________________
પ્રકીર્ણ પદો જી રે ઈંદ્રને ઈશ અજ અમર જે મહામુનિ, મહીપતિ ગેપિકા ચરણ વદે, અધિક અધિકાર તે અધમ કરી લેખ, નરપણું નવ રૂચે, આપ નિદે. સારામાં સાર. ૩
જી રે સ્વપ્ન સાચું કરો, શૈલધર શામળા !, પ્રણમું પ્રાણપતિ પાણ જેડી, પળચવું પશુ જેમ પડે લાગુ કરે, એમ ફરે નરસઈએ નાથ ત્રોડી. સારામાં સાર...૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org