________________
૫૪
નરસિંહ મહેતા કૃત નવરા રે નરહરજી! તમને કામ નહી બીજુ; અણબેલાવ્યા આવે, વલગાશે જોઈ શીજુ (ઈ. ઉરના આધાર, આવે તે આલીઘન દીજે, નરસહીના પ્રભુ સંગે રમતાં, અમૃતરસ પીજે.
૧૧૧
બાઈ મને લાંછન રે લાગુ, મારું મન મોહનજી સું બાંધુ. ટેક એક સમે જમના જલ જાતાં, મારગ માંહે મેલીઓ; સાન કરીને સરવસ લીધુ, આવી રૂદીઆ સું મલીએ ૧ નણદી આવી આન્ય ચડાવી, સાસુજી જિમતિમ કેહેતાં; દુરીજન દેખતાં વાત વધારી, સુ કરીએ શમતા. ૨ કહેનારા કહેજે રે નીત નીત, શામલીઆ (છે] વહાલે; નરશઆ સ્વામી છેલછબીલે, માહારે ઉર ઉપર માહા. ૩
૧૧૨
[રાગ : ભૈરવ ] ભલે પધાર્યા કાંહોન વાટડી જતાં. (ટેક) ઝાંઝરના ઝણકારા વાગે, શીતના સણકાર રે, આવે ભણકારા માહારી રાત્ય ગઈ રેતાં. મેરલીમાં ગાયું મારાં ઘરમાં સંભળાયું રે, વ્યાંહાણ રે વાયુ મુંને આંસુડાં લેહતાં. તપે છે માહારા પ્રાણઆધાર શેયડી(); એલખે હઈડાને હાર દીઠે તે પરતાં. વાયદો કીધે'તે સાઝે ગાવડી દેહતાં રે; નરસિંહાએ સામી આ વેલેણું વલેતાં.
૧૧૩
(રાગ : પંચમ ] ભલેને પધાર્યા રે સૂર ઉગતે રે, જાઓ જયાંહાંથી આવ્યા તેહને ઘેય; સખીયે હશે રે જે નિજ ઘામની રે, તે તે કરશે તમારી પિય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org