________________
નરસિંહ મહેતા કૃત પંચાલીના પટકુલ પુરા, રાખી સભામાં લાજ, જલ મધે જિમ બુડતે રાખે, એની પરે ગજરાજ
હરિ તારા. ૪ અધૂમ ભીલડી અજાત ગુણકા, બેસી વિમાને જા; નીચ કુલ (તે) ઊચ પડી, (એ) ભજંનને પરતાપ.
હરિ તારા. ૫ વખ હતાં તે અંમરત કીધાં, ને મીરાંને માટે મારાજ, સેનાને માટે તમે કુરણા કીધી, નાઈ થઈ આવા તમે નાથ.
હરિ તારા... ૬ એટલા જણનાં તમે કારજ સારાં, મને હતે વિસવાસ; કર જોડીને કરુ વિનતી, નરસૈઈએ તારે દાસ.
હરિ તારા. ૭
ઉપર ભજી લે ભગવાન, સાચા સંતને મલી; સંતને મલીરે, સાચા સંતને મલી.
ભજી લે... વચનમાં વિસવાસ રાખે ભજનમાં ભલી, પુરવ કેરાં પાપ તાર, તે જાયે ટલી.
ભજી લે... લખીને અવિનાસી, રેખે જ્ઞાનમાં ગલી, રીઝથે રંગરેલ, વાલે અઢલ[ક] ઢલી.
ભજી લે. કાલ શે વિકરાલ વેરી વખશે વલી, કામની કુંટુબ તુને નાખશે દલી.
સત્ય ત્યાં સુખ ધર્મ ર, કુડ તાં કલિક નરસી મેતે કે દુનિયા કેરી અકલ આંધલી.
ભજી લે..
૧૫૩ માણસને અવતાર મું મલે ફરી ન મલે ફરી રે ,, , , »
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org