________________
૪૮
વાતે કેમ કરીએ....૨
નરસિંહ મહેતા કૃત લટકેથી આવું હું; લટકેથી જાવું, લટકામાં સમજાવું રે; એક ગડી તમે ઉભા રેજે, બેડે મેલી પાછી આવું. એક ઠેકાણું તમને બતાવું, તાં જઈ ઉભા રેજે, મનતનની આપે વાત કરીશું, મારા જેબનીને રસ લેજે. સરવ સેનાને મારે પાવ જ ટેડે, હાથ સેનાને ચુડે; ભલે મળે મેતા નરસીને સામે, સાંમલીએ વર રડે
વાતે કેમ કરીએ....૩
વાતે કેમ કરીએ...૪
ગોરી૧
[ રાગ : આશાવરી ] ગોરી તાહારે લટકે ચટકે લાગે, તેણુ મંન મેહુ મહી ફરે, ભમર-કટાક્ષ ચપલ ગતી ચીત, રૂદઆથી નવ વશરું રે. નાકે ફૂલી ઘુઘટપટ શેહે, મરકલડે મન મોહે રે; વદન જોઈને વિરચી વગુતા, કરી કરી ઘડી છે ચંદ રે. આ જે અનોપમ અબલા એહેવી, ત્રીભવનમાં નહી દીઠી રે; નેત્રકમલમાં વાત કરી તે, તે રૂદઆકમલમાં બેઠી છે. ખેણુ એકમાં વાલે વશ કીધે, શ્રી બ્રીખભાન – કુમારી રે; નવરંગ નેહ નંદનંદન સું, નરસેઈએ જાએ બલીહારી રે.
ગરી-૨
ગોરી૩
ગરી...૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org