SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતનાં પદ ૧૪૧ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુચ કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભોગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના રે રસીઆ, તે નર વૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પીતા, ભંણે નરસાંઈએ તે તે ભભવ છતા. ૧૪૨ જેણે રે ગોપાલરાએ તુમને વીસારા, તે તે મુરખડાં, ભભવ હારા. તુમને વીસારી, જેણે કતિક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉ. તુમને વીસારી, જેણે અવર કામ કીધું, અમરત હેળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેમની રે માતા. તુમને વીસારીને જે સેજ સુખ સુતા, ભણે નરસઈએ તે તે ભભવ વગુતા. ૫૬ ૧૪૨નું પાઠાંતર [ રાગ : ધન્યા(સી)] જેણે રે ગોવિંદારાયે તમને વિચાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.... તમનેં વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે.... તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે ભણે નરસૈયે હું એટલું રે માગું, જન્મ જન્મ તેરે ચરણે લાગૂ. જેણે... Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy