________________
શૃંગારનાં પદ
[રાગ : : દેવગંધાર ] આજ મહારે આનંદની હેલી રે, નઊતમ દેહે (યા) માહાર
નાથજી પધારા, મુખ દીઠડે થઈ ઘેલી રે. તરીઆ તેરણ દુવારે બંધાવુ, પહેરુ નઊતમ ચલી રે, કુંકુમ કેશર ને કૃષ્ણગર, છાંટીસું રંગભર શેરી રે. ..૨ સનાથ(ન) કીધાં શામલીએ વાહાલે, મન ઘણા રે દીધાં
મેંઘાં રે; નરશઈચા સ્વામી સંગ રમતા, સુખડાં કીધાં સેંઘા રે ...૩
આઈવાં આસ ભર રે, વાલાજી! અમે આવાં આસ ભરાં રે, વીધાઓ મન મહીં રે, મેહનજી ! ; ; ; ; તારી મેરલીએ મન મા રે વાલાજી ,, , , , સુતને રે મેલી, અમે પતિને રે મેલી, મેલી કુલમરજાદ માતતાતને વીસરા મેહનજી ! તે સામ તમારે કાજે રે.
વાલાજી.. એવાં વચન સુણુને હરી હસીઆ, આપણે રમસું જેરાર; મોટા રે કુલની તમે માનુની, પુરુ તારા મનડાંની આસ રે..
વાલાજી... સુંદર રજની સરદપુનમની, ને સુંદર આ માસ, નરસીઆના સાંમીની સંગે રમતાં તે રજની હવી
ખટમાસ રે વાલાજી.
[ રાગ કે રે ] આવા મીઠડલા સ્મા બોલ બેલે, અબેલડે બોલાવે રે; કાંઈક મીટ રદીયા મહિ જાણે, મૂછ મદન જગાડે છે.
બાવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org