઘેર જઈએ રે, જસદાની આગલ કહીએ રે; જદાજી કાનને વારે રે, આવી મારી ચુંદડી તાણી રે. ૨ કાન આવે સાંજની વેળ રે, સીખામણ દેઈશું ઘેર રે, કાનના તે કેટમાં માલા રે, સાચું બોલે કાન ગવાલા રે. ૩ મારી મને નહેરોની અણી રે, ગોપીએ મારી મેરલી તાણી રે, [. • • ] ૪ સુતારી તું વેલે આવ રે, કાન કાજ પારણુ લાવ રે, પારણુએ છે હીરની દોરી રે, ઝુલાવે જસદા ગોરી રે. ૫ કાનને માથે સરટોપી રે, જોવા મળી વજની ગોપી રે, મલ મેહેતા નરસઈને સામી રે, ગેપી આનંદ પામી રે. ૬ ૩૬ મથુરા મેં વેચવા જાયે દાડિ દાડિ; [કહે કાન ખટિ કેમ કરિ થાઈએ. નવરા તમે, એજ કામ તમારે; મૈયારિ રેકવિ, સાંજ સવારે. એમ કર્યા તે ટાંક ન આલું; સ્યાને કાજે એવું બોલે છે કાલું. 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ નરસિંહ મહેતા કૃત વાટમે આવિને રોકો માં વેતાં; વાર ઘણિ થાય છે મુને સેતાં. વુંઢા જાઓ તમે પાધરા વાટે; મેહન બાઝ માં મૈને તે માટે. નરસિ મેતે કે સમજાવું વાતે મૈડું પાસું, ઘેર આવજે રાતે. ૩૭ મન મસ્તાંનિ માનનિ, ડાપણમેં ડોલે, મુજને તે મેહ પમાડવા, મિઠું મિઠું બોલે. ડાપણનું સ્યું કામ છે, દેને દાંણ અમારું ને તો આ ઘડિએ કુટસે, મૈ – માટલું તારું એકલિ વનમેં આથડે, છે કેનિ [ 0 ] છેડ, રૂપ ઘણું તારા અંગમાં, લજ્યા તે ડિ. કુણ છે એ કુડિયા, એવુ બોલે છે આવિ એવિ તે વાતું તુજને કોણે [૨] સિખાવિ. રી છું રાજાના રાજમાં, મુજને કુણ લુટે, સમજિને રેજે વેગલે, મટુકિ નૈ કુટે. તુ તે દાંણિ આ વાતને, અમે સાંભવ્યું ને તું; નરસિ મેતે કે ઘર નંદનું, જાસે એ સરિસોતુ, ૩૮ મુખથિ બોલ્યા, માવજિ! અતિ સુંદર વાણિ; ગાલું ઘે છે ગ્વાલણિ, નાને મુને જાણિ. કુડું કાંઈ નથિ બોલતે, માને સાચુ માડિ; વનમેં આવિ વિનતા, મુને ખિજવે દાડિ. મરમ કરિ કરમાયથિ, ત્યે મોરલિ ગુટિ; મિડું બેલે મુખથિ, ભરે આવિને ચુટિ. મછર ભરિ મૈયારડિ, [મન] મસ્તાનિ કેલે; વનમે દેખિ એકલે, મુખ ગાલું બોલે. સર્વે મલિને સુંદરિ કરે ઠેકડિ મારિ, ગુજરી ગોકુલ ગાંમનિ, છે નિલજ નારિ. ૪ 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ 3 દાણુલીલાનાં પદ નરસિમેતા [ કે ] લિધાં સાચાં ઠેર્યાં. સાંમલા, થૈ વારણાં, જસાઢાયે ઉઠ; ગ્વાલણિ જુિ ૩૯ મુજને અચંભ થાય છે, તું ાિમે ટિ; સાચુ લે ? કેણે સિખાવિ, રાવિ વાતુ મેટિ આઈ આવને એરિ; મૈને મટક ઉતારને, નાંની જ યમે નારી તું, સખિ દાંનિ ચારિ, આ માંડુડાં આથિ, તું મેલ માંન ઉતારિસ માંનિન, મુને રોકે માં મારે ઘેર છે ઝાઝુ ખણુ મારિ; ધિરિ ૨ તારિ. _2010_05 ઘેલા થાએ માં, હું સાવજ ! મેડાનિ નારિ રૂપાલિ જોઈ ને, સુધી છે જો શ્રુતિ કહીને મુજને, તમે મેથુલુ દ્વિધુ; કોને તમારું કાનજી ! અમે તિ સ્યું લિધું. લાજ ખેાસ્યેા તમે લાલજ ! માણસમે ભાર; નરિસ મેતે કે અમે જાણતાં, તમને બ્રહ્મચારિ. ધેાલિ; ગાલિ. ४० [ ગરી ] 2. મહારાજ, માંણિગર માજ રે; કાજ, નટવર નાવિજ તમે ધ્યે માં મારુ નામ, માંગર માર્જિ માં મારે, ફ્રુટસે મૈતું ઢાંમ, નટવર નાવિજ મારે માથડે લાગે છે ભાર, માંગિર માજિ મુને થૈ છે ઝાઞિ વાર, નટવર નાજિ .. કેક નાખસે ઠાલિ આલ્ય, માંણિગર માર્જિ રે; 2. મુને સાસુ ફ્રેસ્થે ગાલ, નટવર નાવજિ લેક દેખને ધરસ્ય ભરમ, માંાિર માજિ એમાં આપણા જાર્ચે ધરમ, નટવર નાવિજ તમને જોડિને કૌ છું હાથ, માંણુગર માર્જિ રે; માના નસિમેતાના નાથ, નટવર નાવિજ રે. .. .. : ૧ .. 3 ૧ 3 ४ ૧૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૪૧ [ ગરબી ] મેલે મેલે, મારગડે રે માવા, જેલ કરે માં, દે મુને જાવા. માથે લાગે છે મૈડાનું ભાર; કર જેહિ કહું નંદકુમાર. કયું માંને, નંદજિના રે લાલા; ઠાંમડું ભાગસો, બાઝ માં ઠાલા. લેવા-દેવા વીના મ કર લડાઈ ખુચિ મારુ મ ન સકે ખાઈ. કેડે મેલિ તમે તેને રે કેરે; મેહનજિ ! મેં નૈ જડે રે. નરસિ મે કે ન સકે લિ; મુધી છે મારિ મૈડાનિ ગેલિ. મૈ લિધાનું મન થયું, મુને જોઈ અકેલિ રે, ઓરે આવ તે ચુકવિ આપું, દાણનિ થેલિ રે. મુને જોઈ . ૧ બેલતે એવડુ બલ દેખાડ છ, સ્પિ સેના તારે સાથ; એવો મોટો સ્યુ થયે જે, હું જોડું તુંને હાથ. જ મુને જોઈ... ૨ નંદના નામ મેં એવડો અલ્યા! યે ગરિ ગયે માલ; આ આંખે મેં એને ડિઠે, ગાયું ચારતો કાલ. મુને જોઈ ... ૩ તિખાબોલા આજ તુંને, કરિશ હું હેરાન હાથ લાંમણ આવ રે, પછે થા મારે ભગવાન, મુને જોઈ... ૪ ગોકુલ ગામનિ ગોપિયુંને, અલ્યા! તે મનાવિ હાર્ય, નરસિ મેતે કે કેય મલિ નથિ, હું જેવિ તુને નાર્ય. મુને જોઈ ... ૫ 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ ૪૩ મૈડાં હૈ ચાલિ મૈયારી, તેમાં મેટી રાધા રાણી મિઠાબેલિ ને મરમાલિ, બેપરવાહિ વાદિ ગાલી. એઢિ નવરંગ સ્નડ ઝીણ, નૌતમ જોબન છબિ મૃગનેણું ગેપી સરવે સેલિ જૈને, માથે માટે મનાં લૈને વાલે ઉભા તાં ત્યાં આવિ, નરસિ મેતાને નાથે બેલાવિ. મેહનજિ! શું જાણે છે મનમેં; પરનારિ રે રેકે છો વનમેં. વાત એ તે દરબાર મેં ચડસે; એમાંથી તમને ઓલંભે જડસ્પે. જે જે વિચારિને, મેરથિ કૌ છું; રાજાના હું રાજમે શ છુ. વાટમેં આવિને બાઝે માં વાલા; કેઈક દેખસે થાઓ મા કાલા. ગરવભર્યા ગાયડના ગાડા; અલવ કરંતા આવે છે આડા. નરસિ મેતાના નાથ હું વારું; ચાવું થાસે આ ચરિત્ર તમારું. રે રે કુંવર હઠિલા કાના, વુંઢા જાએ છાનામાના. મુખથિ વાત કરે માં ભેલિ; ગિરધર મુઘી મૈનિક ગેલિ. જાણું જાણું જોર તમારુ; મંડુ નૈ લુટાયે મારુ. કે તમે કે દાડાના દાણું, ફેલ કરે છે જાણી જાણી. દાસ નરસિ કે જેર કરિને; ખાસ્સે ગાલુ પેટ ભરિને, 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત વું જાને વાટમાં, આઈ કુણ લાવે રે; કપટિ છેર! કુડિયા, તને લાજ નાવે છે. આઈ કુંણ. ૧ તુજ સરિખે દિકરો જોઈને, ન્યાલ થયે હવે નંદ, સાંજ સવારમાં ઘર ખાવાને, તેં માંડ્યો છે ફંદ. આંઈ કુણ.૨ અમને તું ન લખે, અમે નાતતણું શરદાર; તારા બાપ શરિખા મારે, પાડાંના પાનાર. આંઈ કુંણ... ૩ મુને તે દિઠિ લાજ વિનાનિ, તું તે લાજને કેટ; પરનારિનાં જેયે પગેરાં, એ નિ] તારે જૈ બેટ. આંઈ કુણે ૪ હું ડરુ ને તુજથિ, સ્થાને કાઢે છ આંખ્યું રે, નરસિ મેતે કે મેં નાડું, સાટે હેલિ નાખું રે. આંઈ કુણ- ૫ લેતાં રેકે છે વાટમેં, આવિ જેમતેમ બેલે; વનમેં પગેરાં ખેલતે, નિત કેડે ડેલે. ૧ લજ્યા ઈ મારિ લેકમેં, કિધિ મુને ચાવિક છે સર કરે, આલું નાખે છે આવિ. ૨ કાયર અમને કિધલ, જસોદા તારે છે, કેમ કરિ ગોકુલ ગામમેં, ઘર માંડિને રૈયે. ૩ વનમેં દિઠિ મુને એકલિ, આડે આવિ દેડી; ફાડિ નવરંગ ચુનહિ, કસ કંચુનિ તેડિ. ૪ મુજ પાસે જેરાવરિ, દાંણ દેનું માગ્યું; ના ના કરતાં નિલજે, મૈ-માટલું ભાગું. પ લાડકવા લાલને, એ કેમ કિધ નરસિ મેતે કે એને આજથિ, તમે રાખજે સિ. ૬ 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ્મ ૪૮ સા માટે એઠો રે કાહાનડ ! બારણુ ખાંધી. (ટેક) માખણુ ઉપર તાકીને બેઠે। લૂટી રે જાવા; ફાગટીયા [........] જાવા દો, ખાઉલે ખાવા. ૧ માખણુની તુન માહારે નથી રે ગાસી; કાલની વીસરી ગયા તારા ઘરમાહે ટાપી, માખણલાની લેાદ લઈ [ગૈાપી] કાનના ઘેરે જાયે; આકુલી વ્યાકુલી ગેપી પુઠે [કાન] ધાયે. કાનુડે વ્યાકુલી કીધી ગોપી થઈ રે ટોપી મસે માખણ લુટ્ટુ, ન ઘેલી, ચેતી શૈલી. ક્રુષ્ણુજીના ગુણ ગાતા, થાકા સહ દેવ; નરસઈયાના સામી તમારી, આ શી રે ટેવ. ૪૯ સાંભલ જસેઢા ચિત હૈ, તારા પુત્રન વાતુ'; મૈયારિને લુટવા, આંધિ બેઠા છે ભાતું. આજ સવારે એકલિ, માથે હેલ ઉપાડિ; મથુરામે'મૈં વેચવા, જાતિ'તિ હુ' માહિ. ઢાવને વાટમે, જાતાં મુને ભાલિ; આવિને મારગ રેક્રિયા, મુખ બેલિ ગાલિ. દાંણુ અમારું. ચેરિયુ, ભિ ♦ એમને જોરાવર, મૈ-મટક સરવે લયા લેાકનેિ, તારે કિરે પાલવ મારે ફાડિયા, મ-માટલિ નખ લગાયે। છાતિયે, ઝાઝુ શું કૈસે; નરિસ મેતા કે એના દુખથિ, કાને ક્યાં જાઈ ચે, _2010_05 મૈયારિ; ઉતારિ. કાના તુને સે પડિ, એવિ ટેવ નમે માગ ચાલતાં, લુટે ૫૦ સાંજે આવ્યા ઘેરે સાંમલા, મુખ મેરિલ વાતા; ખાલે એસારિને ખાંતથિ, એમ પુછે માતા. ત્યાગિ; ભાગિ. અટારિ; પરનાર. ૨ ૩ ૪ ૫ ૧ ર ૪ ૫ ૧ ૨ ૨૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત આજથિ રુડું આદર્યું', આ કામ તે આવું; દાડિ લાવ છ દિકરા, લેકુનિ રાવું. ૩ ગાયું ચારિને જિવિયે, આપણ ને રાજા; લાડકડા નવ લાવિયે, ઘેર એલંભા ઝાઝા. આજથિ તારિ આબરુ, થાસે લેકમેં થેડિ, કેને તુને કુંણ આપશે, પરણવાને છેડિ. ૫ નરસિ મેતાના વાલમા, રૂડાં કામ છે તારાં; મૈયારિનાં માટલાં, ફેડે છે સાંજ સવાર. ૬ 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩) રાસલીલાનાં પદ (૫૧–પર). (રાગ : ગરબો) પા રૂડે આવે આસમાસ કે નવરંગ સરદ ભલી રે, ગરબે રમે શ્રીગોકુલનાથ કે સાજ ગોપી બંની રે લેલ. પરભુજીએ પીતાંબર પલવટ વાલી કે પાવડીએ ચઢા રે લેલ. પરણુજીને કુંડલ ઝલકે કાન કે મુગટ હીરે જડે રે લોલ. વાલે મારો વાહ મધુર વાંસ કે ગોપી સહુ સાંભલે રે લોલ; અબલા નાંહાંની માટી નાર કે સહુ ટોલે મલી રે લોલ. પિહેરાં ચરણ ને વલી ચીર કે ચલી કસકસે રે લોલ; પહેરા મેતીના સંણગાર કે મેહેલાં માંન હસે રે લોલ. મસ્તગ લીધાં મહીના માટે કે ચતુરા ચાલતી રે લોલ, અમરીત વેણ [ને ચંચલ નેણ કે પરભુને નીહાલતી રે લેલ. આવાં બંસીવટને એક કે રમવા નાથસૂં રે લેલ; વાલે મારે બલવંત ભીડી બાથ કે કૂમલ હાથસૂં રે લેલ. રૂડી રમત રમે રંગીલે કે રાધા રસે ભરાં રે લોલ; તાહાં તે થઈ રહે થેહીકાર કે વાગે ઘૂઘરી રે લોલ. જોવા મલીઆ ચૌદે લેક કે અદ્ર તાંહાં આવી આ રે લોલ; રૂડાં પારજાતકનાં પુસ્મ કે પરભુને વધાવી આ રે લોલ. ....... . ] તાં ગાએ નરશહીએ સુખ જોહી કે લીલા નાથની રે લેલ. પર [ રાગ : ગરબે ] સરહનીસાએ શ્રીમહારાજ કે વનમેં આ રીઆ રે લોલ, મધ નીસાએ વજાડી વેણ કે ગોપીકા ચાલી રે લોલ. શ્રવણે સુધી મોરલીને નાદ કે ગેપી વાકુલ થયાં રે લોલ જે જમ ઉઠાં પિતાને ધામ કે તે તમ નીસરી રે લોલ. ૨ 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ નરસિંહ મહેતા કૃત જેઓ પુરણાનંદ પરીભ્રમ કે સદબુધ સરવ ટલી રે લોલ, જુએ નઈણાં ભરી ભરી નાર કે ગોપીક સકુમલી રે લોલ. વચન બોલા શ્રી મારાજ કે કહો કેમ આવીયાં રે લોલ; વલતી બોલી વ્રજની નાર કે “તમ આસરે આવીયાં રે લોલ. રંગભર રાસ રમાડો નાથ કે સરદ સોહામણે રે લોલ, ઉગે સેલ કલાનો ચંદ કે અતી રેલીઓમણે રે લોલ.” પુરણ પ્રીત જોઈ પરીભ્રમ કે રુદઆ ભીડીઆ રે લેલ; વાજે તાલ પખાજ ને જાંજ કે વેણુ વાંસળી રે લોલ, નાચે નરહરી નંદકુમાર કે ગોપીકા સહુ મલી રે લોલ; ચેકમાં ફરતી વ્રજની નાર કે વચે રાધા હરી રે લોલ. નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ; હમચી લે હરજીની સાથે કે તાલી લે હાથમાં રે લોલ. નાચે નટવર મદનગોપાલ કે જુવતી સાથમાં રે લોલ; અંત્રિક દેવતા રહીને જેએ કે પુરુપે વધાવતા રે લોલ. રૂપે રૂડે નરસૈઆને નાથ કે મનમાં ભાવતા રે લોલ. ૧૦ 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ (૪) સુરત - સંગ્રામનાં પદ (૫૩–૫૬) ૫૩ આજની રજની ઘન સફલ અવતર્યા, પ્રેમ ધરી પીયે મારી સેજ આવ્યો, દુખ સહુ વીસયું, સાઈ લેતાં વિષે, સુખ પ્રગટયું, ઉલટ અતિ ભા . હું રે સનમુખ થઈ, નાથ બાઘું ગ્રહી, તપત્ય તનને હો, મીટ મેલતાં; સુખ તણે સિંધુ તે, આજ મેં ભેગ. અધુર અમૃત રસપાન કરતાં. ઉલટ અંગ અતિ, રંગ વાદ્ય ઘણે, શેજનું સુખ તે આપ્યું વાહાલે; નારસંહીયા સ્વામી સુર ઉગે હવેં, ત્યાંહ-લગે નાથ મારી શેજ માહાલે. ૫૪ આજની રજની, ભલીભાંત્ય શું ભેગવી, શામ શેજે રમે મન મેહેલી; ભેગવી ભાત્ય શું, કેલવી ખાત્ય ચું, શું કરશે અરી સેકય લિી. ચીર કટિથી ખિસે, નાથ જોઈ હસે, બાંહ કંઠે ગ્રસે, લાજ છાંડી, ઉર ઉપર્ય ભુજ ધર્યો, નાથ સુરત્યે ભર્યો; અધુર ખંડિત કર્યો, કે માંડી. એ સુખ સખી મુખ કહ્યું નવ જાય; મેં સિંધુમાં ચરકલે ચાંચ બેલી; નરસિંહીયા સ્વામી ભલે મિયે, ઍમલીલા નવ્ય જાય તેલી. 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃતિ ૫૫ જન્મનું સારથિક આજ માહારે થયું, સાંમલે સ્નેહસું બાત કીધી; સનાથ કીધી હને અનાથ જાણી, મને બાંહ ગ્રહી, પ્રેમનું પાસે લીધી. પૂરવ પુન્ય આજ માહાટું ઉદે હવું, રજની રંગે રમી કાંહાંન સાથે સુરતના સુખનું શું હું વરણવ કરું છતી કંથ મેં બાંહ બાથે, રહે સદા મંદિર માહરે શ્રીહરિ, દીન થઈ નાથને પાય લાગી; સુખ તણે સિંધુ તે આજ મેં ભગવ્ય, જન્મની ભાવઠ સર્વ ભાગી. મનુશ્યા–દેહનું આજ સારથક હવું, કૃષ્ણ ક્રીડા કરી લાજ લેપી; નરસિંહીયાઓ સ્વામી ભલે મિલી, શું કરે સાસુડી અધિક પી. દત માં દેશ કહું તુંહને કહાનજી, દુરીજન લેકડા હાસ્ય કરશે, સાસુડીને શો ઉતર દીજિયે, કંથ તે જોઈને કેપ ધરશે. નણંદ કુડાગરી, હીંડે લખતી ચેહેન, જેઠ-જેઠાણને અનખ માહારી; કાંઈ કરીએ નહીં ચેહેન પરનારશું, રાવલે મન્ય જૂઓની વિચારી. આજ જે માનશો વીનતી માહરી, તેજ્ય અહીં આવીશ કાલ્ય તાહારે; નરસંહીયા સ્વામી પાય લાગી કહું, લાજ ઘેર જાતાં સવારે. 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫) વસંતનાં પદ ( ૫૭-૭ર ) ૫૭. [ રાગ : વસંત ] આવે રે છેગાલા વહાલા, તેમને છાંટણાં કરીએ, કેમલ કંઠ તંમરે રે વહાલા, વનમાલા ધરીએ. (ટેક) કુંજ કુંજ વનમાં કેસુ લાં, જેવા શંચરીએ; શુક પીક માહા મદ ગરજે, મુખ મેરલી ધરીએ. ચુઆ રે ચંદન અગર કુમકુમ, એકમેકને ભરીએ; નરશહીચા સ્વામી વસંત લગન છે, અમે તંમને વરીએ. 2 ઠ છ [ રાગ : વસંત ]. ચાલ સખી વંદરાવન જઈએ, જાંહ મોહન ખેલે હોળી રે, એકએક ગોપીને એકએક માધવ, મળી છે માહારસ ટોળી રે; ચાલ સખી... સોળ શણગાર સજ્યા સહુ શાંમા, પહેરાં ચરણ ચાળી રે, હંસાગમની ગજગતી ચાલે, તે તે ભમરાળી રે. ચાલ સખી... હારા કૃષ્ણજી, છતાં જન ગેપી, લેપી લાજ વીરાજે રે; નરસહી આચા સ્વામી સંગ રમતાં, ભગતવછળ બદ છાજે રે. ચાલ સખી.... ૫૯ [ રાગ : વસંત ] ચાલે હરી હરી રમીએ, બાથ પરસપર લીજે, કેણુ હારે કેણ છતે માહારા વાલા, કોણ શપરાંણ દીશે. લથબથ નાથ બાથ ભુજે ભીડી, હસી મુખ દે કર તાલી, હે હે હે હે હરજી હારે, ગોપી દેતી પરશપર તાલી. હારા કૃષ્ણ ગોવાલ શહીત રે, વસ્ત્ર લીધાં ઉલાલી, નગન થઆ બ્રીજનાર જ દેખે, આપ વસ્ત્ર વનમાલી. હાશ વીલાશ કરે [...] શાંમા, રામા રંગે રાતી; નરશડીઆચા સ્વામી સંગ રમતાં, માંનુની આનંદ પામી. 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃતિ م ૬૦ [ રાગ : વસંત ] જબકિ સુણિ હે વસંતપંચમી, દિલકુ લગી હે ટકોરી; મારે નાવલિયે ઉપરણે ઓઢ, મેં પહેરી નવરંગ ચાલી. જબકિ સુણિ..... [ . ]; રતુવર આ અતિ મન ભાયે, મલિ વ્રજવનિતા ટોલિ. જબકિ સુણિ” ચૌવા ચંદન ઓર અરગજા, કેસર ગાગર ઢોલિ; નરસૈયાચા સાંમી ઘેયા, રંગભેર રમસે હેલિ. જબકિ સુણિ... م س કુલે આવે રે, વનમાંથી વનમાલીક વનમાલી રે, વાલે ગઉ ચારી. કુલે આવે રે... ફૂલને તેરો ને ફુલની છડી, કુલનાં છેગાં રહો, લટક્તી લાલી. કુલે આવે રે... કુલના છે ગજરા ને કુલના હાર; કુલના દડુલા ઊછાલે નંદલાલ. કુલે આવે રે.. કુલના વાગા ને કુલના છે પાગ; કુલના ભરેલા આવે છે સવઊ દેવાલ. કુલે આવે રે. મેતા નરસીઆચા સાંમીને રે જોતાં; જાએ ભવ તનનાં દુખ. કુલે આવે રે.. મારીશ મા! મુઠડલી માહાવા ! હું માહારી માડીને મેંહાળી રે, તેથી ઝાઝેરી માહારી સાસુ નણંદને. તાહારે મન છું સેંઘી રે. મારીશ મા !” 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ વસંતનાં પદ ૨૮ આ જે રે આંખડલી માહારી, મેં માંગ શમારીને આંજી રે; નંદ તણું નાંહાંપડીઆ હેરા, હું નહી જાઊ તાહારી ગાંજી રે. મારીશ મા !” હું અબલા અતિ આતુરવંતી, તું ભમરો ભળભેગી રે, પ્રેમની વાત નરસહીચા સ્વામી શું જાણે પેલા જોગી રે. મારીશ મા !... રસભર હોળી રે હોળી આવી, રમતા'તા નાથ સુજાણ રે; કામની કાહાન સખા સહુ સંગે, ન માને કેઈની આણ રે. રસભર. એક પાસે અબળા સહુ ઊભી, એક પાસે ગપાળ રે; બળીઆ છે તમે બળભદ્રવીર, આજ લેહેવાશે નંદલાલ રે. રસભર વચન સાંભળી વીનતા કેર, વફરો વિઠલ વીર રે, અબીલ-ગુલાલે જુધ મંડાણ, શોભા જમનાં તીર રે. રસભર...... થઈ આકુલી કામ-વાકુલી, સનમુખ શાંમા ધાઈ રે; હાલ પડી હઠીઆ નહીં તારે, હરીને રહી શાઈ રે. એક ચુંબન દેતી ને કાન મેં કહેતી, બળીઆ હું તમારી રે; હારા હારા કહાની હાડુ, હાર લીધે ઊતારી રે. રસભર.. એમ જાકમળ હએ, કલેલ વૃંદાવનમાં થાએ રે, લેટપેટ તહાં થઓ નરસહીઓ, ચરણ તણું રજમાંએ રે. રસભર ૬ [ રાગ : ધુવાર ] રંગીલે ફાગુન ખેલીએ હે, હાં રે ખેલીએ હે, ખેલત રાધાજીકો કંથ, રંગીલે...(ટેક) 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ ર૦ નરસિંહ મહેતા કૃત ( ઊથલ ). તેલ રંગીલે ને, ગુલાલ રંગીલે, રંગીલે કેશર સાર; રંગરંગીલી જેડી બની છે, રે રંગીલી પીચકારી હાથ. રંગીલો... સાડી રંગીલી ને વાઘ રંગીલે, રંગીલી લાલજુકી પાઘ; રંગરંગીલી ભાત બની છે, રે રંગીલી રાધાજીની આડ. રંગીલે..... ગેપી રંગીલી રે ગોવાલ રંગીલા, રંગલે જમુનાને નીર; રંગરંગીલે ખેલ મ હે, રે રંગીલે રાધાજીકે ચીર. રંગીલે. શામ રંગીલે ને શેવક રંગીલા, રંગીલે ફાગુન સાર; રંગરંગીલે નરસૈઆ સ્વામી, રે રંગીલી ગાઈ છે ધુવાર રંગીલે... ૨ [ રાગ : વસંત ] રાતિ મોલ ધરો માહારા વાલા, રાતે રજ ઉડિ; તે વનમાં કેસૂ કુલ, રાતિ કેસડિ. રાતા દંત રાધાજ કેરા, રાતિ જુમનાં તડિ; રાતાં વૃંદાવનનાં પંખિ, સુડે ને સુડ. રાતિ રાતા સાધુ સૌ સખિયે ને, રાતિ કર ચુડિ; નરસૈયાચા સ્વામી સંગ રમતાં, અતિ રસમાં બુડિ રાતિ... ૨ ૩ [ રાગ : વસંત ] વસંત આવી માહારા વહાલા, ચાલે ચંદ્રાચંન જઈ એક આપણુ બેહુ બેલડીએ વલગી, ઘેરી થઈએ. (ટેક) અબીલગુલાલની રેલ ચાલે તાંહાં, હો હોરી કરીએ; વનમે વજાડે વહાલે વાંસલડી, તાંહાં સ્નેહ ધરી સુણીએ. શરખે સરખી જેડ મલીને, પ્રેમ પાલવ ગ્રહીએ; નરસંહોઆ સ્વામી વગંત બેલે, તાંહાં જેવાને જઈએ. 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ દાણલીલાનાં પદ [ રાગ : વસંત] વસંત ભલે ઊદએ રે, વરતે જેજેકાર; અબીલ ગુલાલ ઊડાડે અતી અબલા, સુંદરી ખેલે કાગ...(ટેક) પાડલ પરેમલ આંબા મેર, ગુલાલ કેશર ઘેલ; શહી રે સમાણુ રંગભર રમતાં, તારૂણું મુખ તંબલ. અઢાર ભાર વણપતી મરી, કેસુ લેહેરે જાએ; નરસંહીચા સ્વામી સંગ રમતાં, ઊલટ અંગ ન માએ. [ રાગ : વસંત ] વસંતપંચમી કેરી પૂજા, શ્રીરાધાને ઘેર કરે; સેનાપાટે શામ પધરા, વાલાને વ્રજનાર વરે. વસંતપંચમી.... ૧ આંબા કેરે મહોર મંગાવિ, કેસર ઘેલી કલસ ધરે; અબિલ-ગુલાલે મુખ રંગીને, સામલિયાને સંગે ફરે. વસંતપંચમી. ૨ વસંતનાં સુખ દેસે વાલે, ચરણ-કમલમાં ચિત ધરે; નરસઈયાચા સામી સંગે રમતાં, કરાં હમારાં પાપ હરે. વસંતપંચમી.. ૩ સજની ! સારું રે સારું, માહારી બેહેની, શામળીઆનું શ્યાં રે, મુખડા સાહામુ જોઈ રહીએ, એ શું પૂછે કાંઈ કાંઈ રે, સજની ! ... ૧ રમવાની રત આવી રંગે, સહીઅર સહુ ચાલે રે, અબીલ ગુલાલે ભરી ભરી ખોળા; વંદરાવન મેં ચાલે છે. સજની !... ૨ 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નરસિંહ મહેતા કૃત રસને ઘેહેલે છે ગિરધારી, રસીઓ માઘ માસ રે, રસણી રામાં મળી રંગીલી, રસીઓ નરસહીઓ દાસ રે. સજની! .... ૩ [ રાગ : વસંત ] શાશરીઆં દેખે મહારા વાલા, કેમ રમવાને કે આવું રે; પ્રીતલડી કરતાં શું કીધી, કઠણ પડી (છે) હાવું રે. શાસરી ... ૧ આજ સખી મહારા મંદિરીઆમાં, નણદીએ મહેણું ઢધું રે; ભાભીજીને ભુદરજીએ, કાંઈ(ક) કામણ કીધું રે. શાશરી ૨ વાત છબીલા નવ રેહ છાની, ચઢી ઝાઝેરે હોઠે રે, નરશહીઆચા સ્વામી સંગ રમતાં. [ •••] શાસરી.... ૩ [રાગ : વસંત] હરખભરી હોળી રે હરજી! રમીએ હડાહડ રે, વસંતમાસ વિનેદો વિઠ્ઠલ, પહોંચે મનના કેડ રે. હરખભરી... ૧ ચઉઆ ચંદન અગર રસ ઉતમ, છળ કરીને છાંટો રે; અમે તમને ગુલાલે ભરીએ, આજ તજીને આંટો રે. હરખભરી૨ વચન સુણીને વીનતા કેરાં, પીચકારી કર લીધી રે, તેલ-ગુલાલે ટબકે ચેળી, એમ લીલા બહુ કીધી રે. = હરખભરી... ૩ કેસરરસ કસ્તુરી ભેળે, મુખ પર રેલા ચાલે રે; નારી નર કે નવ લહેવાએ, કાંહાંનડ કેરી કાલે (૨). હરખભરી ૪ 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ વસંતનાં પદ ૩૩ અધધ રસ અતેલ મહીમા, વરણ કેમ જાએ રે, રસના હાએ નેત્ર નરસહીઓને, તે વરણવીને ગાએ રે; હરખભરી... ૫ ૭૨ ૧ [ રાગ :: વસંત ] હું નીલજ ને તું તે કરતાં, સરખાં બેહ મળાં રે, તાહારા સંગ થકી શામળીઆ ! માણસ માંહાંથી ટળા રે. હું નીલજ ને. પીહેર સાસરું સરવ તજીને, ભુધર માંહે ભળાં રે; પર કેહે હવે પીહેર પધાર, પરથમ એહ રળી રે, - હું નીલજ ને.... દીપકત પતગ દેખીને, પાછાં તે ન ફરાં રે; નરસહીઆચા સ્વામી વસંત રમતાં, મેનમેં નેન મળાં રે. હું નીલજ ને.... ૨ ૩ 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ (૬) હિંડોળાનું પદ (૭૩) (રાગ : બિલાવલ ] ઝલે હિંડેલે પ્રેમસુ, બેહુ સરખે તે સરખી જેડ રે, ઝૂલે છે રાધાજી પાતલા રે, સામલિયા સુ કરતી હોડ છે. ગૂલે સહુ ગેપી ઘાલે ઘૂમણું રે, તે કરતી તે મોડામોડ, હિંદોલે ગગને ચડયે રે, રખે પડતા શ્રી રણછોડ રે. ઝૂલે તમે નીરખેની કૃષ્ણ કેડામણા રે, એહેની પ્રભુ, તમારે નથી કાંઈ ખેડ, ચરણે તમારે રાખજો રે, નરસૈયે કેહે કર જેડ રે. ઝૂલે ૧ ... ૨ . ૩ 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ (૭) મેરલીવિષયક પદો ( ૭૪-૮૧ ) ૧ ૨ આવે આવે રે નંદલાલ ! રંગભેર આને મને તમ સંગે ઊપને આણંદ, રંગભેર આવે ને (ટેક) આ સભા તમારી સી કવું, મુખે કહી નવ જાય રે, સાંમલી આ તારા દરસન થકી રે, એક પલક જુગ વિહી જાય છે. રંગભેર આવે ને દરસન વીના દઆલજી ! મને ઘરમાં ના મલે સુખ રે, સાંમલીઆનું મુખડું જોતાં, જાએ તરસ ને ભુખ રે. રંગભેર આવે ને જલ જમનાને ત્રઠ રે, હરી વાતા વેણ રસાલ રે; [ • • • ], ગોપીજન જમ તમ જાઅ રે. રંગભેર આવે ને અવલાં પિરા હેણાં, ને અવલાં સજા શણગાર રે ,, બાજુ તે બંધ કેટમાં રે, ને ગોપી હાથે બાંધી હાર રે. રંગભેર આવે ને અલબેલે તાં વાઅ વાંસલી, ને ગોપીજન ગાઅ તાંહાં ગીત રે, નરસીઆના સાંમી સાથે, પુરણ બાંધી પ્રીત રે. રંગભેર આવે ને ૩ કે ! ૭૫ ઊભે રહેને રે ગોવાલિયા, તારી મેરલી મીઠી વાય, છેલ છબીલા નંદના તું તે, ગીત મધુરાં ગાય]. ઊ૧ એવા નગણ ન થાઈએ નાથજી, તમને નંદબાબાની આણ મધુરી–સી વાય મોરલી તે, આપું મઈનાં દાણ. ઊભેર 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત રાજની ચાલ ચતુરાં જેઈને, મારાં નેનાં નિરમલ થાય; નાચી દેખાડે નાથજી, મારાં ભવનાં પાતક જાય. ઊ૩ કામણ-મણ તારા દિલમાં ભરીઆ, આખડીમાં છે ત્ર; વસ કીધી વ્રજ-વનિતા, એવા કયાં સિંખ્યા થા મંત્ર ? ઊભે૪ મારા સંમ જે મુને સીખવે, તમે જાણે સવે પિર; સાંઝ સવારે સાંમલા, તમે આવજે મારે ઘેર. ઊભે...૫ તું તે નંદ તણે નાનડિયે, ને કાનજી તારું નામ, દાણ લીધાને ખય કરે છે, આવજે ગોકુલ ગામ. ઊભેદ રાજનું મુખ દીઠડે સુખ ઉપજે, તમે ઘણી રાખે છે મેર; નરસૈના સ્વામી સામલા તમે કરે લીલાલેર. ઊભે....૭ ૭૬ તારી મોરલીએ મંન મેહું રે, વંદરાવન મોરલીવાળા; મેં તે ઘરનાં કામ છે રે, ” ” હું તે દેતાં દેણું ભુલી રે, » મેં તે પ્રેમે વાંછડાં ધવડાવાં રે, હું તે જમનાં ગઈ'તી પાંણી રે, તારું મુખ હું જોઈ જોઈ કુલી રે, મેં તે અવળાં આભરણ હોડાં રે, મેં તે માંથે છેડે મેલે રે, કાનુડો કાળે ને ગાળે રે, મુને કાંઈ એક કામણ કીધાં રે, મારાં ચત હરી માની લીધાં રે, મેં તે રેતાં જ બાળ મેલાં રે, ” મેં તે ધાવતાં બાળ વઠા રે, ” માં મેતા નરશીઆઈઆને શમી રે, ” 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ મેરલીવિષયક પદ [ રાગ : પ્રભાત ] નંદના કુંવર અલબેલા તાહારું મુખ જેવાને આવી રે, પકવાન મીઠાઈ (ને વળી) મેવા, તાહારે કાજે લાવી રે; નંદના કુંવર -૧ અડધી રાતે વેણુ વગાડી (તે), માહારે મંદરીએ શંભલાઈ રે; કામકાજ ઘરધંધે મુકી, આતુર થઈને આવી રે, નંદના કુંવર.. ૨ જેઠ-જેઠાણું દીઅર માહારે; સાચુડી ઘેર બીજે રે, નરસૈઈચા સ્વામી સંગ રમતા, સદા હરીરસ પીજે રે. નંદના કુંવર.૩ મારા વાલાના વનમાંહાં, વાગે રૂડી વાંસલડી; હું તે ઘેલી ફરું ઘરમાંહી, કાને દીધ સાંકલડી. (ટેક) બેડુ વીના જલ ભરવા રે ગઈ'તી, ને સીર મેલી ઊઢાં; ગજ ગજ લગ [...] વલગી, બેડીલાની સુધબુધ ભુલી રે. વાગે..૧ દુર્ણ મેલી ગૌઊ દેવા રે બેઠી, ને સરિ ભીજાણું નવ જાણું રે, વાછરૂવાને ભરૂસે રે મેં તે, બાલક બાંધાં તાણું રે. વાગે....૨ તાવાં ઘીઈ તકરમાં રેડાં, ને દુધમાં રેડાં પાણી રે, નેતરૂ લઈ નાવલીઓ બાંધે, ઘરને થાંભલે જાણું રે. - વાગે....૩ સાકર મેલી મેં તે સાક વઘારાં, ને મેદીક મરચાં ભેલી રે, રઈ કરતાં પ્રેમરસ ભુલી, સુઠ સેવૈયા મેલી રે. - વાગે...૪ સાસુ કે વજને વંતર વલગુ, ઝખત દેખાવા રે, દીકરીયા કે ભાભીને બાંધીને, સાહકડે (2) સંમ ભાવું () રે. વાગે પાડેસણ કે એની પર હું જાણુને, ર વંદરાવન રાસ રે, મોરલી વગાડે પેલે નંદન નિંદ], મેરલીમાં ચીત જાસ રે વાગે 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત સેરી વાલવી ભુગલ ભીડવીને, મારે વાલે વંદરાવન જા રે; ભલે મલે મેતા નરસીને સામી, ગોપીઓને આણંદ થાઅ રે. - વાગે૭ ૭૯ [ રાગ : ગરબી ] રંગભીના રંગની રેલ છે, રંગીલાજી !; મારા અલબીલા લાલ છે, રસની જાણે છે રીતડી, પાતલીયા તમથી પ્રિતડી, ,, તારું છોગું ચિત ખુતી યું, મુખ દેખી સુખ મારું ગયું, તારી મોરલીને નાદે કરી, સરવ મોહ પમાડી શું હરી? તારી મોરલીમાં જાદુ ઘણું, તાંયાં મન અબલાતણું, નરસી મેતે કે વાલ વધારિયે, પ્રિતમજી સેજ પધારિયે, વજાડી વાંસડલી વનમાં રે, કે ચટપટી લાગી છે તનમાં રે. સુણી સુણી આતુર અતિ થાઉં રે; કે જાણી હું તે સરવ મેલી જાઉં રે. ચાલી હુ તે ઘરધંધે મેલી રે, કે ઘરને ઠેરાવી ઘેલી રે. જોયા મેં વાલાને જારે રે, કે તનડું ટાઢું ટ્યુ તારે રે. માવાની મેરલીમાં માઈ રે, કે કુલની મરજાદા ઈ રે. નસી મેતે કે થે છે રંગરેલું રે, હવે કેમ મોહનને મેલું રે. 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ મોરલીવિષયક પદ સામેલી આ તઝ સાથે રમતાં, સંસારડાની સુધ ટલી; દેવકીનંદન કંહનેઆને, નયણ નહાલું રે વલી વલી. - સાંમલીઆ....૧ સરદપુનમની રાત અજવાલી, વીઠલે વા વેણ રલી; આપ પે શગાર કરીને, ચત્રભુજ ચરણે જેય મલી. સાંમલીઆ... ૨ પુરવ પુન્ય કરી હરી પામી, ચરણ-સરંજન મેહેલ હતી; નરસૈયાચા સ્વામી સંગ રમતાં, ગર્ભવાસના દર પલી. સાંમલીઆ...૩ 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ (૮૨-૧૩૦) અલ્યા ! કેમ વાર્યું નથી કરતે રે; કે કેઈની લાજ નથી ધરતો રે. ધાયું છે શું તારા મનમાં રે, રેકીને ઊભે છે વનમાં રે. એકલડી જાણે તે મુજને રે, સીખામણ આપીસ હું તુજને રે. મુજમાં નૈ તારું ફાવે રે, જશેદાને કે જે પરણવે રે. પરણી એક પિતાની કરીયે રે; બીજીને કેડે નવ ફરીયે રે, નરસી મેતે કે સાચું બતાવે; પરણ્યા વિના પાર નૈ આવે છે, આંગણુએ મનહર રે, મોરલી વાઈ ગએ રે, હવે કેમ જીવું રે મારી માય, કાળજને છેટું રે કપટી કાંહાનુડે રે, તે તે મુને સાલે હઈડે માંહ. આંગણીએ...૧ અમે તે અમારે રે મંદિર ઊભલાં રે, વાટડીએ જાતાં દીઠે કહાંન; મીટને મેળાવે રે સખી માહારે તાંહાં હવે રે, વાલે માહારે કરી નઈણાની સાન. આંગણીએ...૨ જીવણજી તે જાતાં રે, અમે શું ન ગ રે, રહો રહાં ગાત્ર ગળવા કાજ; ભાળ તે બતાવે કઈ ભૂદર તણી રે, હવે હું તે કહું છું મૂકી લાજ, આંગણીએ...૩ 2010_05 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૧. આંગણીએ.. ૪ શૃંગારનાં પદ વંદરાંચન શોધું રે સહીએર સહુ મળી રે, જેઉં જેઉં જલ જમુનાનું તીર; શામાને સંઘતે રે, સરવ સાહેલડી રે, નઈણે ભરી ભરી આવે નીર. જમુનાને તીરે રે, ગૌધન ચારતા રે, વાલે રમે ગોવાળીઆની સાથ; મુગટ બિરાજે રે, માથે મેરપીછ રે, સુંદર મોરલી હરિને હાથ. સુધબુધ ભૂલી રે, ત્રિકમ તમ વિના રે, સાંભળીને બાળપણને સનેહ; નિરગુણગાર સજન શું કરું રે, રંગે રમાડીને] દીધું છે. મનને મેળાપી રે, સખી મુને મેળવે રે, ત્રીજ – વીનતા કે આધાર; નરશઆ સ્વામી રે, જે આવી મળે રે, કરી રાખ્યું હઈડા છે કે હાર. આંગણુએ...૫ આંગણીએ આંગણુએ.... ૭ આ કેણ આવ્યું રે, માહારે આંગણે રે, નહીં રે ઉઘાડું હું દ્વાર; જાઓ જ્યાંથી આવ્યા રે પ્રભુજી ત્યાંહાં, જ્યાંહાં તમે કીધલા હાય વિહાર કુસુમચી એજ્યા રે, આ સજ(?) સુની રહી છે, બોલડી શે દીધે તે મુજ હાધ્ય; કઈ રે ભામનેયે રે, તમને બોલાવ્યા રે, સાચું તમે મને રે, માહારી સાધ્ય.” “દ્વાર ઊઘાડે રે, ઉત્તર દીજીયે રે, માહારે તુજ સમી નહી કેય, નીંદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે, સુંદરી તું મને વિમાંશી જય.” 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત પાલવડે તે સાહી રે, પાસે તેડીયા રે, પ્રેમેં લીધા રુદિયા સાથ્ય, નરસિંહાચા સ્વામી રે, આજ ભલે મળ્યા રે, વેહ ઘણેને છેડી રાત્ય ૮૫ [ રાગ • મૈરવ ] આજ હું સ્વપનામાં ઝબકીને જાગી, જાણું માહારા વહાલાજીને કંઠડે રે લાગી. અતી રંગ કીધે વાહાલે, અધરરસ પીધે; સેજ પરથી વાહાલાજીને ઊપર લીધે. સખી રે સમાણી, માહારું સ્વપનું વિચારે; નરસિંહા સ્વામી, માહારે મંદિર પધારે. આજ....૧ આજ...૨ આજ...૩ આજ.૪ [રાગ : ..] આજ તાહારી શેભા સાંમલે, મુજ આગલ ગાઈ; શણગાર સુધનતા જોઈ વલી, કે હું ધ્યાને ધ્યાઈ, મેડીએ ચડી શીશ હલાવતી, કેશ તણી રે વડાઈ, કુલે ભર્યો રે અંબોડલે, સુગધે છકાઈ. તાંહાંથી ઉગ્ર રસ ઉપને, રસે છબછબતી ચાલી; કંચન માંહેથી કલંક દઈ, વદન વાયૂ છે સેલી. અંજન-રેખા આંખડી અરીસે કીધી; ત્રિલેવન – શેભા નયણમાં મરજાદા દીધી. તિલક – રેખા પ્રગમદતણું, કરી રહી છે સોહાગી, આંગણે ગગન-શશિ નિરખીને, ગ્રહેવા ડોલવા લાગી. ભૂષણ નાનાવિધ તણાં, થાળ ભરી દસવીસ, મન ભાવે તે પહેરીએ, સખી ઘે આશીશ. વસન ઉપર વસન ઉઢાઢીયુ, દયા કીધી બ્રહ્માંડ નહીં તે તેને [ .. ... ... ... ] એક સખી સન્મુખ રહી, બીડી વાલી ખવરાવે, ચટકે અધિક રસ ઉપજે, તનમન જીવયા રે. ભણે નારસિહો બહુ, ભલે વાધ્યો છે રંગ; 1 - - - - - - - - ] આજ....૫ * અાજ, ૬ આજ...૭ આજ...૮ આજ...૯ 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ [રાગ : : દેવગંધાર ] આજ મહારે આનંદની હેલી રે, નઊતમ દેહે (યા) માહાર નાથજી પધારા, મુખ દીઠડે થઈ ઘેલી રે. તરીઆ તેરણ દુવારે બંધાવુ, પહેરુ નઊતમ ચલી રે, કુંકુમ કેશર ને કૃષ્ણગર, છાંટીસું રંગભર શેરી રે. ..૨ સનાથ(ન) કીધાં શામલીએ વાહાલે, મન ઘણા રે દીધાં મેંઘાં રે; નરશઈચા સ્વામી સંગ રમતા, સુખડાં કીધાં સેંઘા રે ...૩ આઈવાં આસ ભર રે, વાલાજી! અમે આવાં આસ ભરાં રે, વીધાઓ મન મહીં રે, મેહનજી ! ; ; ; ; તારી મેરલીએ મન મા રે વાલાજી ,, , , , સુતને રે મેલી, અમે પતિને રે મેલી, મેલી કુલમરજાદ માતતાતને વીસરા મેહનજી ! તે સામ તમારે કાજે રે. વાલાજી.. એવાં વચન સુણુને હરી હસીઆ, આપણે રમસું જેરાર; મોટા રે કુલની તમે માનુની, પુરુ તારા મનડાંની આસ રે.. વાલાજી... સુંદર રજની સરદપુનમની, ને સુંદર આ માસ, નરસીઆના સાંમીની સંગે રમતાં તે રજની હવી ખટમાસ રે વાલાજી. [ રાગ કે રે ] આવા મીઠડલા સ્મા બોલ બેલે, અબેલડે બોલાવે રે; કાંઈક મીટ રદીયા મહિ જાણે, મૂછ મદન જગાડે છે. બાવા 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત મેં જાણ્યું હવણાં નહિં બેલું, વાતલડી પ્રીયા પેલી રે; કંદરપ કેટ કલેવર સુંદર, નિરખતડી થે ઘેલી રે. ક્ષણ એક રહી ન સકુ રુસણલે, મનમથ મદે માન રે; નરસૈવાચા સ્વામી સંગ રમતાં, પી કેડે ચતુર-સુજાણ રે. આવા...૨ આવી૩ co. એક વાત કહું વાલાની રે, ચિત દઈ સાંભલ સાહેલિ! લટકાલા નંદલાલાની રે, એ છે સાંભળવા જેવી રે, સુણી અંતર ધારી લેવી રે, એક વાત અલેકિક રુડિ રે, એને પંચ મ જાણે કુડિ રે, એવું ચરિત્ર કર્યું વનમાલી રે, હું કછુ નેણે ભાલી રે, મેં નતમ કૌતુક જોયું રે, જેતામું ચિત મારું માથું રે, નરસિ મેતે કહે ગપિ સાથે રે, ,, કીધે ખ્યાલ અલેકિક નાથ રે, , એરા આવે! શું જાવે છે રીસમાં જે; પુરા નથી થઆ પચીસમાં જો. તારે આવડે તે એ છે આંબળે ; જેનાં તેના કરતાં તમે [ તારી પિળના ઠગારા લેક છે જે; પરભુ પ્રીતડીને જાણનારા કેક છે જે, પરભુ પીરીત કરીને હું જાવ છો જે; કાલે કાલ ને આજ સુ વાવ છે જે. ઘણું ઘણું ખેલ છે [ ] જે; વાત મને નરસીઆના નાથની જે. 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ ૯૨ રે. આરા આવાને સુંદર સાંમ ! પુછું એક વાતડી રે; હીયડાની પુરે હામ, કરે . મારી છાતડી સરવ જાણીને થાએ અજાણ, પુછુ એક વાતડી રે; છે આણુની એલખાંણુ ડરે મારી છાતડી રે. આવી કરે। અલૌકિક ખ્યાલ, પુષ્ટુ' એક વાડી રે; રુડા લટકાં દેખુ લાલ ! ઠરે મારી તમે જાએમાં બીજે ઘેર, પુછુ એક કરો આવીને લીલાલેર, ઠરે મારી આજ રાતાં થયા છે નેણુ, પુછું એક વાલા મેલેાને સુદર વેણુ, ઠંરે છાતડી રે. મારી વાતડી રે; છાતડી રે. વાતડી રે; છાતડી રે. પેરા કેશરીયા શરપાવ, પુછુ. એક વાતડી રે; નિત નરસી મેતાના નાથ ! ઠરે મારી છાતડી રે. ૩ [રાગ ઃ રામગ્રી ] કાંમણુ તે જમલાં, જેણે મારે વાલેાજી વસ થાયે રે; ચેાગ જગન જપ તપે વસ નાવે, તે કાંમણુ ઉપર રીઝે રે, કાંમણું....... કાંમણુનૂ' કારણ સલું, જો કાંમણુ કરિ જાણે રે; અનેક ઉપાય કરે જોરે, બીજા તા અવર વસે' કસ નાવે રે. કાંમણુ........ કાંમણુ છે નારીનાં રે નયણાં, મેાહન કીકી માડું રે; નરસૈયાચા સ્વાંમી કાંમણને વસ, જેને નિગમ નૈતિનેતિ ગાયે રે, કાંમણુ......... _2010_05 ૯૪ (રાગ : રામગ્રી ) ભામ્યનીચે ભૂલવિયે, કાંડાંન ! તૂને ડાહ્યોડમરા [ ચતુર સુ ]જા'ણુ રે; વશ થાવું, તૂ કહે તા કહેને તુહને વેચે મૈણાંને માણુ ૧ 3 * ૪૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત વાહાલા, મે* તુહુને વાર્યાં મહારા મ કરી આપ વખાંણુ રે; બ્ર તાહારા ચ'ચલ દેખી સિથલ થયા સુરીનર મુનીને... ' સંપૂરણ, પૂરશ પૂરણ પરમાંણ ૐ; નારૌહીયાચા સ્વાંમી મેં તુહુને જાણ્યા, તૂ. તા વિજ જુવતીના પ્રાંણુ રે. લાલાંણાં, સધા સારે. ૯૫ [ રાગ : દારા ] કુબજાને કહેજો રે, ઓધવ એટલું રે. હરિ હીરા આવા ૨ે તાહારે હાથ; જતન કરીને રે, પ્રભુજીને જાળવજે રે, માનજે શિખામણની વાત. ઝાઝો ન જગાડીશ રે, જાદવરાએને રે, હરનું છે સુકામળ અંગ; શેજ તું શમારજે પ્રભુની ફૂલડે રે, નીત નીત ધરજે નવલા રંગ. પ્રભાતે ઊઠીને રે, પ્રભુને તું પૂછજે રે, વાલાને છે મહી-માખણની ટેવ; જે જે જોઈ એ રે, પ્રભુજીની સેવમાં રે, તે તે આણી આપજે તતખેવ. શિવ ને વિર’ચી રે, માહાટા માહા મુનિ રે, હિરના નવ લેહે કોઈ પાર; ઝાઝો ને આશકા (રે), ગેરી કરવા નહી' રે, મનમે ના આણીશ []હુકાર. કસની દાસી રે, પેલી કુબજા રે, તહેના શામળિયા ભરથાર, નરશઈઆચે સ્વામી રે,તાંહાં રંગ રમે રે, માઈ પ્રીતે પધારા મારાર. _2010_05 ૩ કુબજાને...૧ કુબજાને....૨ કુખજાને... ૩ કુબજાને....૪ કુબજાને...પ Page #76 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ ૪૭ ૧ [ રાગ : પ્રભાતિ ]. કણ પુને કરી, નાર્ય હું અવતરી, અક્ષત મુંકા માત્ર ભણી માથે. જમુના જલ ગાગરડી ભરાવે, માથા ઉપર મેહેલાવે; કેર કરાડ ઊંચે ચડતાં, બલ કરી બાંહેડી ઝલાવે. ગાય દેહરાવે, ગાગરડી ઝલાવે, વલી ઘર લગી સાથે તેડે; અડધે બેલે બોલવા આવે, કાનજી તારે કેડે. કોઈક વેલા એની પાસે, લાંબી વેણી ગુંથા. રુચિર સીંદુર શું માંગ ભરાવે, લિલવટ ટીલડી સહવરાવે. . ગેરું બદન, ગલેલાં સરખું, તેહને ઉખટણું કરાવે; વદન ૫ખાલી એની પાસે, ફરી ફરીને લેહરાવરાવે. કઈ વેલા એહના ખેલામાં, સંગ મલીને પિઢે; પહેરું પીતાંબર એહનું લેઈને, તું ઉર ઊપર ઓઢે. આવ ભાવ એ તે કરે રે ઘણેરા, તું તે લબકા તેડે; એહના અંગ ઉપર અંગ મેડી, અલવેશું આલસ મેડે. મશેમશે એહને કરથી લઈને, વાંસલડીને વજાડે એહના સુર શું સુર મેલીને, એ સાથે ગવરાવે. નાગરવેલ બીડી નવ ચાવે, એ પાસે ગવરાવે; અધર અમૃત રસપાન કરાવી, મુખથી બીડી બદલાવે. [. ] ઓલું રમકડું કીધું, મરકટ પર નચાવે, નરસિંહા સ્વામી છે રે ઢલકણે, વિણ તેડે ઘેર આવે. ' બેડે...(ટેક) ૯૭ ગીરનારી બાબા! બેડે મારે ભાર ઘણે નંદલાલ ! વાતે કેમ કરીએ. સરવ સેનાને મારે સાર ઘડો, હાથ સોનાની ઝારી; રાધાજી પાણીરાં નીકળાં સોળ વરસની નારી રે. વાતે કેમ કરીએ-૧ 2010_05 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વાતે કેમ કરીએ....૨ નરસિંહ મહેતા કૃત લટકેથી આવું હું; લટકેથી જાવું, લટકામાં સમજાવું રે; એક ગડી તમે ઉભા રેજે, બેડે મેલી પાછી આવું. એક ઠેકાણું તમને બતાવું, તાં જઈ ઉભા રેજે, મનતનની આપે વાત કરીશું, મારા જેબનીને રસ લેજે. સરવ સેનાને મારે પાવ જ ટેડે, હાથ સેનાને ચુડે; ભલે મળે મેતા નરસીને સામે, સાંમલીએ વર રડે વાતે કેમ કરીએ....૩ વાતે કેમ કરીએ...૪ ગોરી૧ [ રાગ : આશાવરી ] ગોરી તાહારે લટકે ચટકે લાગે, તેણુ મંન મેહુ મહી ફરે, ભમર-કટાક્ષ ચપલ ગતી ચીત, રૂદઆથી નવ વશરું રે. નાકે ફૂલી ઘુઘટપટ શેહે, મરકલડે મન મોહે રે; વદન જોઈને વિરચી વગુતા, કરી કરી ઘડી છે ચંદ રે. આ જે અનોપમ અબલા એહેવી, ત્રીભવનમાં નહી દીઠી રે; નેત્રકમલમાં વાત કરી તે, તે રૂદઆકમલમાં બેઠી છે. ખેણુ એકમાં વાલે વશ કીધે, શ્રી બ્રીખભાન – કુમારી રે; નવરંગ નેહ નંદનંદન સું, નરસેઈએ જાએ બલીહારી રે. ગરી-૨ ગોરી૩ ગરી...૪ 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ ઘણે ..૧ [ રાગ કેદારે ] ઘણે ઘણે દાડે વાલે મંદિર પધારિયા, હવે મન કરિ રહે હેઠું રે; સગુણ સાંમલીયે સહેજે પામી, દેહેલા દિન સે વેઠું રે. વાલા માહારા સાર કીધી,તમે સમરથ સ્વામી, આવેલા અંતરજામી રે; પ્રેમ ધરિ મેરે મંદિર પધાર્યા, થિર થૈ રહ્યો બેઉ નામી રે. વાલા માહારા ખટદશ રૂપ સજી સુખ આપ્યું, ફુલડે સેજ સમારે રે, નાનાવિધના ભાગ સમરઘું, તન મન ઉપર વારુ રે. વાલા માહારા મનડામાં ચિતડામાં ને'તુ તે, પ્રેમેં આનંદ પામી રે; અણુચિતવ્યું આલિંગન લીધું મિલે મેતા નરસી સ્વામી રે. ઘણે........૨ ઘણે....૩ ઘણે ....૪ - ૧૦૦ મલવા કાજે મેહનને; ચાલી જુવતી–જુથ મલીને, ર મુખ પર રંગ ઢલીને, તે મિશ પાણી ભરવાનું રે, માંઈ કામ બીજુ કરવાનું રે, મેલી કુંભ અને પમ માંથે રે, ચાલી તાલી દેતી હાથે રે, મન મેહનને રંગે માતી રે, ગે મંગલ ગાતી ગાતી રે, જ્યાં બેઠા'તા મેરારિ રે, ત્યાં પિતી સરવે નારી રે, રઈ ચરણે માથાં નામી રે, ભેટયા નરસિ મેતાનો સ્વામી રે, 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૧૦૧ [ ગ : ભરવો. છાને માને આ કાં[હાન] પાછલી રે રાત્યે, મુરલીમાં ભેરવ ગાયે જાગીને પ્રભાત્યે. સમ ખાઈ સુતી ઉતી, નહી બેલું હરી સાચેં; દ્વાર ઉઘાડા પાય લાગી, મુરલીને નાં. શાં તપ કીધાં ઉતાં, આહીરડાંની જાયેં, નરસિંહાએ સ્વામી મહ્યો, અબલાની વાર્યો. ૧૦૨ [ રાગ : કેદારો ] જે જાઓ તે સરવે જાઓ, અમે નહી આવીએ રે; રૂદીઆભીતર વેધીલે રે, કામબાણ ઉર વાએ રે. જે જાઓ..... ૧ એવા સુંદર મુખને મરકલડે, જલહલતા ગાલ ગેરા રે; રહી ન સકું વણદીઠડલે રે, ચીત ચારીલાં મરાં રે. - જે જાઓ . ૨ મારા હાથ ન હાલે ને પગ ન ચાલે, સરવ અંગે જૈ લુલી રે; નરસૈઆ સાંમી ભલે મલીઓ સંસારનુ સુખ ભુલી રે. જે જાઓ ૩ ૧૦૩ [ રાગ : કેદારે ] જેઓ જેઓ રે જાદવરાએ જેઓ રે, હારે અલા ! હાર હૈને કહાં ખેઓ રે. જોઓ.... (ટેક) તું તે કહી સખી સંગે મહેઓ રે, કેણુ છબીલીએ તને એ રે, જેઓ..૧ કાંહાં ખુચે છે નથને ડાંડે રે, તું તે ધઊ ફાટીને થઓ આડે રે, એવી ધુરત–વદ્યાને છોડે રે. જાઓ.૨ 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ તું તે નટ થઈને નાચો રે, તું તો જાચક થઈને નાચે રે; હાવે કેમ કેવાઈશ સાચે રે. જેએ................૩ તાહારો અધુર દીસે રંગ રાતે રે, તું તે કેણ સખી સંગ માતે રે, તારા ગુણ નરશઈએ ગાતે રે. જો ... ... ૪ ૧૦૪ તમે (...) ના થાઓ માહારા વાલા, ભીડ થશે ભારી; તમ સંગાતે બાથે વઢવા, સેઢી છે વ્રજનારી. તમે .૧ અખીલ ગુલાલના ખેલા ઝોલા, કેસરે ભરાં રે કાલા; ઓ આવે ઉધાડાં ગાતી, શાંમાનાં [ ટોલે ] ટોલાં. તમે ....૨ અબીલગુલાલનાં જુધ મંડાણું, જુઝે [બહુ] નરનારી; નરૈશઈઆચા સ્વામી સંગ રમતાં, ત્રીભવન હું બલહારી. તમે...૩ ૧૦૫ : તમે નૈ કે, પણ હું જાણું રે, તમારું મન ત્યાં લેભાણું રે. પડ્યું આવી તે સાથે પાનું રે, છપાડયું કેમ કરી જે છાનું રે. તમારે તે સાથે સાજુ રે જણાય છે, નયણમેં કાલ રેશ તે સારુ. તે સારુ વેણુ વનફૂલ હૈ આવે રે, કે ગુંથી ગુંથી ગજરા પિરાવે રે, કુડું કુડું અમ આગે છે રે; રાતડલી તે પાસે રોડ છે રે. નરસિ મેતે કે સાચુ વાલા રે, ચતુરાઈ મ કરે નંદલાલા રે. 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત તમે શાંમલીઆજ સખના રહે રે, શાને કરે [] ચાળ; વેગલે વાહાલા વલગીસ માં, માહારી ત્રુટશે માલા. તમે શામલીઆજી...૧ કાલ કસુંબા સાડી પહેરી, તેને તે કીધી કટકા લગન લેઈ પ્રણાવા દે, એ રીતના શેહે લટકાં. તમે શામલીઆજી.૨ વલગતાં ઝુમતાં વેણ વછૂટી, લાઈ [ોંધીચલી; નરસૈઈચા સ્વાતી સંગે રમતાં, હાવાં થઈએ દાજી (૨). તમે શામલીઆજી...૩ ૧૭. તાહારી ખુણાલી અણીઆલી આંખે, તૂ મુઝ સામુ મા જે એશ રે, અમે તારૂણું છઉ તતપરશાલી, તૂ અમારું] મંન મહેશ રે. તાહારી...૧ સુખદેવ ને સનકાદિક સરખા, તાહારે કઈ પાર ન પેખે રે, અંત્રીકથીઈ ઉમઆવર દેખે, તાહારી લીલા તે અંણલેખે રે. તાહારી..૨ માહાદેવજી[ઓ] મનમથ બોલે, તે અમને સંતાપે પાપી રે, નરઈઆચા સમી ભગતવછલ હરી, વિશ્વ વિખે રહે વાપી રે. તાહારી૩ ૧૦૮ (રાગ : રામગ્રી] તુ કેણ સાથે વાત કરીશ વીઠલા, અમે સુ અબેલડા લેઈને બેઠે; એ રૂપ ને રંગરસે સઉ દાખડે, તૂ હેશભરી નારી તુ નાશી પડે. 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શૃંગારનાં પદ લાભ કાડી શકે એહમાં લાડકા, – લાખ ડાહ પંણ નેટ છે; એ કામની વીના એ કેણુ રાખશે, તારી લટપટી પાઘને લળી તેરે. એ કંચૂકી પેરીને કાં રે આઈ, તું રે પરમ પૂરણકામી, એવાવ તારી રેખે બ્રીજમાંહાં વિસ્તરે, કાંઈ નવું કરે બહુ રે નાંમી. એ આંણે અવસર તૂ ચેત ચતુર થઈ, કાંઈ ચડતું છે [૨] બેહ કેરૂ નશૈઓ રંક કેહે રંગે રમી હલા, હરખનાં મરકલાં હું રે હોરું. ૧૦૮ [ રાગ : ગરબી ] પાલવ મેલો રે શામલીઆ, મને રેકી રહા સૌ મેં પાતલીઆ મારે હાર હઈઆને છુટે, મારી મેહનમાલા ટુટે, તમે મુકે હમારે હાથ, મારે જાએ સહીએરને સાથ. મારે જાવું છે બ્રીજની વાટે, મને રોકી રહા શા માટે. ઘેર કંથ હમારે કેશે, મારી નણદી મેહણા દેશે, કેહે નરસંઈઓ કર જોડી, નાખે મારા કરમના બંધ છેડી. ૧૧૦ [ રાગ : પ્રભાતી ] પિર દીએ ઊઠી રે કાનડ બારણે ટેરે, જાગે રે જાગે ગેપી કહી હેરણ હેરે. વલેણાં લેવા, ભાઈ રે ગેપી, ચઉદ ભવનના નાથે, પ્રીતે લજ્યારે પી. પાલવ..૧ પાલવ..૨ પાલવ...૩ પાલવ, ૪ , પાલવ ૫ 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નરસિંહ મહેતા કૃત નવરા રે નરહરજી! તમને કામ નહી બીજુ; અણબેલાવ્યા આવે, વલગાશે જોઈ શીજુ (ઈ. ઉરના આધાર, આવે તે આલીઘન દીજે, નરસહીના પ્રભુ સંગે રમતાં, અમૃતરસ પીજે. ૧૧૧ બાઈ મને લાંછન રે લાગુ, મારું મન મોહનજી સું બાંધુ. ટેક એક સમે જમના જલ જાતાં, મારગ માંહે મેલીઓ; સાન કરીને સરવસ લીધુ, આવી રૂદીઆ સું મલીએ ૧ નણદી આવી આન્ય ચડાવી, સાસુજી જિમતિમ કેહેતાં; દુરીજન દેખતાં વાત વધારી, સુ કરીએ શમતા. ૨ કહેનારા કહેજે રે નીત નીત, શામલીઆ (છે] વહાલે; નરશઆ સ્વામી છેલછબીલે, માહારે ઉર ઉપર માહા. ૩ ૧૧૨ [રાગ : ભૈરવ ] ભલે પધાર્યા કાંહોન વાટડી જતાં. (ટેક) ઝાંઝરના ઝણકારા વાગે, શીતના સણકાર રે, આવે ભણકારા માહારી રાત્ય ગઈ રેતાં. મેરલીમાં ગાયું મારાં ઘરમાં સંભળાયું રે, વ્યાંહાણ રે વાયુ મુંને આંસુડાં લેહતાં. તપે છે માહારા પ્રાણઆધાર શેયડી(); એલખે હઈડાને હાર દીઠે તે પરતાં. વાયદો કીધે'તે સાઝે ગાવડી દેહતાં રે; નરસિંહાએ સામી આ વેલેણું વલેતાં. ૧૧૩ (રાગ : પંચમ ] ભલેને પધાર્યા રે સૂર ઉગતે રે, જાઓ જયાંહાંથી આવ્યા તેહને ઘેય; સખીયે હશે રે જે નિજ ઘામની રે, તે તે કરશે તમારી પિય. 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ ૫૫ ક્ષોભના શું પામે રે? મુજ સાંહાંસુ જુઓ રે, કોહેને રંગ તણી જે રીત્ય; શીથલ થયા છે જે અતિ ઉજાગરે, મ(ન) નિભાવી પૂર્વ જન્મની પ્રીત્ય. પેચ સંભાલે રે વાહાલા પાઘના રે, ભાલે અલતાનાં એ એધાણ, શીશ નમાવે રે, શું સમઝી કરી રે, તપે કહાવીને ચતુર સુજાણ સમ શાખાઓ રે ? સાચું ન માનીયે રે, અદભુત સુખ તણું દાતાર નથી ય રહ્યા છો રે, તમે હીક રાતડી રે, સોહે વિન પહેર્યું કામ હાર? સાચા સમ ખાઓ રે, આવે મહારી સેજડી , લંપટ નીલજને શી લાજ? નરસિંહાચા સ્વામી રે, રંગની રેલડી રે, રમતાં સરીયાં સઘલાં કાજ. ૧૧૪ મનની તે આંટી મેલિયે, મરમાલાજી ! ખાતે એકાંતે ખેલિયે. મેં સેજ બિછાઈ સજ કરી, આવે તે આરત છે ખરી. સણગાર સજ્યા તમ કારણે, વાલમ આવે જાઉં વારણે, રમિયે તે રંગભર રાતડી, વલી રસની કરિયે વાતડી. આલિંગન ચુંબન લીજિયે, કરી પ્રેમ અધરરસ પીજિયે. નરસીમેતાની અરજી સાંભલે, [તમે] આવીને એકાંતે મલે. ૧૧૫ મારે તમથી બાંધી પ્રીત, નટવર નંદના રે; ગુલતાન થઈ તારે ગીત, મેતાવણ ફંકના રે. 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત કરું તને મારું કુરબાન, નટવર નંદના રે, તમ ઉપર જીવન પ્રાણ, મેટાવણ કુંદના રે. કીધે જગ વેરી તમ કાજ, નટવર નંદના રે, મેં તે લેકની મેલી લાજ, મેટાવણ કુંદના રે, તમે કાજે સજ્યા સણગાર, નટવર નંદના રે, આ મંદિરિયે મેરાર, મેટાવણ કુંદના રે. લાગે રસિયા તારે રંગ, નટવર નંદના રે; મારે આનંદ વધે અંગ, મેટાવણ કુંદના રે. તમથી જોડ બની જગદીશ, નટવર નંદના રે, છે નરસીમેતાના ઈશ, મેટાવણ કુંદના રે. [ રાગ : રામકલી ] ને જાવા દે જાદવા, ભીડીને વળગીશ માં, ભીડતાં માહારું અંગ દુખે, મુને ભીડતાં ભુદરા, રાખડી ખુંચશે, ચુંબ માં ચંપલાં અધર મુખે. અમે રે આહેરડી, લા(ડ)ગત ઘેલડી, તૂ' વળગ મા, છાસની છાક આવે, તું જાણતી નારને, પૂછ ગોવાલીઆ, હીંડળ ચડા વના, હાથ ના આવે, એ રતી વીના રંગ નહીં, શમે વીના સુખ નહી, નેહ વીના રંગ તે લુ લાગે, નરસૈઈઆચા શમી, છેડે આડે હવે, કર જોડી માંનુની માન માંગે. [ રાગ : દેવગંધાર] મહા રે, માડી રે ! મનડા મહા રે માડી; કામ ક્રોધને કાંકરડે રે નાખી દે કહાડી. વેણુ વજાડી વહાલે વાકુળ કીધાં, ગંદાવન દાહાડી દુહાડી, મુખડું જોતાં માહે ઘણું લાગે, પ્રીત થઈ ઘાડી રે. 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ ૫૭. તાહારે મોર મુગટ પીતાંબર, માહારે તે સાડી રે; નરશઈઆચા સ્વામી સંગ રમતા, જેમ કુલી ફૂલવાડી રે, ૩ GJ [ રાગઃ પંચમ ]. રાતડીયાં રમીને રે ક્યાંથી આવીયા રે; બલવંત બારણું માં ઠેલ્ય, રીસડલી ચઢે રે કાન તુંને કાં ઘણું રે, જાઓ જ્યહાં કીધી હોય રંગની રોલ્ય. રાતાં નઈશું રે અતિ નિદ્રાયુ રે, રાતી તાહરી અધર તણું જે રેખ, કેટયનાં કુસંમ રે, અતિ કરમાઈ ગયા રે, ધૂરત ધૂતાર રે તાહારો લેખ. પિચને સમારે રે વાહાઈલા]જી પાઘના રે, ભાત્યે અલતાનાં એંધાણ, શીશ નમાવ્યું રે શું સમઝી કરી રે, વહાલા કહાવીને ચતુર સુજાણ પિયન પીતાંબર રે ક્યાં તપે પાલટું રે, પારકી પટોલી પાછી આલ્ય; મંદિરીયે પધારે રે, પેલી શોકને રે, અમ ઘેર આવજે વાહાલા કાલ્ય. કેસરને તિલકે રે દીસે પ્રભુ ખંડના રે, ભુજબલ ભીડું દીસે અંગ; માથા કેરી વેંણી રે દીસે વિખરાઈ ગઈ રે, કહે ક્યાંહાં કીધા રજનીના રંગ. ચાંદલીયે તે ઊગે રે, હરણ્ય આથમી રે, ત્યાંહા લગી, ઈ રે તહમારી વાટ, કુસુમચી સેજ રે વાહાલા સુની રહી રે, બેલડી તે દી તે શા માટ. 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ પટ નરસિંહ મહેતા કૃત જે તું કહો છો રે, ધીયે તેહની કરું રે, સુંદરી તું બીજી બ્રાંત મ આણ્ય, નીદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે. વચન અમારું તું પરમાણ્ય. પંચમ આલા રે, પંખીડા શેર કરે રે, હવે પ્રગટ હવે પરભાત, નરસિંહાએ સ્વામી આજ ભલે મલે રે, ગ્રહ ઘણું ને છેડી રાત્ય. પાઠાંતર ઃ ૧.૧. કયાં થકી પધારીયા. ૧,૨ બાહેર મ ટેલ. ૧.૩ દેસડી ચઢાવા રે અમને શાંભલી રે. ૨.૧ રાતાં રાતાં નેણું. ૨.૨ વાહાલા માહારા રાતી અધુરની રેખ. ૨.૩ કુસુમચા હાર કઠે કરમાઈલા રે ૨.૪ ત્રીજી કડીને સ્થાને જ પ્રતિમાં અહીંની ૬ઠ્ઠી કડી છે. ત્રીજી કડીને પાઠ માં નથી. ચોથી કડી માં પાંચમી કડી તરીકે છે. ૪.૧ અંબર પડતાંબર. ૪.૩ નારને રે. માં થી કડી નીચે પ્રમાણે છે : સમી રે સંસ્થાને માહારે વાહાલે, ગયા રે, જાણું સેજડીએ રમશું સારી રાત. ચાર પહેરની નીશા વહી ગઈ રે, આવ્યા જારે થઓ રે પ્રભાત. રાતડી . ... (૪) પાંચમી કડી વમાં નથી. ની પાંચમી કડી એ નીચેથી કડી છે. છઠ્ઠી કડી વમાં ત્રીજી કડી તરીકે છે. ૬.૩ રચી સુની રહી રે. ૬.૫ વચન દીધું તું શા માટ. માં ૬ઠ્ઠી કડી નીચે પ્રમાણે છે : લટપટીયા ઘરે વહાલાં સેહામણું રે, અધુર તંબોલે ભીનાં દંત. કુણ સોહાગણ સું રંગે રમા રે, સાચું બોલે મારા કંથ. ૭.૧ સુંદરી કહાં તે હું સમ કરું રે. ૭.૨ ભોલી ભરમ મ ણ, નીદડી તે આવી તાહારે આંગણે રે. ૭.૪ સાચું જાણુ. ૮.૧ પંખી સ્વર કરે. ૮.૨ પરગટ થાઉ રે. ૮.૩ મંદીર પધારીએ રે, 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ શૃંગારનાં પદ પર ૧૧૯ રૂપ તમારું જોઈને રે, રૂપાલા જી! મનડું મારૂં રહ્યું છે મોઈને, ” હું વારી જાઉં તુજ ઉપરે ?” મારાં દેખીને નેણાં ઠરે રે) ” તારી આંખડલી પ્રેમે ભરી (રે) ” હરિ હેરે છે તે કરી (૨) ” મુને શું જાણું જે સ્યુ કર્યું (૨) ' હેરી ને ચીત મારું હર્યું (૨) ” તારા મુખડાની માયા ચડી (૨) ” મેલ્યું નવ જાયે અધઘડી (૨) ” રસની વાતુંના જાણુ છો તેરે) ” નરસી મેતે કે જીવનપ્રાણ છે (૩) ” ૧૨૦ રે રે નખરાં કરતી નારી, કેને તું પરણું કે કુમારી. દીસે છે હલકા ઘરની છેડી, ચંચલ અંગમે લા ડી. જીભે જણાવે છે બહુ જે રે, નથી તારી વાત તણે કાંઈ થેરે. ભલપણુ તનમેં રહ્યું ભારી, તે કૈ છે આંખ્યું તારી. દાસ નરસી કે ધન તારી છાતી, મનમેં કાંઈ પણ નથી લજાતી. ૧૨ રે રે નંદતણ લાલા રે, આવા તમે સ્યુ થયા છે કાલા રે. સઉને દેખતાં છલિયા રે, કે આવીને બાઝ માં બલિયા રે. કાવે છે વાલા બ્રહ્મચારી રે, દિસે હો લખણુના ભારી રે, 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત લખણુ તમાંરાં છે. આવાં રે, કે કરસે અમને જગ ચાવાં રે. હેજી તા ઢીઢામાં નાંના રે, વિચારી ખેલે મુખ કાંના રે. નરસી મેતા કે જાઉં. વારી રે, ન રોકે વનમે પરનારી રે. ૧૨૨ રોરો, હું તમને એલખું કાંના, કસથી છાના. છૂપી રીયા તમે જાણું તમારી નાત ને જાત, માટી માટી નવ કીજિયે વાત. ગેાકુલ આવીને ચારા છે! ગાયું, શું જાણી ખેલે છે! લાડકવાયું. શ્વેતા નથી કાંઈ ટાંણું કટાણું', ધેલે દાડે આવી કરી છે. ધીગાણું. રીઝેથ્યુઝે સરવે કારજ થાસે, જોર કર્યાં વાતચૌટે જાસે. નરસી મેતા કે મેલા પાલવ મારા, છાંનામાના જઈ ગાવડી ચારે. – ૧૨૩ લજ્જા સ્થાને માટે કરિયે, તારાં ડરાવ્યાં અમે નવ રિયે, કુણુ ા ારા જાતે કેના, ઝાલે છે પાલવ જેના તેના. _2010_05 મુઢે ન મલે દાઢી મુક્યું, પરણી કુમારી કેમ પુછ્યું. તું પણ સારા ફુલના જાયા, ખા ઢગાઈ મેં ડાયા. દાસ નરસી કે ધન તારી માઈ ને, તુને જાયા'તા સું ખાઈને ૪ ૫ ૧ ૩ ૪ ૫ ૧ ર 3 ૪ ૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ શૃંગારના પદ ૧૨૪ વાહાલાજી ! મધરાતને પહેરે રે, લાગે છે મારા રૂદીઆમેં ઓર રે. ગંગાનાં જલ, જમુનાના આરા રે, વાહ તે દાહાડાની લાગી મને માઆ રે. વાહાલાજી ! માહારી પાએલ વાગે રે, સુતે છે (તે) માં દેવર જાગે રે. વહાલાજી ! મારી બાહેડી મેડી રે, ફાટી છે માહારી અતલસની ચેરી રે. મલા છે મેતા નરશઈઆના સ્વામી રે, પિલી ગેપીકા તે આણંદ પામી રે. ૧૨૫ " [ રાગ : સામેરી ] સાઈડ સાઈડાં કે પર લેઉ, માહારે નાવલીયે વર નાનું રે. બેઠે બેઠે બેલ કલા બેલે, તેને કેણી પર રાષ્ટ્ર છાનું રે. હું રે નારી નવવના રે, હાં રે માહારા પીઉજીમાં વિત થોડું રે. વેરણ વિધાતાએ સૂરે સિરજયું, કલજુગમાં હેક જેવું રે. સાઇડ...૧ સાઈડાં... ૨ એ ભવનું રે ઉધારે પડિયું, તેને લેખો લિખમીવર જાણે રે. નરસૈયાચા સ્વામી સંગ રમતા, ૨મણુ રંગીલો માણે રે. સાઈડાં૩ 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કુત [ રાગ : ખટ ] સાંભલ્ય સુંદરી ! વાત કઉં છું ખરી, સ્નેહ ધરી સુભગ મુખ શેન (મ) જુયે ? માન્ય તું માનુની! માન્ય માહારું કહ્યું, સાન કયે સમઝ સુખ શું રે ખુયે ? કેટિ કંદર્પને દપ હેલાં હશે, એહવું રૂપ અત્યંત રૂડું; ચાલ્ય ચંદ્રમુખી ચતુર ચતુરાઈશું, હવે ફરી હઠ કરી તેહ કુડું, નિત્ય આરાધવા જોગ જે આપણે, મેહન દુભાયે શાને માટે ? તારી વાત વિપરીત વનિતાએ કહું, કયમ સહે ગર્વ તે ફાક માટે ? જે તાહારા મનમાં એમ હતું માંગુની, તે હું ને મોકલી શાને કાજે ? પેય તે પ્રથમ પ્રીછી નહીં પ્રેમદા, હોય કયમ કામ શું હવે રે લાજે ? મસ્તક પદ ધરી, વિનવું પિય કરી. હજી લગી સાન તે શું ન આવી ? કુંજવન કેશન શું કેલિ કમલાક્ષી, જામિની જામ ત્રણ હજી રે જાવી. હેત ઉપદેશ સુણી, પરવરી પદ્મની, સેલ શંગાર સજી શીવ્ર ચાલી, માંન મુક્યું સહી, ચિત્ત ચૂકી નહી, નરસિંહા સ્વામી સંગે રંગે માહાલી. ૧૨૭ [ રાગ : ધન્યા(શ) ] સુંદરીને ચરણે અઢલક ઢલી, મને વચને કરી આવ્યો રે સામલીયે. સુંદરી... ૧ 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ હું શૃંગારનાં પદ અતિ અલી ને માહા રે અભિમાની, જોગીયાયે સપને રે નાવે; વેદ વદે તિહાં સાહામૂ ન જુએ, સુંદરીને રંગે રસ માંડે મારે વાહાલે, સુંદરી...૨ જે જે જીવતી જનનું રે જીવન; ભાગ પિતાને રે કાવે, નરસૈયાચા સ્વામી સંગ રમતાં, અણુતે ઘર આવે માહારે વાલે. સુંદરી...૩ [ રાગ : રમગ્રી ] હરિ આપમેટાઈ ૨છે કેઈ આગળ કરે, આજ સજનીએ તેરી લાજ રાખી, વિલસતાં સ્વેત કાંબી આનંન પરી () આ કરુણ મેલ અધુર ચાખી (9) એ ભાગનીધી ભોમની બ્રગુટી–ધનુખે કરી, જીતીઓ બહુ વાર બાદ બાંકી, તૂ તે મંન મેમ કરી હડતે, તું કહે બલે બાંધે છે પાઘ વાંકી. છેડી છે છેડી સઉ મલી રંગીલી, એ સજીએ તુને તાંહાં એળે કીધે, અતી નવ કીજીએ, લીજીએ ઉર ધરી, તુ તે કામ-કતિક બહુ પરી દીધે. અરુણ ઉદઓ, દધી તારણહરેણ ધરાણ () વારુણીમદ ભરે ધરણસંગે, ભણે નરસૈઓ ભલે નાથજી સુખ પુરુ, નીત થઈ શતગુણે વધુ રંગે. ૧૨૯ હરિ નહી આવી આ રે, સજની! કહો કેમ કીજીએ, આપણ એકલાં રે, વનમાંહાં મેલી ગઆ માહારાજ, અમે અપરાધણી રે, વેલા સાર કરે જગજીવંન હેવું કાહાં કરે રે; અવગુણ શા શા ધરીઆ મંન આજ હમે એખલા રે, રાત દીવસ રહેવું વન, વરદ તમે હેરાં રે, કીધા પતીતને પાર્વન, 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત સુરપતી કોપીઓ રે, માંડી. વિષ્ટી અખંડ, ધાર્યો દાવાનલ થકી રે, રાખા ગોપીને ગોપાલ. તે સંભાલ રે, દરશણ આપે દીનદઆલ, પીત પૂર તણી રે, હરિએ સંભાલી તેણુ વાર. તતખણ પ્રગટીઆ રે. અબલા પામી હરખ અપાર, નરશઈઆને સ્વામી મલે રે,વાહાલે મારે ઉતારા ભવપાર. ૬ ૧૩૦ [ રાગ : કેદારે ]. હાં રે ! તાહારે માહેલ પધારા નાથ, પમાડુ (સુખ) તુજને રે, હાં રે ! સખી તાહારા મનની વાત, કેહે નહી મુજને રે. તું તે સંનમુખ ને નીહાલ, અમૃત દ્રષ્ટ રે, તાહારા જાશે તનના તાપ, પ્રેમ પ્રગટશે રે. ઇંદ્રાદિક બ્રહ્માદીક શંકર, મુનીવર પાર નં જાણે (૨) તે રે નાથ તાહારે દ્વારે ઉભે, જેહેને વેદ વખાણે (૨). સખી ! મેહેલી મનની બ્રાંત, મહાસુખ લીજે (૨), હાં રે સખી ! અવસર આવ્યો એહે, જવા કેમ દીજે (ર), વાહાલે પ્રેમપ્રાણઆધાર, અંક ભરી લીજે રે, હાં રે સખી ! જેમ વહાલે વસ થાય, તેહ વધ કીજે રે. [ . ભણે નરસૈઓ : યે સુખ તેલ, અવર ન બીજું કાંહી (૨). ૬ 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં પદ (૧૩-૬૫) ૧૩૧ અંત્યે જાવું છે ઉઠી એકલા, હો જાણજે, સગાં ન આવે કઈ સાથ રે, મરવાને ટાંણે (ટેક). પ્રભુ વિના મુકવે કેણ જમ–મારથી, હો જાણજે, કંઠ રૂાશે કફજલથી, જાણજે, કાલા જમકિકર દેખાય રે, મરવાને ટાણે. નવ સે નવાણું ટુટે નાડિયું, હો જાણજે, તેર કઢામાં લાગેલાય રે, મરવાને ટાંણે, રેમ કોટિ વીંછીની વેદના, હો જાણજે, હેડુ હાલકદોલક થાય રે, મરવાને ટાણે. આરત્ય ઉઘાડી અતિ વેદના, હો જાણજે, શેષે કોટિથી ન કેવાય રે, મરવાને ટાંણે. દુખ પામીને તો દેહને, હો જાણજે, નરસી મેતે, કરે કેણ સાયે રે, મરવાને ટાણે. ૧૩૨ [ રાગ : પરભાતિ ] આ જે રે હરિ જેવા સરખે, રાતે ને મદમાત રે, રેણી રાસ રમી વૃંદાવન, આવે વાંસલડી વાતે રે. આ જે રે હરિ... ૧ છેલછબીલે ને ગાલે, નાચતે હરિ આવે રે, ત્રીજનારીનાં જુથ મલીને, હરિને મોતીડે વધાવે રે. - આ જે રે હરિ.... ૨ મેરચંદ્ર શીર મુગટ બીરાજે, કુંડલ ઝલકે કાને રે, અણીઆલાં લોચન ચેલ રાતડાં,સેહીએ સોમલે વાને રે. આ જે રે હરિ. ૩ 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ ગામ નરસિંહ મહેતા મૃત હરખા સુરીનર દેવ મુનિજન, પુષ્પવરષ્ટી તાં થાએ રે; રાધામાધવ જોડી જોઈ જોઈ, નરસીએ ખલ જાએ રે. આ જો રે હિર.... ૧૩૩ આવી છે ક્રુષ્ણ વધામણી, રગ રાતી રે, વાલા ગોકુલની ત્રીજનાય, શાંમગુણ ગાતી રે. કનક થાલ માતીએ ભરી, રંગ રાતી રે, વાલા ક્રુષ્ણ વધાવા જાય, શાંમગુણ ગાતી રે. પાય તે નેપુર પેહરીયાં; રગ રાતી ૨, આગનીઆ ઝલકે કાંન, શાંમગુણ ચીર પેહેર્યાં ચંપાવરા, રાંગ વાલા કેસરની છે [ડ], શાંમગુણ ગાતી રે. નરસઈ ના સ્વાંમી મલેા, રંગ રાતી રે; વાલે ઉતારાં ભવપાર, શાંમગુણ ગાતી રે. ગાતી રે. રાતી રે, ૧૩૪ [ રાગ ઃ પ્રભાત ] એહેવાં દુરમતિયાં ડાહાં થઈને, શાણા તે રહી સમજાવે રે, પુણ્ય ભજનમાં લગ પડાવે, અજ્ઞાન એહેવુ' ભણાવે રે. આપણા કુલમાં કાએ ભક્તિ કરી નથી, તે આપણુ કેમ કરીએ રે ? માટા ફુલને વાસે रे વસવાં, હરિમ દ્વિર નવ ફ્રીએ ર. હરિમ'દ્વિર તાંહાં વૈષ્ણવ તિલક _2010_05 અહેવાં.... જેહેવાં તેહેવાં જાએ, આપણુ ક્રમ જઈએ રે, કહીને નાતજન સે, છાપ નવ ધરીએ ૩. એહેવાં.... ૪ ૧ ર (ટેક) ૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં પદ શાણું રે થઈએ ને ઘરમાં રે રહીએ, (જાહ) કીરતન થાએ તાંહાં નવ જઈએ રે, કૃષ્ણકથા કેહેવાતી હે તાંહાં, સાંભલવા ના રહીએ રે. એહેવાં... કેટિ કોટિ ફૂડ ભરાં કંકાલી. સબલાં થઈ સમજાવે રે, અંત સમે જમ જાહરે મારે, તાહારે આવુ કેઈ નાં આવે છે. એહેવાં... લજજા રે તજસાં ને ભગવાન ને ભજસાં, સેહેસાં માનવીનાં મેહેણું રે, ભણે નરસીએ પ્રભુને રે ભજતાં, એવી તે વાતે [ — ] રે. એહેવાં.... ૧૩૫ કૃષ્ણ કૃષ્ણ કહેતા તમે ઊઠો રે પ્રાણી, કૃષ્ણ વિનાનું જે બેલ, મીયાં રે વાણું. કૃષ્ણ.૧ કૃષ્ણ નામે ગુણકા તારી, અહલા ઊધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઊ બલીહારી. કૃષ્ણ....૨ કૃષ્ણ માતા કૃષ્ણ પીતા, કૃષ્ણ સહેદર-ભાઈ, અંતકાલે જાઉ એકલડાં, શ્રીકૃષ્ણની સગાઈ. કૃષ્ણ...... ૩ કૃષ્ણ કૃષ્ણ કહેતાં, કૃષ્ણ સરીખા થાશે, ભણે નરસૈઓ સહેજે વઈકુંઠે જશે. કૃષ્ણ... ૪ ૧૩૬ [ રાગ - કેદારો] કું છે રે, કુડાં કલંક ચઢાવે, હું તે ઓઢણીયું નહીં એઠું રે. કુણ છે...૧ પાંચ તણે મારે પપંચ ભાંગે, મે છે તે બે બાંધ્યા વિસવાસી રે, પ્રીતમજી પ્રીત્ય બંધાણું, હું તે નથી છુટી નાસી રે. 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ કુણ છે..૩ નરસિંહ મહેતા કૃત દસ દેશે મારે અંગથી રે અલગ, મારી સાસુડીનું સગપણ છૂટી રે, અંગ થકી ઉદ્રા ટલીયે; મારે પીયરીયાની પક્ષ ત્રુટી રે. ચાર ખાંણ્ય ને લક્ષ રે ચોરાસી, હું તે એટલે ઠેકાણે જઈ વાગી રે; કલે ભાગ્યે ને કથે કેડલે રે મેહે, ઘર માંડયાની ખડભડથ ભાગી રે. રજોગુણ તમેગુંણ સવગુણ ચેષ(?), હું તે પુરણાનંદને પામી રે, હેતે કરીને હરિના ગુણ ગાતાં, મુને મલ્યો નરસૈયાને સ્વામી રે. કુણ છે....૪ ૧૩૭. ગઉ ચારી ઘેર આવે માહાવાજી, ગઉ ચારી ઘેર આવે (રે); પીડા લેઈ પરવરીએ મોહંન(જી), મધુરી શી વેણુ બજાવે (૨). ગુંજા ફૂલહાર ચાર મનહર, મેરમુગટ શીર શેઈ એ (૨); શામ તણી સુંદરતા નિરખી, બ્રીજનારીનાં મન મેહે (૨). કંકુ ચંદનના છડા રે દેવડાવું, મેતીડે ચેક પુરાવું (૨); નરશઈઆચે સામી મહારે મંદીર પધારે, હું તે ફુલડે ફગર ભરાવું (૨). ૧૩૮ [રાગ : વસંત] રાતે રંગ ગોપી આયા રે આવ્યાં મારા વાલા, માવાનું મુખ જેવાને; અદભુત ખેલ ર પુરુશોતમ, માંનનીનું મંન માવાને. ગેપી -૧ 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં પદ રાતી ચૂડી કર કામિની, રાતી ચરણ ચુંદડીયાં, રાતી આડ કરી કુમકુમની, તેને રે રાતી ટીલડિયાં. ગોપી........૨ રાતા હોષ્ટકમાલ કરી કમખા, રાતી ચલી રુદે ભલી, ૨ાતું અંગ આપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલી. પી. ૩ કાલે રંગ કાલી કેરનાં પિહેરણ પ્રેમદા, કાલા કમખા કસણ કસા, કાલા દેર ગોફણે ગુથી, કાલા દંત મુનિયા સા. ગોપી......૧ કાલાં કાજલ નયણે સારિ, કાલી વેણ વિવિધ વલી, કાલાં કૃષ્ણ કાલિંદીની તીરે, તવ તિકમને તરિયાં મલી. પી .૨ | લીલે રંગ લીલાં નેત્ર એટલી પિહરણ, લીલી ચલી પાન ચરણાં, લીલા હેલ્ટકમાલ કરી કમખા, લીલાં તારણ તુલસી તણાં. ગોપી...........૧ લીલું તરુવર ગિરિ ગોવરધન, લીલું વૃંદાવન વલી, લીલા પિપટ પ્રાણ પદમિની, તવ તિકમને તરિયા મલી. પી. ...૨ પિલે રંગ પીલાં પટકૂલ પહેરણ પ્રેમદા, પીલી આવે સાખ ધરી, પીલે ચંપાને સર કંઠે, પીલી કેસર આડ કરી. ગોપી..૧ પીલી આબે સાખ મનહર, પીલી સોનાસેર વલી, પીલું અંગ આપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલી. ગોપી...૨ સ્વેત રંગ ઉજવલ સ્વેત સાડલા પહેરણ, ઉજવલ ચિલી ભરતભરી, ઉજવલ જાયવેલનાં તેરણ, ઉજવલ ચંદન આડ કરી. ગેપી...૧ ઉજવલ ચિત્ત રાખે હરી ચરણે, ઉજ્વલ વિઠ્ઠલ રુદે ધણી, ઉજવલ વેહે જમનાનું પાણી, ઉવલ વાણું નરસૈયા તણી. એપી-૨ 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૧૩૯ ગોવિંદનું નામ ઘણું રે મોઘું છે, સરવસ આપીને લીજે રે; વળી વળી એણે અવસર કાંહાંથી, ક્ષણ એક વિલંબ ન કીજે રે. માનવદેહ વેપાર રે આવે, તું વચમાં કાંહા એ ખોટી રે; હરિ હીરે હાથેથી છે તે, હાણ થાઓ છે મેટી રે. . વિદ... ૧ કાચી રે કાઆ ને જુઠી રે માઆ, રાખી ન રહે કેઈથી રે; વીજલડીના ચમકારામાં, વીધી લેને મોતી રે. ગોવિંદ... ૨ વૈષ્ણવજનને શ્રીકૃષ્ણજીની કૃપાએ, હરિગુણ હેતે લાધું રે; નરસંઈઆચા સ્વામી સંગ રમતા, સાગરપુર જમ વાળું રે. ગોવિંદ. ૩ ૧૪૦ ઘેર આને, નંદજીના લાલ ! માખણ ખાવાને, ઘણું કટેરા માખણ ભરી આ આને, (મહે) મીસરી અપરંપાર રે... આને. ઊભી રહી વાટ જોઊં છું ચારે કેર, આવે નંદલાલ માખણ ખાવાને, પુરુષોત્તમ પ્રાણઆધાર, નહી દઉં જાવાને (માખણ ખાવાને).... તાહારે મંદીરીએ હું નહી આવું, તું છે ધુતારી નાર રે, તું તાં હંમને મંદીર તેડી, કુડાં ચડાવે આળ રે.” માખણ ખાવાને.. દીનાનાથ દઆળ દાદર, એ સું બેલા મહારાજ રે.” નરસ ઈઆના સાંમી મલીઆ, જનમેજનમ ભરથાર રે. માખણ ખાવાને... 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ ભકિતનાં પદ ૧૪૧ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુચ કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભોગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના રે રસીઆ, તે નર વૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પીતા, ભંણે નરસાંઈએ તે તે ભભવ છતા. ૧૪૨ જેણે રે ગોપાલરાએ તુમને વીસારા, તે તે મુરખડાં, ભભવ હારા. તુમને વીસારી, જેણે કતિક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉ. તુમને વીસારી, જેણે અવર કામ કીધું, અમરત હેળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેમની રે માતા. તુમને વીસારીને જે સેજ સુખ સુતા, ભણે નરસઈએ તે તે ભભવ વગુતા. ૫૬ ૧૪૨નું પાઠાંતર [ રાગ : ધન્યા(સી)] જેણે રે ગોવિંદારાયે તમને વિચાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.... તમનેં વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે.... તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે ભણે નરસૈયે હું એટલું રે માગું, જન્મ જન્મ તેરે ચરણે લાગૂ. જેણે... 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૧૪૩ [ રાગ ઃ સામેરી ] જેહેને પ્રભુની વાત ન ભાવે રે, તેહને ઘેર સીદ જઈએ (૨), જેને આંગણીએ હરીજન[] આવે છે, , , ૧ સાસુ માહારી સાર્પણ જેવી, નણદી દીઠડે દાઝે રે, જેહને તેહને આગલ વાત કરાં, તેહ ઘડી એકમાં ઘર ભાંગે રે. ૨ ઓછામાં પાડોસણ ઝેરી, બળતામાં નાંખે. વારિ રે, તો ઝાઝેરાં ને હું રે એકલડી, તેમ છતાં ને હું હારી રે. ૩ આ ઘર ભીતર કેરી રાખું, રૂદઆ ભીતર રાચું રે, નરસઈઆચા સ્વામી સંગ રમતાં, મગન થઈને હું નાચું રે. ૪ ૧૪૪ [ રાગ : શ્રી ] તપથી હરિમારગ છે દેહેલો, લેક કહે છે સેહેલે (ટેક) અધર અગ્નિ પર વૃત ધરે, રતી એક ગલણ ન દે, હીરા રતનચી ખાંણે વસે, રતી એક પંચ ન લે કનક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગ ટલીયે, ભણે નરસૌ સાચું હવે તે, પ્રતક્ષ પ્રભુજી ને મિલીયે તમારા કેખરની નાર, મોહન જાને દો. દુધ દહી તમે કહા જાન રે, છાશન કે પવનહાર (૨) મેહન....... પટકા પામરક કહા જાને રે, ધાબલી કે ઓઢનાર રે. - મેહન...... સોના રૂપા તમે કહા જાને રે, કથીર કે પનાર (૨) મેહન. નરસીઆના સમી સાંમલા રે, વાલે ઉતારે ભવપાર (૨) મેહન. 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભક્તિનાં પદ ૧૪૬ [ રાગ : ધન્યા[શી] ] તારા ગુણુ સ્વાંમી ! મુને કિમ વીસરે, હિર ગુણુ લખ્યા મારા રયા રે. માહે ભવસાગરમાં ખુડતા રે તાર્યાં', યમપુર જાતલાં નિવાર્યા માહારે વાલે રે. ગુણવંત ગુણ સ્વામી તાહારા કેટલા રે લેખ્', પ્રાણજીવન વિના રાતદિન [ન] પેમ્પૂ રે. ગુણવંત ! ચા સ્વામી છે! રે ભંડાર, નરસૈંયાચા સ્વામી માહારા દેહના આધાર. ૧૪૭ તું તેા હરિ ભજ, વહેલા ૨ વહેલે; તારી કાયાના પડતા પહેલા. તે તા હિર ના તારા મુખડામે‘ તું વીસારી જ્યારે સંમચંદ્ર તુને કહા આગ દેતા હરી ભ મેલી મીઠી ખાંડ સુ' લાગી રે લાભે લૂંટાશે _2010_05 ભો રે ઘડી, ધુળ પડી. જમરાજા સાથે લેને અંધા, ઘરધધા. જોર કામ કહાડી સ સુધી સ શેક ચાર દીવસ પછી ઘરના ધધા સઉ નરસોઈ મેતા કહે રે ભુદરજીની ભાવે ભક્તિ માયા, લાડકવાયા. કરશે, પડશે. કરશે, રહેશે. પાળશે, કરશે. ઊગરશે, કરા. ૧ ૩ ૧ .. ૩ ७ ૭૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત ૧૪૮ દેતી વેલામાં હાથ વાવરી લેજે, આગલ્ય લાફાલેલ નથી. આજ છે એવું કાલ્ય નથી; કાલે છેતરીયા મોટા છત્રપતી. દેતી ....૧ મનુસદેહી દેવતાને દુર્લભ કરી જાણે, એવું રે જાણીને તમે ભજે રે હરિ, પશુ-પંખીમાં અવતરશે પછે, દાનપુન્ય નહીં થાય ફરી. દેતી.........૨ લખ રાશીમાં ફરી ફરી પડશો, જમદુત આવે તેને શું રે કેહેશે; હાડછેડ કરીને સઉ કો હાકશે, એવા એવા અવતાર તમે કેમ રે સેશો? દેતી.. કર્મ તો કાંકરે કાઢી નાંખે, માથે મરણ તણું છે મેટી ઘાંટી; ભણે નરસૈયે ભજન કરી લે, પલવટ વાલીને થાઓ રે માટી. દેતી......૪ ૧૪૮ નામને વારી રે, દેવ તાહાર નામને વારી. (ટેક) કેશરી તીલક બને છબી કાંહાંના હાથમેં જળભરી જાહારી જળ જમનાને તીરે ઊભે, વાલે બ્રમચારી. દેવ તાહાર... ૧ પણમાં જેણે પથર તારા, સેના [પાર] ઊતારી; સીતાને વાલીને લાવે, ને રાવણને [ઠાર] મારી. દેવ તાહારાં.... ૨ કુરુષેત્રમાં જુધ મંડાણું, દલ મલું હે (? છે) ભારી; કૌરવનું નિકંદન વાલું, લીધા પાંડવ ઊગારી. દેવ તાહાર ... ૩ મામાજીનું મૂળ જ કાહાડું, માશીને મારી; બ્રીજનારી-સું કીડા રે કીધી, ગોકુળ[માં] ગૌ ચારી. દેવ તાહાર. ૪ 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ભક્તિનાં પદ સુરીનામુનીને સપને ન આવે, મેહેલા મુનીજન વિસારી; ભણે નરસઈએ એટલું માગું, રાખેની શરણ મેરારી. દેવ તાહારાં.. પ ૧૫૦ પિઉ–સું રંગે રમીએ, હાં રે એલા દુરીજન બેલડા ખમીએ; તમ તમ નાહલીએ મન ગમીએ. પિઉસં. ૧ નંદકુંઅર નાનડીઓ બાઈ રે, સુંદરી આ વ્રજનારી; વિધાતાએ વારૂ કીધુ, ગોકુળમાં અવતારી રે. પિઉ–સું.. ૨ આ જોબન અત દુલભ બાઈ રે, જાતા ન લાગે વાર રે, નંદકુંઅર સું સાહીડા લીજે, સફળ કીજે અવતાર રે. પિઉ–સું... ૩ જેના મન જે સાથે માલા, તાંહાં રમતાં છે રૂડું રે, પ્રીત હોએ તે, પ્રગટ જણાએ, રમતાં [...] પિઉ-સું... ૪ જાહા જેવાની સંગત કીજે, તાંહાં તેવા શૈએ રે; નારીઆચા સ્વામી અતલુ માગુ, મારે મંદરથા નવ જઈએ રે. પિઉ-ચું. ૫ - ૧૫૧ બાના કી પત રાખ, હરિ તારા બાના કી પત રાખ; બાના માટે જે દુઃખ દેસે તે, કેણ જપે તારે જાપ. હરિ તારા... ૧ હરણાકસપ ને હાથે હણુઓ, ને ઉગારે પ્રલાદ તેર કડી (?) જમ સીતલ કીધી, સુદામાને કાજ. હરિ તારા ૨ રોહીદાસને તમે સફલ લીધા, ના જોઈ જાત ને ભાત; નરસૈઈ મહેતાને જારે માંડલીક કપ, કેદારે આપ મધરાત. હરિ તારા. ૩ 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત પંચાલીના પટકુલ પુરા, રાખી સભામાં લાજ, જલ મધે જિમ બુડતે રાખે, એની પરે ગજરાજ હરિ તારા. ૪ અધૂમ ભીલડી અજાત ગુણકા, બેસી વિમાને જા; નીચ કુલ (તે) ઊચ પડી, (એ) ભજંનને પરતાપ. હરિ તારા. ૫ વખ હતાં તે અંમરત કીધાં, ને મીરાંને માટે મારાજ, સેનાને માટે તમે કુરણા કીધી, નાઈ થઈ આવા તમે નાથ. હરિ તારા... ૬ એટલા જણનાં તમે કારજ સારાં, મને હતે વિસવાસ; કર જોડીને કરુ વિનતી, નરસૈઈએ તારે દાસ. હરિ તારા. ૭ ઉપર ભજી લે ભગવાન, સાચા સંતને મલી; સંતને મલીરે, સાચા સંતને મલી. ભજી લે... વચનમાં વિસવાસ રાખે ભજનમાં ભલી, પુરવ કેરાં પાપ તાર, તે જાયે ટલી. ભજી લે... લખીને અવિનાસી, રેખે જ્ઞાનમાં ગલી, રીઝથે રંગરેલ, વાલે અઢલ[ક] ઢલી. ભજી લે. કાલ શે વિકરાલ વેરી વખશે વલી, કામની કુંટુબ તુને નાખશે દલી. સત્ય ત્યાં સુખ ધર્મ ર, કુડ તાં કલિક નરસી મેતે કે દુનિયા કેરી અકલ આંધલી. ભજી લે.. ૧૫૩ માણસને અવતાર મું મલે ફરી ન મલે ફરી રે ,, , , » 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં પદ 99 માંન બડાઈ મોટપ મેલી ભજી લે હરિ ન તે જાશે ચોરાશીમાં જનમ બહુ ધરી. માણસને દુઃખ તણે દરિયાવ મટો નહિ શકે તરી; શામલિયાને શરણે જાતાં આ સમે ઉગરી. માણસને... નીલજ! તુ નવરો ન ઘર કરી માયા માયા કરતે મુરખ ન બેઠો હરિ. માણસને ચેતી લે ચિતમાં વિચારી ચાલજે ડરી; નરસી મેતાને નાથ ભજે પ્રેમમાં ભરી. માણસને ૧૫૪ [ રાગ : ગરબી] મારા પ્રાણજીવણ પાતલીઆ, બાઈ મને વાલા રે સામલીઆ, હું તે તેની પુંઠલ ભમતી, હેને જમાડીને જમતી. બાઈ... ૧ મુને એ વિના નહી ચાલે, હેની મીઠી વાત સાલે. બાઈ ૨ મને ઘરધધે નહી સુજે, મારે જીવડે પળપળ ધ્રુજે. બાઈ... ૩ મુને ભેજનીઆ નહી ભાવે, મારે નહી નીદ્રા નહી આવે. બાઈ. ૪ વાલે વણબોલ આવે, તેને પ્રેમતણો રસ ભાવે. બાઈ. ૫ તમે મને સહીએર મારી વાણી, મેહે તે ટેવ કાનુડાની જાણ. બાઈ. ૬ હું તે પુને હરીવર પામી, મલે નરસઈઆને સમી. બાઈ ૭ 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નરસિંહ મહેતા કૃત ૧૫૫ રાતલડી અંધારી રે, હે(?)રણ વહી ગઈ રે, ઉગ્યા ઉગ્યા અગોચરના રે સૂર. ત્રણ રે વંન રે બાઈ ! દ પડી રે, મટી ગયુ માયા કેરુ પુર. રાતલડી.... ૧ સરવે તે અંગે રે જાગી સખી સુંદરી રે, જેવા જેવા ગેસ્વરનું રૂપ. કેટિ તે કદ્રપ રે બાઈ ! ઉદે હવા રે, નરખ્યા નરખ્યા બ્રહ્માદિકના ભૂપ. રાતલડી... ૨ અનેક કમલ રે બાઈ ! માહારે વીકમાં રે, મધુકર પામ્યું છે કાંઈ મેખ. નરસૈઆને સ્વામી રે બાઈ મૂને તાહાં મલે રે, પુરા માહાંરા મન તણું સંતે ખ. રાતલડી.. ૩ ૧૫૬ રામકૃષ્ણ સું નેહ નહી જેહને, તે રે માંનવી ખર સ્વાન તેલે. ભૂતલ ભાર કરવાને રે અવતરા, પ્રેતની પિરે તે સંસારમેં હેલે. રામકૃષ્ણ સું....૧ દ્રષ્ટ થઈ તેટલે ભેગ એહના [... ] શિલા પડી તેહના સુખ માંહે. જીવતા નર તે જમ સમા જાણવા, જેહનું ચિત્ત નેહે રામકૃષ્ણ માંહે. રામકૃષ્ણ સું..૨ જે તણે મુખ શ્રીકૃષ્ણકીરત નહી, તેહ તણે મુખે દેવરાવ તાલુ. ભણે નરસીઓ જેહને રામ વાહાલા નહી, તેહ તણું કુટુંબ સરવે કાલું. રામકૃષ્ણ સુ૩ ૧૫૭ |[રાગ : કેદારે] વાલાજી રે ! તમારી કૃપા વિના, સંસાર દુઃખ ક્યમ ટલે, અન્ય ઉપાસે તે ભમે ભૂલે. તુજ થકી વેગલા, કર્મબંધન કરે, પડે જમજાલ જ્યમ મીન તેલે. વાલાજી...૧ 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં પદ વાલાજી રે ! ભક્તિ માહાત્મ વિના ભેર ભૂલા ભમે; કરી કરી કલ્પના, સર્વ યે, તત્વરસનું રિદે નિમિષ માહાતમ નહી કરે, પરપંચ પાખંડ મેહે મેહે વાલાજી રે.. ૨ વાલાજી રે ! ધૂમ્રપાન તપ સાધતાં વાધતાં, તેહને અધિક બેઉ કર્મ વિલમાં. નરસૈયાચા સ્વામી સંગે વિલસતાં, આદ ને અંત બેઉ રહ્યા રે અલગા. વાલાજી રે૩ [ રાગ : આશાવરી ] વાલાજી રે ! તમારુ મુખ મેલ્યુ નવ જાયે રે, તમે છે અમારે મન ગમતાં. બ્રહ્માદિકને મેહ ઉપજાવે રે, રૂપ લક્ષણ ગુણ સુંદરતા. વાલાજી રે !...૧ વાલાજી રે ! વેણુ વજાડે ને મધુરે ગાવો, ચંચલ લોચન ચપલતા. સરવે સાદે ધેન લાવે, માનનીયાચા મન હરતા. વાલાજી રે !....૨ વાલાજી રે ! સુરનર મુનિ તેને ધ્યાને ના, તે વ્રજસુ દરી-સું રંગ રમતા. નંદના નંદન તુને કેણે ન કલાણો, તારી લીલા ન જાણે વેદ વદતા. વાલાજી રે !...૩ વાલાજી રે અગમ વારતા સર્વે જાણે, જાણે છે જનની મમતા. નરસૈયાચા સ્વામી, તુજને ન જાણે, તે નર હેંડે ભૂલા ભમતા. વાલાજી રે !....૪ ૧૫૮ [ રાગ : આશાવરી ] વાલાજી રે ! પ્રાણ થકી મુને વનવ વાહાલા, અને રાત્યદિવસ રુદે ભાવું રે, તપ તીર્થ વૈકુંઠપદ મુકી. માહારા વૈનવ હોય ત્યાં હું આવું રે. વૈરનવ...૧ 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત વાલાજીરે ! રાજા અગ્નીષ મુને અતી ઘણું વાહાલા, દુરવાસાએ મન ભગ કીધુ રે; માહારુ અભિમાંન અને મે તજીને, લીધા રે. દસ વાર વાલાજી રે! લક્ષ્મીજી સ'તની તે તા અડસટ તીરથ માહારા સ'તને ચરણે', તા કાટ ગંગા, કેટ કાસી રે, વાલાજી રે ! સ`ત ચલે મે' આગલ ચાલું, અને સંત સૂર્ય તાં તે મે' જાણુ રે; નવા કરે છે, માહારા સ'તની કુલસહીત હું ખાઉ. ર. વાલા....૪ હું પાલા પલીયે, કરેવા રે. અવતાર બેઠા બેઠા ગાય ત્યાં અને ઉભલા ગાય માહારા રે વૈશ્નવથી ભણે નરસૈયા અરધ'ગી હમારે, દાસી R. _2010_05 તેનુ વાલાજી રે! ગજને કાજે અને માહારા સંતની સાહે ઉંચ ને નીચે હું મુજને ભજે તે તા વાલાજી રે ! માહારા રે બાંધ્યા અને વૈશ્નવના માંધ્યા મે જે એક વાર વૈશ્નવ નવ ફ્રુટેરે. મુજને માં. તે ક્ર જવા ય નવ સુઝે રે. વાલા હું હુ* ઉભે ઉભે સાંભયુ, ત્યાં હું નાચુ રે. ક્ષણ નહી અલગે, એ સાચુ' નવ રાચું, માહારા ર. વૈશ્નવ છેડે, ૧૬૦ વાલાજી ૨ ! માલા તેા મારા પ્રાણ સઘાતે, તે મૂકી ચેમ જાય રે. જો નરસૈંયે માલા મુકે તા, પ્રથવી પલે થાયે રે. નવસે નવાંછુ. અવલી ચાલે, અને સાત સમુંદ્ર સુકે રે. મેરુ ચલે, રવી પશ્ચીમ પ્રગટે, તાહે નરસૌયે માલા નહી મુકે રે. વાલા....૨ વાલા....૩ વાલા....પ વાલા....૭ માલા....૧ માલા....૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ માલા૩ ભક્તિનાં પદ સઘલા સંન્યાસી તમે વૈશ્નવ થા, માહારી પેઠે તાલ બજાવે રે; ભણે નરસૈયે તમે ભેખ ધરીને, મુનસાદેહ ભાડે રે. ૧૬૧ [ રાગ : રામગરી ]. શ્રીગોવિંદ સાથે મારે ગૂઠડી બાધી; જતાં ને જોતાં રે આવી મૂરત બાધી સૂતાં ને બેસતાં ને કરંતાં કામ, રૂદે માહારે જે રે પ્રભુ કેવળ રાંમ. પૂરણ પૂને રે હું તે એ વર પામી; ભગતવછલ મળીઓ મૂને મહેતા નરસૈઈને શમી. [ રાગ : માલવ ગેડી ] હરિમુખ જેવા, હરિ–મુખ જેવા, આવી બ્રિજની નારી રે. હઈડ–માંહે હરખ નાં માએ, મંગલ સાજ સમારી રે. નેણું માહે અમીરસ ઢલીઓ, નાઘડીઆને જોઈ રે. નહી સ્વામી ત્રીભવન માંહે, એ સરખુ નહી કેઈરે. ૧૬૩ હરિ વહાલા કેમ જાણીએ રે, જેહને હોએ તે હરિજન વાહાલા રે, હરિજન વિના જે ફરે તે, સરવે ભુતના ચાલા રે. હરિજન આવતા દેખીને, ગાતર જેહના [ના] ખુલે રે, તેહને છબીલે છ સપનાંતરમાં, કાહેરના [] ભુલે રે. ૧ ૨ ૧૧ 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નરસિંહ મહેતા કૃત હરિજનની કે સેવા કરે, તેહનાં તે કારજ થાએ રે, ભવસાગરમાં બુડતાં રે, છબીલજી નાવડી સામે રે. ૩ હરિજન આવતા દેખીને, ધાઈને જે કોઈ મલશે રે, ભણે નરસૈઈએ હું શું કહું તે જમના ભેથી ટલશે રે. ૪ ૧૬૪ હરિ વિના હિતકારી બીજું કઈ તારું નથી, કઈ તારું નથી રે, બીજુ કઈ તારું નથી. હરિ...(ટેક) પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી, અકલહીણ આલસી બેઠે પાંમર તું પથી. હરિ...૧ સ્વારથિ સંસાર તેમાં રહ્યો લથપથી, સંત પુરુષની સખત વિના, સી થચ્ચે ગતિ. હરિ..૨ અકલવંતા રાજ્ય કરતા, મુવા મારથી, નરસી મેતે કે આપણે જાવું ઠર્યું ઠેઠથી. હરિ..૩ ૧૬૫ હેલી ! જેવા સરખું આજ, રંગભેર મલીઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર દલીલ રે. ૧ ગોરી ! હરિ ભીનલે વાન, રંગભેર મલીઉં રે, લાડકડો રૂપનિધાન, અંતર દલીલું રે. જેનાં વેદ કરે રે વખાણ, રંગભેર મલી રે, જેહેન મુનિ ન ધરી સકે ધોન, અંતર ટલીઉ રે. નરસંઈને દીધા રે અભેદાન, રંગભેર મલી રે, લાડકડે રૂપનિધાન, અંતર દલીલું રે. ૪ 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનનાં પદ (૧૬૬-૧૭૨) ઘણા ગ્રંથ ગરબડ કરી, વાત નવ કહી ખરી, જેણે જેમ જાણું, તેણે તેમ કીધું; આત્માનું કારજ, કેઈ ઘકી નવ સરે, પછે કરમને માથે દેશ જ દીધું. ઘણા.૧ ખોળું ભરમાંડ પણ, પાર પામે નહીં. અંતરઘટ જોતાં, પાર આવે, વિધિનિષેધથી રહો જારે ઓસરી, તારે મન વડે ધડ વિસ્વાસ લાવે. ઘણા૨ વેદ વેદાંત ને શાસ્ત્ર એ સરવને, જાહારે રહાં અને શીશ નામી; ભણે નરશઈએ જારે ભરંભમાં ભેદીએ, તારે કરમની વેદના દૂર વાંમી. ઘ .૩ તેહ તું, તેહ તું, જેને જેતે ફરે, આતમ-અનુભવે જે વિચારી આતમ-દરસે તું, આપ સંભાળી રે, શું ભમે સપને તે જેને ધારી. તારા ખેલમાં, તું જ ભૂલે પડે, અણુ છતે જીવપણે જઈને વળગે; જેહનો તું થઈ ફરે તે તારું રૂપ છે, દશ ઘટાવીને ખેળે અળગે. શા અદબદ ખેલ છે, તું ત્યમને ત્યમ છે, આવે ને જાએ, ઘટે ન વાધે; વસ્તુ રૂપે થઈને એ તું જ વિલસી રહે, અખિલ બ્રહ્માંડ એ વિશ્વ બાળે. તે તું...૨ તે તું.૩ 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત આપ અગનાનની ઓટમાં આવીને, આપ આપ શું આપે લે; નરસઈ પણ લેઈને ઊર્મિઓ અનુભવે, તાહરા ખેલમાં તું જ છે. તે તું.૪ ૧૬૮ દેહડલી મૂકીને રે, એક દંન જાવું છે, તે માટે કહું છું, કરી લે હરિનું, ભજન રે, જીવ તાહારે જાવું છે. ૧ ખાઓ પીઓ ને ધન વાવરો રે, જેહવું જેહેને હાથ રાવણ સરખે રાજી રે, તે તે કાંએ ન લેઈ ગએ સાથ રે, જીવ તાહારે... ૨ મગરે કેરીને પિસીએ રે, તે હે નાં , મૂકે મહેત; ચેતનહારા ચેતજે રે, ગોફણ જાશે તે ગેલા સાથ રે. જીવ તાહારે... ૩ લખમીને બાંધે પિટલે રે, સ્વરગ ના પિતે ઠેઠક સજન કેરી ગોઠડી રે, ટકે છે ધાબા હેઠ રે. જીવ તાહારે. ૪ કેહના છેરુ ને કેહેના વાછરુ રે, કેહોનાં માએ ને બાપ; અંતકાલે જાવુ જીવને એકલા રે, સાથે આવશે પુન ને પાપ છે. જીવ તાહારે.... " વૈષ્ણવને વિમાન આવશે રે, સકુટને (૩) જમદુત; શૂરાને વરશે અપછરા રે, પેલા દુરીજન સરજે છે ભૂત રે. જીવ તાહારે.... ૬ હવે પાણીને પરપોટડે રે, એહવું કાયાનું મૂલ; ભણે નરસીઓ વીનતી રે, જેહવું બોડે તે માથે ફૂલ રે. જીવ તાહારે... ૭ 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનનાં પદ ૮પ ૧ ૨ પાંમર તે પ્રાં વિસાય વનમાલી, મિથ્યા સુખ માયામાં મેહ્યો, મૃઘતૃષ્ણ જલ ભાલી રે. પાંમર. આઠ પર અંતરમાં બલિયે, ઘણું ઘણાને ધાયે, ૨લી ખપી ધન ભેલું કીધું, નાં ખર નાં ખાયે રે. પાંમર.... નારી આગલ્ય યિલજ જૈને, બીતે બીતે બેલે, હડકેલાવે, હસી લાવે, કરી તરણને તોલે રે. પાંમર... સાસુસસરે સગાંસંબંધી તેની સેવા કીધી; નરસી મેતે કે સાધુજનની, તે સેવા તજી દીધી છે. પાંમર.... ૩ ૪ ૧૭૦ ૧ વાલાજી રે! અનંત નામનું એશડ છે મારે, જીના ભાગ્ય હોય તેને ભાવે રે; વૈશવ વૈદ ને પાસે વસીએ, તે રવિસત તેને ઘેય નાવે રે. અનંત... હરિ હરડે ને સુંઠય સારંગધર, અને અવિનાશી અજમાણ્ય રે, કડુ કફન ને સાકર સામલી, સંચલ રામરસાયણ રે. વાલાજી રે !” ચેનું ચૂરણ ચત્રભુજ કહીએ, અને બહુનામીની બુકી રે; ગોવિંદ નામની ગેલી રે વાલી, માંહે હરિચર્ણોદક મુકી રે. અનંત, 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતા કૃત વાલાજી રે ! પુસ્કરમૂલ પુરુષોત્તમ કહીએ, પડી પરમેશ્વર પામી રે; કુવાથ અઢાર કમલાજીને સ્વામી, તે તુલસીદલ પી જામી રે. અનંત... ૪ વાલજી રે ! એવાં એવાં ઓશડ તે અંગ લાગે, જે કરીએ રેવાયે રે; મેહે માયા ને મછર ઘણેરો, તે ૫ છા ખીલે થાયે રે. અનંત. ૫ વાલાજી રે ! ક્રીપા કરીને એશડ રીજે, જજ્ઞપુરુષ જદુરાયે રે, નરસૈયાચ્યા સ્વામીને સંગ રમતાં તે, જમશર જાંગીના વાયે રે. અનંત... ૬ ૧૭ સ્વામીનું સુખ હતું, માહારે તાંહાં લગી, જાહાં લગી હદ હતી રાત કેરી; સ્વામીના સુખને સ્વાદ ભાગી ગયો, જારે ઓચિંતે ઊદઓ સૂર વેરી. સ્વામીનું....૧ સુરના તેજમાં, સાવ સમરસ થઈ, સેહેજમાં પીક માહારે ગઓ સમાઈ પીઊને પગલે, હું ખેળવા ગઈ, પીજીને ખેળતાં, હું ખોવાઈ. સ્વામીનું...૨ એહવા અટપટા ખેલમાં, આંખ ઊલટી ફરી, હું તજી, હું રહી હાર ખાઈ વાણીમાં અનુભવ, એહ આવે નહીં; અનિર્વચન કેહે નીગમ ગાઈ. સ્વામીનું.૩ અચરજ વાત એ, કોએ માને નહીં, જેને વીતી હએ, તેહ જાણે વસ્તુને સાગર, સાવ સમરસ ભર્યો, અણુછતે નરસઈઓ થઈને માણે. સ્વામીનું...૪ 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનનાં પદ ૧ ૧૭૨ હું ખરે તું ખરે, હું વિના તું નહી, હું રહીશ તાંહાં લગી, તું રે હઈશ; હું જાતે તું ગઓ, અનિરવાચી રહો, હું વિના તુને કણ કહેશે ? ખરે... સગુણ એ જાહાં લગી,નિરગુણ તાંહાં લગી, તમ કેહે સદગુરુ વાત સાચી; સગુણ સમતાં નિર્ગુણ ગએ છે શમી, શેખ પૂરણ અનિરવાચી. હું ખરે... શિવ ને જીવ તે, ના એ છે હેક જે, જીવ હોએ તાંહાં લગે, શિવ છે, જીવ સમતાં, શિવ સહેજે સમાઈ ગઓ, ટલી જાએ ધંધહ નામ દોએ. હું ખરે.. તહેરા માહેર નામને નાશ છે, લુણ ને નીર દ્રષ્ટાંત જેતે, મહેતે નરશઈ કહે, વસ્તુ વિચારતાં વતુરૂપ થાશે, પરંતુ તે ખરે.. ૨ ૩ ૪ 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ બાધક પદે (૧૭૩-૧૭૫) - ૧૭૩. [ રાગ : કેદાર ] નુગરા નરને સંગ ના કીજે, નુગરાને સંગ ભારી રે. નુગરા સંગે નરકે જઈએ, અથવા નર કે નારી રે.(ટેક) નુગરા સંગે વાત કરતાં, લખચેરાસી જાએ રે; ભૂતલ મનસાદેહ ધરીને, ફેગટ ફેરા ખાએ રે. નુગરા નરને... ૧ નુગરાનું જલપાન કરતાં, કેટિ એક કેમ તે થાએ રે, માત તાત પાડેથી મલીને, નકુંડમાં જાએ રે. નુગરા નરને ૨ નુગરા નરના દોષ ઘણું છે, જે કહીએ તે થેડે થોડા રે, ભણે નરસીઓ ઃ સુણે નારાયણ, નુગરાના બંધ છેડો રે. નુગરા નરને... ૩ ૧૭૪ સતગુરુ મલ્યા, વાલે મેર જનમ સંઘાતે; જેણે તેણે મારગડે, હું ભુલી ભુલી જાતી રે. સતગુરુ, સતગુરુ મલી, વાલે મને સીખામણ્ય દીધી, પડલ ઉતારી, વાલે મને દેખતી રે કીધી. સતગુરુ. ૨ અસનપણામાં વાલા ! મારી બુદ્ધિ હતી બાલી, ભવસાગરથી જે વાલે મને, બુડતી રે તારી. સતગુરૂ. ૩ મુગતીની માલા, વાલે મારે ઉર પર લીધી (દીધી; અમર ઓઢાડી, વાલે મને સહાગણ કીધી. સતગુરુ, નરસૈયા સ્વામી ! વાલે મારો પ્રેમના રે પ્યાસી, મારા વાલા સંગ રમતાં, હું રંગભેર રાચી રે. સતગુરુ. ૫ 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ બેધક પદો ૧૭૫ સાંભળ સુંદરી ! શું રે જા આંતરી, વાત કહું છું ખરી, માન્ય સાચું; જોબનવંગને સંગ દિન ચાર છે, અંત્ય એ સર્વ તે જેની કાચું. ગીર તનનું અભીમાન નવ આણવું, એ સુંદર દેહ તે ખેલ ચણવી, મદ-મછર તજી, ચિત્ત કેમલ રાખવું, પરઉપકાર પરાયા ધરવી. માન્ય તું માંન્યની ! માંન માગી કહું, કાં રે ખુવા છાં, આ દિન અલેખે જિમ્ય રે સરિતા પૂર આવે એક સાંમડું, અંત જલ રહે, જે હેય લેખે. એ વચંન ત્રણ તું, શ્રવણ ધરિ કોમ્યની, છાંડિ અંતર સર્વ, લાજ લેપી; બાલપણને સનેહ, લ્યાવ્ય ચિત્ત કરી, તંન મન ધન તું હેલ્પ સેંપી. પંચ – વરસમાં સનેહ પૂરે હવે, ખટદશમાં હવે કાં વીસાય, અધુર – અમૃત રસપાન કૅમેં કરી, કર ગ્રહી કારજ્ય તુંહ સાય. દીન વચન સુણ, દયા ચિતે ધરી, હું તુજથી અણુ નથી રે અલગી, નરસિંદ્યારે સ્વામી એમ ઈચ્છું છું, જામ આઠે રહું કઠે વલગી. 2010_05 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ વૈષ્ણવ વિશેનું પદ ૧૭૬ ટુકડુ માહારે જ વૈકુંઠ ટુકડુ માહારે, હાં રે પેલા દુશટ તણે મંન દૂર, માહારા હરિજનને હજુર. વૈકુંઠ...૧ પીપળ-પાન ના તેડીએ રે, નવ મેડીએ વડલાડાલ, જલને કાંઠે નવ થકીએ રે, હરે નવ દઈએ ગરુને ગાલ. વૈકુંઠ....૨ જીભાએ જહુ નવ બેલીએ રે, મુખથી નવ કહીએ માર, ચંત ચેરી નવ કીજીએ રે, જમ પરહરીએ પરનાર. વૈકુંઠ...૩ સંપત દેખીને વમખીએ રે, ભુખને દીજે અંગ; ભણે નરસીઓ ભાવસુ રે, હેવા સાચા વૈનવજન. વૈકુંઠ-૪ 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મચરિતનું પદ ૧૭૭ (રાગ : સેરઠ ] હરિ આવા છે નારીને વેસ રે, હેને કઈ નીહાળે રે, સીવ બ્રમા જેનુ ધાન ધરે છે, તે જોઈ જોઈ દુખડું ખાઉં રે. હેને કેઈ..૧ માતપિતા રે એના મનમાં વીમાસે, કેને એ કાં થકી આવી રે, અચરત સરખુ સૌઉને ભાસે, એ તો જલને લેટો કાંહાંથી લાવી રે. હેને કેઈ...૨ હેને કઈ૩ ધાઈ પોતાના તતખણ ઊઠા, એ તે આવા મંદીર જાણું રે, રતનબાઈ ગુણવાનુલ ફરે છે, “લેને મેહેતાજી તં પાણી રે.” પુતરીને પરમેસર જાણે સભા વચ્ચે અણું રે; અતરધાન થએ અલબેલે, એ તે વાતે સગલે જાણી રે. જેજેકાર થઓ જગ બાધે, હરખ વધે છે હેઈઓ ઘણે રે, નરસઈના સાંમીની સંગ રમતા, એના ચરણકમલમાં રહીએ રે, હેને કેઈ૪ હેને કેઈ...૫ 2010_05 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ ગાજે...૧ ગાજે ૨ પ્રકૃતિનું પદ ૧૭૮ (રાગ : : મલ્હાર] ગાજે મેઘ બારે બલવંતા, વચ્ચે વચ્ચે વીજ કરે ઝમકાર; હરિએ કહેલાં ગોવર્ધન પરીઓ, સાત દિવસ તે છત્રાકાર. કે ઈંદ્ર આહેરાં ઉપર, મહે છવ માટે મઘવા મન, ગાય – ગોપ-ગેવાલાને રેલે, વેગે વરસવા મોકલ્યા ઘન. મુસલધાર વરસે જલ ઉપર, ધરતી માટે પડે ધડઘડી; ત્રુટી ટૂંક પડે પર્વતનાં, વહે વૃક્ષ સમૂલાં જડી(?). ધજે ધરણ, કાયર નર કંપે, દશ દિશ દીસે ઘોર અંધાર; હરિએ હેલાં ગવર્ધન ધરીએ, ગોકુલ વતે જયજયકાર. પાણી પાણી દીસે પ્રથવી, જલ જમુના થલ એક ભર્યા; ધન રે કૃષ્ણ લીલા અવતારી, ઇંદ્રાદિકનાં મન રે હર્યા. અતલીબલ પ્રાક્રમી પુરંદર, દેખી આવીને લાગે પાય; નરસિહા સ્વામી ગાય ગુણ, ગેપી આનંદ ઉલટ અંગ ન માય. ગાજે..૩ ગાજે...૪ ગાજે...૫ ગાજે,૬ 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ પદો (૧૭૮-૧૮૩) ૧૭૯ એક દિન યમુના તટ આવી રે, કૌતક કીધું કાનુડે સરવે ગોપી બોલાવી ૨, , , , બે ગ્વાલન સાથે સૂતા , ; ત્યાં ખબર લેઈને પિતા રે, ,, કે સખિયું ક્યાંથી આવ્યા રે, , કાંઈ વાલાની સુધ લાવ્યા રે, તેણે વાત કરી વિસ્તારી રે, સુણી ન્યાલ થઈ વ્રજનારી રે, , કહ્યું એક સખીને છાનું રે, ,, લેઈ જા તમારું બાનું રે, છે સુણી ગેપી આનંદ પામી રે, , , તેડયા નરસી મેતાને સ્વામી રે, ,, ,, ૧૮૦ [ રાગ : ગૌડી [ ગઉ૧ ગઉ દેહની હમ જોતાં ગૌ દેહની હમ જતાં, મઘા શું થાઓ છો રે મોહનજી જે આવડે [ગૌ] દેહતાં. વેદ પÁતાં પંડીત ભુલા, ચુકાં પાનાં ને પિથાં; નરસિઆચે સ્વામી ચતુર સીરમણિ, સેહાંના દીસે છે ગા [ દોહો] તાં. ગઉ.૨ ૧૮૧ કરી! તારા મનમેં, તું તે સ્યું જાણે છે રે, બેલતાં ચાલતાં વાતમાં, તું અહંકાર આંણે છે રે. તું તે ૧ 2010_05 www Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નરસિંહ મહેતા કૃત તુંકારો દૈ બોલીયે તેને, જે હોયે પિતા તેલ, મુજ આગે તું યા લેખામાં, બેલ છે આવા બેલ. તું તે ૨ મારો મહિમા બ્રહ્મા જાણે, શિવ જાણે કે શેશ, નારદ ને સનકાદિક જાણે, ઈંદ્ર જાણે કાંઈક લેશ. તું તે..૩ હું સારુ તે તપ કરે , જેગી વનમેં જાય, આસનથી ઉઠે નહી, નિત બેઠા ધ્યાન લગાય. તું તે...૪ તુજને ક્યાંથી સુદ્ધની છેડી, બોલવું મારે સાથ, નરસી મેતે કે તે ભરી અલી ! આભ સંગાથે બાથ. તું તે...૫ ૧૮૨ રે છે તું જેવા બહુ ગેકુલમેં, સ્ય જાણીને બેલે બલમેં. હમણાં ગાયું થઈ ઘેર તારે, તારે તું અમને રેકે આરે. નેતી નંદ તણે ઘેર છોલી. કરતે ઘેર મારે ગોવાલી. તેને પુત્ર થયે તુ આવે, બાં રાજા સામે દાવે. દાસ નરસી કે સારું થાસ્ય, ગાયું રાજાને ઘેર જાયે. ૧૮૩ [ રાગ સિંધૂડો ] સારમાં સાર અવતાર અબળા તણે, જેણે બળે બલભદ્રવીર રીઝે પુરુષ પુરુષારથે શું સરે હે સખી, જેણે નવ નાહાનું કાજ સીઝે. સારામાં સાર...૧ જી રે મુક્તિ પર્યત તે પ્રાપ્તિ પુરશને, જે કઈ સેવકભાવ રાખે રસભરુ રૂસણુ નાથ નેહેરા કરે, ન કેઈ નાર અવતાર પાખે. સારામાં સાર-૨ 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ પદો જી રે ઈંદ્રને ઈશ અજ અમર જે મહામુનિ, મહીપતિ ગેપિકા ચરણ વદે, અધિક અધિકાર તે અધમ કરી લેખ, નરપણું નવ રૂચે, આપ નિદે. સારામાં સાર. ૩ જી રે સ્વપ્ન સાચું કરો, શૈલધર શામળા !, પ્રણમું પ્રાણપતિ પાણ જેડી, પળચવું પશુ જેમ પડે લાગુ કરે, એમ ફરે નરસઈએ નાથ ત્રોડી. સારામાં સાર...૪ 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કેશ શિક્તી પાછળને પ્રથમ અંક પદનો અને દ્વિતીય અંક કંડિકાને છે] અટારાં ૧૫/૩ અટકચાળા ભરેલાં કે ૩૩/૪ કયા અધધ ૭૧/૫ લા.અ. પુષ્કળ, અવર્ણનીય કે ૧૭૩/૧ અથવા અનખ પ૬/૨ ઈશ્વ કેનિ ૩૭૩ કેની (સૌરા લાક્ષ) અરધંગી ૧૫૯૩ અર્ધાગના કૃષ્ણગર ૮૭/૨ કાળું અગરુ અર્પરું ૩૬ ગમે તેમ ખેણ ૯૮/૪ ક્ષણ અલતે ૧૧૩/૩ ઉકાળેલી લાખમાંથી ખેહ ૧૭૫/૨ ચામડાની કોથળી બનાવેલે લાલ રંગ ગલેલાં ૯૬/૫ ફૂલ જેવું કમળ અલબેલે ૭૭૧ ખૂબસૂરત, ફાંકડો, ફૂટ ગુજ ૧૫/૧ ગુપ્ત વાત, ગુસપુસ અલવ ૪/૫ અટકચાળું, અડપલું ગુજરી ૧૨/૨ ગોવાલણી [ગુજરનું સ્ત્રી.] અલ ૯૬/૭ લીલાપૂર્વક, સહજ રીતે ગલિ ૩૯/જ (મહીની) ગોળી અંતરઘટ ૧૬૬) મનમાં ઘાડી ૧૧૭/૨ ગાઢી આઘે ૮/૧ નજીક ચુંચુત ૧/૪ (રવા.) ઘી અને સાકરથી આતા ૧/૧ હે પુત્ર! લથપથ. આલ્ય ૪૦/૪ આળ ચૌવટ ૧૨૨/૫ ચૌટું, બજાર અન્ય ૧૧૧/૨ ,, છઉ ૧૦૭/૧ છું (સૌરા. લાક્ષ) આલુ ૪૭/૨ , (બ.વ.) છઠાઈ ૮૬/૨ બહેકી ગઈ આલું ૩૬/૩ આપું, દઉં છાક ૧૧૬/ર ગંધ, વાસ આપે ૮૧/૨ પિતાની જાતે જમાં ૯૩/૧ સાથે આશકો ૫/૪ આસક્તિ, પ્રેમ, મેહ જમ ૧૪૭/૫ યમ ઈ ૫/૩ એ (સૌરા, લાક્ષ) જુજુઉ ૨/૪ જુદું, નેખું ઉબટણું ૯૬/૫ ખુશબોદાર મદન ઝખત ૭૮/૫ મત્રતત્રને જાણકાર એલંભા | ઠપકા ટાંક ૨૭/૧ (શેરને ૭૨ મો ભાગ) એલા ૧૫૦/૧ પેલા (દશક સર્વ) અહીં લા. અ. તલમાત્ર, સહેજ પણ કરમે ૧/૨ દહીં તથા જીરૂ નાખેલે ભાત ટોડો ૯૭૪ પગનું ઘરેણું, સાંકળું કલે ૧૩૬/૪ (૨) ઠાંમડું ૪૧/૩ ઠામ, દહીં ભરવાનું પાત્ર કસણ ૧૩૮/૧ કપડાની કસ, દેરી તકર ૭૮/૩ છાશ; (૨) તક કાં ૧૭૫/પ કેમ (સૌરા. લાક્ષ) ત્રઠ ૭૪/૩ તટ, કિનારે કાન ૩૫/૨ કૃષ્ણ તોરો ૨૯/૨ કલગી, છોગું કાન ૫૧/૨ શ્રવણેન્દ્રિય-કાન થરે ૧૨૦/૩ ઢગ, રીત કીરત ૧૫૬/૩ કીર્તન કષ્ટ ૧૩૦/૨ આંખ કે ૩૧/૫ કહે દુર્ણ ૭૮/ર દૂધ દેહવાનું પાત્ર 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ દેશત ૨૦૩ દેશાધિપતિને પુત્ર ધંધહ ૧૭૨/૩ કંઠની ઉપાધિ ધાઈ ૧૬૩/૪ દેડી ધાઈ ૧૭૭૩ પિતા (૨) ધીજય ૧૧૮/૭ આકરી કસોટી (2) ધીંગાણું ૧૨૨/ક તોફાન નખરાં ૧૨૦/૧ શૃંગારિક ચેષ્ટા નચિત ૨૦ ર નિશ્ચિત, ચોક્કસ, નક્કી નટો ૧૦૩/જ ઉત્તમ નટ (નટસ્વર) નથ ૧૦૩/૨ નાકમાં પહેરવાની કડી નાહલીએ ૧૫૦૧ પતિ નાંધડીઓ ૧૬૨/૩ નાનકડો, (લા.અ.) રસિક નામચું ૧૮/૬ ખ્યાતિ, પ્રખ્યાતિ (2) નેટે પર બહાને પછે ૨૨/૪ પછી, પાછળથી પલવટ ૧૪૮/૪ ભેટ, દુપટ્ટાથી કેડ બાંધવી તે પાંતિ ૩૧/ર રીત, પ્રકાર પિતી ૧૦૦/૫ પહોંચી (ભૂ. 3) પર ૧૬ /૨ પ્રહર પિલી ૧/૧ રોટલી ફગર ૧૩૭/૩ ભાગ ફાક ૧૨૬૩ વ્યથ” ફૂલી ૯૮/૨ ફૂલ ભાતની ચૂની, નાકનું ઘરેણું ફેલ ૨૮/૧ ઢેગ, ચેન બાંઈ ૨૨/૫ હાથ બાર ૧૦/૩ બહાર (સૌરા. લાક્ષ) બીડી ૯૬/૯ પાનનું બીડું બહુ ૬૬/૧ બેઉ બને ભાવઠ પપ/૩ ઉપાધિ, જંજાળ મ ૧૩/૩ ના, નહીં, “નકાર મગરે ૧૬૮/૩ (ભીલી શબ્દો ડુંગર મચરાલિ ૨૭/૨ મત્સર વાળી, ગુમાની માછણ ૨/૬ ચળું, જમ્યા પછી મોં સાફ મનુંવાર ૧૭/ર મનામણી, વિનંતી, પ્રેમાગ્રહ મરકલડે ૪૨ મંદ હાસ્ય ભાટ ૨૮/૩ (મહીનું) માટલું મીઠડાં ૭/૩ ઓવારણું મીસરી ૧૪૦/૧ ખાંડ મેવાર ૧૩/૩ શિરજોરી કરનાર, ચોર-લૂંટારુ મોટેમ ૧૨૮/ર મેટપ એલફેલ ૧૨/૬ અવિચારી, ગાંડું ઘેલું રત ૬/૨ ઋતુ રંગરાડ ૧૫/૨ રંગની રેલ, આનંદની છોળ રાવું ૫૦/૩ ફરિયાદ લગે પ૩/૩ લગી, સુધી લાફાલેલ ૧૪૮/૧ (?) લિલવટ ૯૬/૪ લલાટ લેદ ૪૮/૩ લે, લચકે. વાંસ ૫૧/૩ વાંસળી વગુતા ૯૮/૨ ભ્રમમાં પડયા (ભૂ 5) વાઅ ૭૪/૫ વગાડે વાટપાલ ૧૪૪/૨ (લા. અ) મેહમાં ફસા વનાર વાલ ૭૯/૬ વહાલ વુંઢા ૩૬/૫ (8). વેણુ ૧૩/૬ વચન વેણ ૧૫/૧ વાંસળી વેણ ૧૦૬/૩ વેણું વેણું પ૨/૬ વાસળી શપરાંણ પ૯/૧ જબરું શરપાવ ૯૨/૬ માથાથી પગ સુધીને પિશાક ક્યાંઈ ૬૯/૧ આલિંગન શીજુ (B) ૧૧૨ રાજી થાઉં (2) ખડભડય ૧૩૬/૪ ગડભાંજે કુટ (વિશે) ૧૬૮/૬ દુષ્ટ (સ+ફૂડ) સલુણ ૧૦/૧ મનેહર, સુંદર સાટકડે ૭૮/પ ચાબૂક વડે સુ (ત્રી. વિ.ને અનુગ) ૯ર સાથે સુધા ૨૮/૧ સારા વર્તનવાળા : 1) મછર ૩૮૪ મત્સર ભધ પ૨/૧ મધ્ય 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ સણ ૧૩/૬ સ્વજન સેલી ૧૪૪ સહેલી સંકલડી ૬/૩ શક્ય સેઢી ૧૦૪/૧ પુખ્ત વયની (2) હડકેલાવવું ૧૬૯૩ તિરસ્કાર કરે, હડબડાવવું હલકાર ૨૭/૨ પ્રણયભાવ (?) હલા ૧૦૮/૪ પુરુષ વાચક સંબોધન હલાણ ૨૩/૫ દેદાર હાડુ ૬૩/૫ (૨) હેરણ ૧૦/જ છૂપી રીતે જોવું હેલ ૪૯/ર દહીં ભરેલાં પાત્રોની ઉતરડ હેલાં ૧૨૬/૨ રમત માત્રમાં, ક્ષણવારમાં 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ પદસૂચી ૧૧ ૮૨ ૧૩૧ ૮૮ ૮૪ 3 5 ૮૭ ? જ ૧૨ ૨ જ - ૧૩ ૮૯ ૫૮ અમે એલખ્યા તમને આજ અલ્યા કેમ વાયું નથી કરતો અંત્યે જાવું છે ઉઠી એકલા આઈવાં આસભર રે આ કણ આવ્યું રે માહારે આજની રજની ઘન સફલ આજ તાહારી શોભા સાંમલે આજની રજની ભલી ભાત્ય આજ મહારે આનંદની હેલી આજ હું સ્વપનામાં ઝબકીને આ જે રે હરિ જોવા સરખે આડું કાંઈ નથિ બેલતો આડે રહીને રાડ માંડી જગનનાથે આ લેને આરે આતા આવા છેલ ન હૈયે સામ આવા મીઠડલા સ્મા બેલ બોલે આવી છે કચ્છ વધામણી આવ આવ રે નંદલાલ રંગભેર આવો રે છોગાલા વહાલા આંગણુએ મનહર રે ઉભિ રેને રે સૈવાલિ ઊભા રહેને રે ગોવાલિયા એક દિન યમુના તટ આવી એક વાત કહું વાલાની એક સમે હરિ વનમેં એલિ તું છાસ પિને છાકિ એવાં એવાં વેણ સુણું વાલે એહેવા દુરમતિયાં ડાહાં ઓરા આવોને સુંદર સાંમ એરા આ સું જાવો છે કાંમણ તે જમતાં કાંહાંન તૂને ભામ્યનમેં કુબજાને કહેજો રે ઓધવ ૧૩૩ ૭૪ ૫૭ કુણ છે રે કુડાં કલંક ચઢાવે કૃષ્ણ કૃષ્ણ કહેતા તમે ૧૩૫ કેડે અમે કેમ મેલિયે ૧૮ કેણુ પુને કરી ના ગઉ ચારી ઘેર આવે ૧૩૭ ગઉ દેહની હમ જતાં ૧૮૦ ગાજે મેઘ બારે બળવંતા ૧૭૮ ગિરધર ગોપિનિ સુણિ વાણિ ગીરનારી બાબા બેડે મારે ગેપી આયા રે આવ્યાં ૧૩૮ ગોરી તાહારે લટકે ચટકે લાગે ૯૮ ગોવિદનું નામ ઘણું રે ૧૩૯ ઘણુ ગ્રંથ ગરબડ કરી ઘણે ઘણે દાડે વાલે ઘેર આવોને નંદજીના લાલ ૧૪૦ ચાલ સખી વંદરાવન જઈએ ચાલી જુવતી જુથ મલીને ૧૦૦ ચાલો હરી હરી રમીએ છાંનો માંને આ કહાન ૧૦૧ એટલે મેં તાણે માહાવા છેલછબિલે સાંભલિ વિનતાનિ વાણિ ૨૨ કરી તારા મનમેં તું તે છોટા ખોટા છોકરા ૨૩ હરિ છાસ તણિ પિનારિ ૨૪ જન્મનું સારથિક આજ માહારે જબકિ સુણિ હે વસંતપંચમી જસદાને જીવણ જેવા જુવતી આવી ૪ જશોદા માવડી રે સાંભલેની જાણું છું તુંને ઝુઠડિ ૨૫ જાવા દેને કાંન મારે ઘેર જે જાઓ તે સરવે જાઓ ૧૦૨ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ૧૪૧ જેણે રે ગોપાલરાએ તુમને ૧૪૨ ૫૯ ૧૪ ૭૫ ૧૭૯ ૧૫ - ૧૬ ૧૭ ૧૩૪ છે. . છે જ 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ૧૫૧ ૭૩ ૩૬ ૩૭ ૧૧૫ જેને પ્રભુની વાત ન ભાવે રે ૧૪૩ જેઓ જેઓ રે જાદવરાએ ૧૦૩ લે હિંડોલે પ્રેમસુ ટાંક લેવું નથિ માહેરે ૨૭ ટુકડ માહારે જ વિઠ ૧૭૬ તપથી હરિમારગ છે દેહેલે ૧૪૪ તમારા કેખરની નાર , ૧૪૫ તમે [...]ના થાઓ માહારા વાલા ૧૦૪ તમે નૈ કે પણ હું જાણું રે ૧૦૫ તમે મ કરે ઝાઝાં ફેલ તમે શાંમલીઆઇ સખના રેહા ૧૦૬ તારા ગુણ સ્વામી મુને ૧૪૬ તારી મોરલીએ મંન મોડું ૭૬ તાહારી ખુણુલી અણીઆલી આંખે ૧૦૭ તું તે હરિ ભજ વહેલે રે ૧૪૭ તૂ કેણુ સાથે વાત કરીશ ૧૦૮ તેહ તું તેહ તું ૧૬૭ જૈને લિલ તણું લાડા ૨૯ દંત માં દેઈશ કહું દેતી વેલામાં હાથ વાવરી લેજો દેહડલી મૂકીને રે એક દંન ૧૬૮ હૈ દેખિ તારિ દાઢ ચલિ ૩૦ ધિરિ રે ધુતારડિ ૨૦ નંદજિને છોરે નાને રે નંદના કુંવર અલબેલા ૭૭ નામને વારી રે દેવ ૧૪૯ નિલજ છોરા નંદનાં હુંથિ ૩૧ નુગરા નરને સંગ ના કીજે ૧૭૩ પાલવ મેલો રે શામલીઆ પાંભર તે પ્રાંણું વિચાર્યા ૧૬૯ પિઉસું રંગે રમીએ ૧૫૦ પૂછું હું તને પ્રેમદા ૩૨ પિર દીએ ઊઠી રે કાનડ ૧૧૦ ફેલે આવે રે વનમાંથી ૬૧ બડબડ છાર સિદને બોલે ૩૩ બહુ એલિ થા માં બાલકિ ૩૪ બાઈ મને લાંછન રે લાગુ ૧૧૧ બાના કી પત રાખ ભજી લે ભગવાન ૧૫ર ભલે છે ભગવાન પ્રગટ ભલે ને પધાર્યા કાંહાંન ૧૧૨ ભલેને પધાર્યા રે સૂર ઉગતે ૧૧૩ મટુકીમાં ગોરસ ઘાલી રે મથુરામેં મેં વેચવા જાયે મનની તે આંટી મેલિયે ૧૧૪ મન મસ્તાંનિ માનનિ માણસને અવતાર મુદ્દે ૧૫૩ માતા રે જસોદા કેરું મનડું મોહે ૭ મારા પ્રાણજીવણ પાતલીઆ ૧૫૪ મારા વાલાના વંનમાંહાં ૭૮ ભારીશ મા મઠડલી માહાવા ૬૨ મારે તમથી બાંધી પ્રીત મુખથી બોલ્યા માવજિ મુજને અચંભે થાય છે મુને રેકે માં મહારાજ મુંને જાવા દે જાદવા મેલે મેલે મારગડો રે માવા મેડાં લે ચાલી તૈયારી મૈ લિધાનું મન થયું મોહનજિ સું જાણે છે મનમેં મેહારે માડી રે બંનડા ૧૧૭ રસભર હોળી રે હોળી આવી રંગભીના રંગની રેલ છે ૭૯ રંગીલે ફાગુન ખેલીએ હે રાતડીયાં રમીને રે કયાહથી (૧૧૮ રાતલડી અંધારી રે ૧૫૫ રાતિ મેલ ધર માહારા વાલા રામકૃષ્ણસું નેહ નહી જેને ૧૫૬ ડેરૂ આવો આસમાસ કે ૫૧ રૂપ તમારું જોઈને રે રે છે તું જેવા બહુ ગેકુલમેં ૧૮૨ રે રે નખરાં કરતી નારી ૧૨૦ ૧૪૮ ૧૦૮ ૧૧૯ 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ૪૫ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૫૦ N ૦ ઇ . રે રે કુંવર હઠિલા કાંના રો રે નંદતણું લાલા રે રો રે હું તમને એલખું કાને લજ્યા સ્થાને માટે કરિયે લાઈને જેમાડે માત કુંવર વજાડી વાંસડલી વનમાં વદન સકેમલ જનની રે જુએ વશ ત આવી માહારા વાલા વસંત ભલે ઊદ રે વસંતપંચમી કેરી પુજા વાલાજી રે અનંત નામનું વાલાજી રે તમારી કૃપા વિના વાલાજી રે તમારુ મુખ વાલાજી રે પ્રાણ થકી મને વાહાલાજી મધરાતે પહેરે રે વાલાજી રે માલા તે મારા વુંઢે જાને વાટમાં કંઈ વેતાં રોકે છે વાટમેં શાશરી દેખે મહારા વાલા શ્રી ગોવિદ સાથે મારે સજની સારૂં રે સારું સતગુરુ મલ્યા વાલે મોરો સરદનીસાએ શ્રીમહારાજ ૧૭૧ ૭૧ સામલીઆ તુઝ સાથે રમતાં સા માટે બેઠે રે કાહાનડ ४८ સારમાં સાર અવતાર ૧૮૩ સાંઈડાં સાંઈડાં કેણ પર લેઉ ૧૨૫ સાંજે આવ્યા ઘેરે સામલે સાંભલ જસદા ચિત દૈ ૪૯ સાંભલ સુંદરી સું રે ૧૭૫ સાંભલ્ય સુંદરી વાત કઉં છું ખરી ૧૨૬ સુંદરીને ચરણે અઢલકે હલીએ ૧૨૭ સ્વામીનું સુખ હતું હરખભરી હેળી રે હરજી હરિ આપમેટાઈ રખે ૧૨૮ હરિ આવા છે નારીને વેસ ૧૭૭ હરિ નહી આવી રે હરિમુખ જેવા ૧૬૨ હરિ વહાલા કેમ જાણીએ ૧૬૩ હરિ વિના હિતકારી બીજુ ૧૬૪ હારે તાહર મેહેલ પધારા, ૧૩૦ હું ખરે તું ખરે હું નીલજ ને તું તે કરતાં ૭ર હેલિ હેમકડાં બે હાથ હેલી જેવા સરખું આજ ૧૭૦ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૨૪ ૧૬૦ ૧૨૯ ૪૭ ૭૦ ૧૬૧ ૧૭૨ ૧૦ ૧૭૪ પર 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ dalin Education interioral 2010.05 For Podales Personal use only borg