SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત ૧૪૩ [ રાગ ઃ સામેરી ] જેહેને પ્રભુની વાત ન ભાવે રે, તેહને ઘેર સીદ જઈએ (૨), જેને આંગણીએ હરીજન[] આવે છે, , , ૧ સાસુ માહારી સાર્પણ જેવી, નણદી દીઠડે દાઝે રે, જેહને તેહને આગલ વાત કરાં, તેહ ઘડી એકમાં ઘર ભાંગે રે. ૨ ઓછામાં પાડોસણ ઝેરી, બળતામાં નાંખે. વારિ રે, તો ઝાઝેરાં ને હું રે એકલડી, તેમ છતાં ને હું હારી રે. ૩ આ ઘર ભીતર કેરી રાખું, રૂદઆ ભીતર રાચું રે, નરસઈઆચા સ્વામી સંગ રમતાં, મગન થઈને હું નાચું રે. ૪ ૧૪૪ [ રાગ : શ્રી ] તપથી હરિમારગ છે દેહેલો, લેક કહે છે સેહેલે (ટેક) અધર અગ્નિ પર વૃત ધરે, રતી એક ગલણ ન દે, હીરા રતનચી ખાંણે વસે, રતી એક પંચ ન લે કનક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગ ટલીયે, ભણે નરસૌ સાચું હવે તે, પ્રતક્ષ પ્રભુજી ને મિલીયે તમારા કેખરની નાર, મોહન જાને દો. દુધ દહી તમે કહા જાન રે, છાશન કે પવનહાર (૨) મેહન....... પટકા પામરક કહા જાને રે, ધાબલી કે ઓઢનાર રે. - મેહન...... સોના રૂપા તમે કહા જાને રે, કથીર કે પનાર (૨) મેહન. નરસીઆના સમી સાંમલા રે, વાલે ઉતારે ભવપાર (૨) મેહન. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy