________________
શૃંગારનાં પદ તું તે નટ થઈને નાચો રે, તું તો જાચક થઈને નાચે રે; હાવે કેમ કેવાઈશ સાચે રે. જેએ................૩ તાહારો અધુર દીસે રંગ રાતે રે, તું તે કેણ સખી સંગ માતે રે, તારા ગુણ નરશઈએ ગાતે રે. જો ... ... ૪
૧૦૪ તમે (...) ના થાઓ માહારા વાલા, ભીડ થશે ભારી; તમ સંગાતે બાથે વઢવા, સેઢી છે વ્રજનારી.
તમે .૧ અખીલ ગુલાલના ખેલા ઝોલા, કેસરે ભરાં રે કાલા; ઓ આવે ઉધાડાં ગાતી, શાંમાનાં [ ટોલે ] ટોલાં.
તમે ....૨ અબીલગુલાલનાં જુધ મંડાણું, જુઝે [બહુ] નરનારી; નરૈશઈઆચા સ્વામી સંગ રમતાં, ત્રીભવન હું બલહારી.
તમે...૩
૧૦૫ : તમે નૈ કે, પણ હું જાણું રે, તમારું મન ત્યાં લેભાણું રે. પડ્યું આવી તે સાથે પાનું રે, છપાડયું કેમ કરી જે છાનું રે. તમારે તે સાથે સાજુ રે જણાય છે, નયણમેં કાલ રેશ તે સારુ. તે સારુ વેણુ વનફૂલ હૈ આવે રે, કે ગુંથી ગુંથી ગજરા પિરાવે રે, કુડું કુડું અમ આગે છે રે; રાતડલી તે પાસે રોડ છે રે. નરસિ મેતે કે સાચુ વાલા રે, ચતુરાઈ મ કરે નંદલાલા રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org