________________
વસંતનાં પદ
૩૩
અધધ રસ અતેલ મહીમા, વરણ કેમ જાએ રે, રસના હાએ નેત્ર નરસહીઓને, તે વરણવીને ગાએ રે;
હરખભરી...
૫
૭૨
૧
[ રાગ :: વસંત ] હું નીલજ ને તું તે કરતાં, સરખાં બેહ મળાં રે, તાહારા સંગ થકી શામળીઆ ! માણસ માંહાંથી ટળા રે.
હું નીલજ ને. પીહેર સાસરું સરવ તજીને, ભુધર માંહે ભળાં રે; પર કેહે હવે પીહેર પધાર, પરથમ એહ રળી રે,
- હું નીલજ ને.... દીપકત પતગ દેખીને, પાછાં તે ન ફરાં રે; નરસહીઆચા સ્વામી વસંત રમતાં, મેનમેં નેન મળાં રે.
હું નીલજ ને....
૨
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org