________________
નરસિંહ મહેતા કૃત સેરી વાલવી ભુગલ ભીડવીને, મારે વાલે વંદરાવન જા રે; ભલે મલે મેતા નરસીને સામી, ગોપીઓને આણંદ થાઅ રે.
- વાગે૭
૭૯
[ રાગ : ગરબી ] રંગભીના રંગની રેલ છે, રંગીલાજી !; મારા અલબીલા લાલ છે, રસની જાણે છે રીતડી, પાતલીયા તમથી પ્રિતડી, ,, તારું છોગું ચિત ખુતી યું, મુખ દેખી સુખ મારું ગયું, તારી મોરલીને નાદે કરી, સરવ મોહ પમાડી શું હરી? તારી મોરલીમાં જાદુ ઘણું, તાંયાં મન અબલાતણું, નરસી મેતે કે વાલ વધારિયે, પ્રિતમજી સેજ પધારિયે,
વજાડી વાંસડલી વનમાં રે, કે ચટપટી લાગી છે તનમાં રે. સુણી સુણી આતુર અતિ થાઉં રે; કે જાણી હું તે સરવ મેલી જાઉં રે. ચાલી હુ તે ઘરધંધે મેલી રે, કે ઘરને ઠેરાવી ઘેલી રે. જોયા મેં વાલાને જારે રે, કે તનડું ટાઢું ટ્યુ તારે રે. માવાની મેરલીમાં માઈ રે, કે કુલની મરજાદા ઈ રે. નસી મેતે કે થે છે રંગરેલું રે, હવે કેમ મોહનને મેલું રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org