________________
ભકિતનાં પદ
૧૪૧ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુચ કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભોગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના રે રસીઆ, તે નર વૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પીતા, ભંણે નરસાંઈએ તે તે ભભવ છતા.
૧૪૨ જેણે રે ગોપાલરાએ તુમને વીસારા, તે તે મુરખડાં, ભભવ હારા. તુમને વીસારી, જેણે કતિક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉ. તુમને વીસારી, જેણે અવર કામ કીધું, અમરત હેળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેમની રે માતા. તુમને વીસારીને જે સેજ સુખ સુતા, ભણે નરસઈએ તે તે ભભવ વગુતા.
૫૬ ૧૪૨નું પાઠાંતર
[ રાગ : ધન્યા(સી)] જેણે રે ગોવિંદારાયે તમને વિચાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.... તમનેં વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે.... તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે ભણે નરસૈયે હું એટલું રે માગું, જન્મ જન્મ તેરે ચરણે લાગૂ. જેણે...
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org