________________
નરસિંહ મહેતા કૃત
વાહાલા,
મે* તુહુને વાર્યાં મહારા મ કરી આપ વખાંણુ રે;
બ્ર
તાહારા
ચ'ચલ દેખી સિથલ થયા સુરીનર મુનીને... ' સંપૂરણ, પૂરશ પૂરણ પરમાંણ ૐ; નારૌહીયાચા સ્વાંમી મેં તુહુને જાણ્યા, તૂ. તા વિજ જુવતીના પ્રાંણુ રે.
લાલાંણાં, સધા સારે.
૯૫
[ રાગ : દારા ]
કુબજાને કહેજો રે, ઓધવ એટલું રે. હરિ હીરા આવા ૨ે તાહારે હાથ; જતન કરીને રે, પ્રભુજીને જાળવજે રે, માનજે શિખામણની વાત. ઝાઝો ન જગાડીશ રે, જાદવરાએને રે, હરનું છે સુકામળ અંગ; શેજ તું શમારજે પ્રભુની ફૂલડે રે, નીત નીત ધરજે નવલા રંગ. પ્રભાતે ઊઠીને રે, પ્રભુને તું પૂછજે રે, વાલાને છે મહી-માખણની ટેવ; જે જે જોઈ એ રે, પ્રભુજીની સેવમાં રે, તે તે આણી આપજે તતખેવ. શિવ ને વિર’ચી રે, માહાટા માહા મુનિ રે, હિરના નવ લેહે કોઈ પાર; ઝાઝો ને આશકા (રે), ગેરી કરવા નહી' રે, મનમે ના આણીશ []હુકાર. કસની દાસી રે, પેલી કુબજા રે, તહેના શામળિયા ભરથાર, નરશઈઆચે સ્વામી રે,તાંહાં રંગ રમે રે, માઈ
પ્રીતે
પધારા
મારાર.
Jain Education International_2010_05
For Private & Personal Use Only
૩
કુબજાને...૧
કુબજાને....૨
કુખજાને... ૩
કુબજાને....૪
કુબજાને...પ
www.jainelibrary.org