Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
Catalog link: https://jainqq.org/explore/008555/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरसूरि ग्रन्थमाला प्रथांक ७९. APRA चिन्तामणि. श्रीमद् बुद्धिसागरसूरि. www.kobatirth.org For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir PORIEOXXXIIXxxxx श्रीमद् बुद्धिसागरसूरिग्रंथमाला ग्रंथांक ७९ चिन्तामणि. EXAXEDXXXXESXXII रचयिता शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरिजी. 40000K छपावी प्रसिद्ध करनार श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. । हा. वकील मोहनलाल हिमचंद-पादरा. द्वितीयावृत्ति. प्रति १००० वीर सं. २४५० वि.सं. १९८० 9 ई. स. १९२४ creareas किं. ०-४-०. HODXEXXXCSXXXXCOXXCXCEXCEKOOxs BXCOXOXxxKRXKORXXXXXXX www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પસતક મળવાનું ઠેકાણું– વકીલ મેહનલાલ હીમચંદ. વડોદરા-લુહાણમિત્ર ટીમ પ્રિ. પ્રેસમાં ઠકકર અંબાલાલ વિઠ્ઠલભાઈએ વકીલ મોહનલાલ હીમચંદને માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૨૦-૧૦-૨૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળ તરફથી પ્રગટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથ માળાના ગ્રંથાક ૭૯ તરીકે આ ચિન્તામણ નામના ગ્રંથ બહાર પાડતાં અમાને આન થાય છે, આ ગ્રંથ સંવત ૧૯૬૨ ની સાલમાં સાણંદ શ્રી જૈનેાદયબુદ્ધિસાગરસમાજ તરફથી છપાયેલ હતા, તેની તમામ પ્રતા ખપી જવાથી અને જીજ્ઞાસુઓ તરફથી તેની માગણી ચાલુ હોવાથી આ ખીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે, જેને સમાજ સારી રીતે લાભ લેશે એવી આશા છે. આ મંડળ પાસે સ્થાયી સારૂં ફંડ નહીં હોવા છતાં પણુ મંડળના અધિષ્ટાતા પ્રાતઃ સ્મરણીય ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર www.kobatirth.org For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિજી મહારાજની પૂર્ણકૃપાથી અને જ્ઞાન રૂચિ જેનબંધુઓની ઉદાર સહાયથી મંડલ પિતાના ચાલુ નિયમ મુજબ ઉત્તમોત્તમ પુસ્તકે પ્રસિદ્ધ કરે જાય છે.મંડળના આ શુભ કાર્યમાં જેમ જેમ અધિક સહાય મળશે તેમ તેમ મંડળ પિતાનું કામ વધારે ઉત્સાહથી ચલાવશે. આ ગ્રંથને બહોળા પ્રમાણમાં લાભ લઈ ભવ્યાભાએ પિતાનું આત્મશ્રેય સાધશે એવી આશા રાખવામાં આવે છે. મુ. પાદરા. ) અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. આસો સુદિ ૫ સં. ૧૯૮૦ , વકીલ મેહનલાલ હિમચંદ ધન્યવાહ. આ પુસ્તક છપાવવામાં પેથાપુરવાસી સુશ્રાવક શેઠ ફકીરચંદ છનાલાલે રૂ. ૨૧૦) બસે રૂપૈયા આપ્યા છે. તેથી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ તરફથી. તેમને ધન્યવાદ આપવાની સાથે તેમને આભાર માનવામાં આવે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. આ ચિન્તામણિ પુસ્તક પ્રથમ વિ સં.૧૯૬૨ ની સાલમાં સાણંદ જૈનેય બુદ્ધિસાગર સમાજ કે જે વિ.સં.૧૯૬૦ માં સ્થપાઈ હતી તે) તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યું હતું અને તે પુસ્તક લેદરાના શેઠ જેચંદભાઈ ખેમચંદ જેઓ દયાળુ, સુશીલ, જૈન ધર્મારાધનમાં અતિ ઉત્સાહી ગુણવાનું હોઈ અમારા પરિચયમાં આવી દેવગુરૂ ધર્મના પૂર્ણ શ્રદ્ધાળુ બનેલા હતા. તેમને પ્રથમવૃત્તિમાં આ પુસ્તક અર્પણ કરેલું હતું, તે પુસ્તકની તમામ નકલે ખપી જવાથી અને તેની ઘણુ જીજ્ઞાસુઓ તરફથી માગણી થતી હોવાથી આટલા લાંબા વખતે આ તેની દ્વિતીયાવૃત્તિ બહાર પાડવામાં આવે છે. આ પુસ્તક વિ. સંવત ૧૯૫૯ માં પાદરાના www.kobatirth.org For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ સુશ્રાવક વકીલ શા, મેાહનલાલ હિમચ’ઢના પુત્ર રત્ન શા. મણિલાલ મેાહનલાલના હિતાથે રચવામાં આવ્યું છે, અને તેમાં જૈન ખાલકાને અનેક હિતશિક્ષાએ આપવામાં આવેલી છે, અને તે સવે, જૈનાને ઘણી ઉપયેગી છે.ગુણાનુરાગ દૃષ્ટિથી તેમાંથી ઘેાડી પણ ગ્રહણ કરવામાં આવે તેા. આત્માના ઉદ્ધાર થઇ શકે તેમ છે. દરેક જૈન વિદ્યાર્થીએ આ પુસ્તક ખાસ વાંચવુ જોઈએ કે જેથી તેઓને નૈતિક સગુણાની પ્રાપ્તિ થાય અને તેઓથી જૈન ધર્મનીશ્રદ્ધા પૂર્વક આત્મતિ સાધી શકાય. પ્રથમાવૃત્તિ કરતાં આ દ્વિતીયાવૃત્તિમાં કેટલેક સ્થળે ચગ્ય સુધારા વધારા કરવામાં આવ્યે છે કે જે અન્તેના મુકાબલે કરી વાંચવાથી જણાઈ આવી. અમારી સાધુ દીક્ષાની બાલ્યાવસ્થામાં અન્ય ખાસ જૈમ ખલકાના હિતાય લખાયલા, www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેથી હાલની દષ્ટિએ તેવા વિચારમાં કાંઈ ન્યૂનતા લાગે એ સ્વાભાવિક છે. તેથી વાચકને કાકાળ અવસ્થા વિગેરેને વિચાર કરી વાંચવા ભલામણ છે. આ ગ્રંથનાં મુક સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતીલાલ પાનાચંદ તથા પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈએ મારી સાથે રહી ઘણી મહેનત લીધી છે તે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથમાં કાંઈ છનાસા વિરૂદ્ધ લખાયું હાય વા કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે તે માટે શ્રીસંઘ આગળ માફી માગું છું અને વાચક સજજને હંસ દષ્ટિ ધારણ કરી જે કાંઈ સાર લાગે તે ગ્રહણ કરશે એમ ઈચ્છું છું. લી. બુદ્ધિસાગરસૂરિ. વિ. સં. ૧૯૮૦ વિજયાદશમી, પેથાપુર. www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी प्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो. प्रथांक पृष्ठ किंमत. १ क. भजन संग्रह भाग १ लो. २०००-८-० १ अध्यात्म व्याख्यानमाळा. २०६ ०-४-० * २ भजनसंग्रह भाग २ जो. * ३ भजनसंग्रह भाग ३ जो. * ४ समाधिशतकम्. ५ अनुभवपश्चिशी. ६ आत्मप्रदीप. * ७ भजनसंग्रह भाग ४ थो. ८ परमात्मदर्शन. www.kobatirth.org ३३६०-८-० २१५०-८-० ६१२ ०-८-० २४८०-८० ३१५०-८-० ३०४०-८-० ४०० ००१२-० For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir * ९ परमात्मज्योति ५०० ०-१२-० *१० तत्त्वबिंदु २३० ०-४-० ११ गुणानुराग. (आवृत्ति बीजी) २४ ०-१-० *१२-१३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका. १९० ०-६-. .१४ तीर्थयात्रा विमान(आ०बीजी)६४ ०-२-० १५ अध्यात्मभजनसंग्रह १९० ०-६-० १६ गुरुबोध. १७४ ०-४-० *१७ तत्त्वज्ञानदीपिका १२४ ०-६-० १८ गईलीसंग्रह भा. १ ११२ ०-३-० *१९-२० श्रावकधर्मस्वरूप भाम १-२( आवृत्ति त्रीजी) १०-१०-१-. *२१ भजनपदसंग्रह भाग ६ हो. २०८ ०-१२-० २३ वचनामृत. www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २३ योगदीपक. ३०८ ०-१४.० २४ जैन ऐतिहासिक रासमाळा. ४०८ १-०-७. *२५ आनन्दघनपद भावार्थ(१०८)८०८ २-०-० संग्रह. *२६ अध्यात्मशान्ति(आकृति बीजी)१३२ .-३-७ २७ काव्यसंग्रह भाम ७ मो. १५६ ०-८--- *२८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. ९६ ०-२-० *२९ कुमारपाल (हिंदी) २८७ ०-६-. ३० थी४.३४ सुखसागर गुरुगीता३०. ०-४-० ३५ षड्द्रव्यविचार. २४० .-४-6 ३६ विजापुरवृत्तीत. ९० ०-४-० 19 साबरमतीकाव्य. प्रतिज्ञापालन. ११ -45 www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ *३९-४०-४१ जैनगच्छमतप्रबंध, संघप्रगति, जैनगीता. ३०४ १-.-. ४२ जैनधातुपतिमा लेखसंग्रह भा.१ १-०-. ४३ मित्रमैत्री. ०-८-० *४४ शिष्योपनिषद् ४८ ०-२-०. ४५ जैनोपनिषद्. ४८ ०-२-० ४६-४७धार्मिक गद्यसंग्रह तथा पत्र सेंदुपदेश भाग १ लो. ९७६ ३-०-० ४८ भजनसंग्रह भा. ८ ९७६ ३-०-० *४९. श्रीमद् देवचंद्र भा. १ १०२८ २-०-० ५० कर्मयोग. १०१२.३-०५१ आत्मतत्त्वदर्शन. ११२ ०-१०-० ५२ भारतसहकारशिक्षण ८. काय ६३ श्रीमद देवचंद्र भा.२ ११०० -- 1111111111 www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ५४ गहुँली संग्रह भा. २ १३० ०-४-० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ८०० ३-०-० ५६ गुरुगीत गुंहलीसंग्रह. १९० ०-१२.० ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ०-६-० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ०-४-० ६० पूजासंग्रह भा. १लो. ४१६ १-०-० ६१ भजनपदसंग्रह भा. ९ ५८० १-८-० ६२ भजनपदसंग्रह भा. १० २०० १-०-० ६३ पत्रसदुपदेश भा. २ ५७५ १-८-. ६४ धातुपतिमालेख संग्रह भाग २ १-०-० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन. ३६० १-०-० १६ पूजासंग्रह भाग १-२ ४१५ २-०-. १७ स्नात्रपूजा. www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ०-४-० ६९-७२ शुद्धोपयोग वि. संस्कृत ग्रंथ ४ १८० ०-१२-० ७३-७७ संघलय वि संस्कृत ग्रंथ ५ ०-१२.० ७८ लाला लाजपतराय अने जैनधर्म. ०-४-० ७९ चिन्तामणि ૮૦ જૈનધર્મ અને પ્રીતિ ધર્મને મુકાબલો ૮૧)જૈન પ્રીતિ સંવાદ ૮૨ સત્યસ્વરૂપ ૮૩ ધ્યાન વિચાર ८४/अध्यात्म सीता (कृत) ૫ આત્મસમાધિ શતક (સંસ્કૃત). अशुनी श्री. ३.१-०-० www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચેના ગ્રંથ ઢેક મુદતમાં બહાર પડશે (૧) કન્યા વિક્રય નિષેધ. (૨) આત્મપ્રકાશ. (૩) આત્મશક્તિપ્રકાશ. (૪) ક્ષમાપના (૫) શ્રીમદ્ ચવિજયજી નિબંધ. (૬) મણિચંદ્રજીકૃત ૨૧ સઓ. ભાવાર્થ સાથે. (૭) ( આત્મદર્શન) (૮) તવ વિચાર. (૯) મેટું વિજાપુર વૃત્તાંત, (૧૦) જૈન ધાર્મિક શંકા સમાધાન, (૧૧) શ્રીમદ્દ દેવચંદ્રજી નિર્વાણ રાસ, (જીવનચરિત્ર) (૧૨) મુકિત જેન વેતાંબરગ્રંથ નામાવલિ (ગાઈડ) (૧૩) આત્મશિક્ષા ભાવના. પુસ્તકો મળવાનાં ઠેકાણું– ૧ વકીલ મોહનલાલ હીમચંદ પાદરા (ગુજરાત) ૨ આત્મારામ ખેમચંદ સાણંદ (જીલે અમદાવાદ) www.kobatirth.org For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ભાંખરીઆ મેહનલાલ નગીનદાસ સીટ નં. ૧૯૨-૯૪, બજારગેટ કોટ–મુંબાઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ મહેસાણુ. પશેઠ ચંદુલાલ ગોકળદાસ જૈન જ્ઞાન મંદિર. વિજાપુર. ૬ બુકસેલર મેઘજી હીરજ પાયધુની–મુંબાઈ. www.kobatirth.org For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સુશ્રાવક. શેઠ. લલ્લુભાઇ કરમચંદને અપણપત્રિકા મારી સાથે તમારા તમારી તેર ચઉદ વર્ષ ની ઉમર લગભગથી પરિચય થયે હતા. મે તમને તમારી સેાળ સત્તર વર્ષની ઉમરે બાલાભાઈ ઘડેલાભાઇની સાથે પર આ ત્યાગના ઉપદેશ આપ્યા હતા, તમા એ પરત્યાગની બાધા અખંડ પાળી રહ્યા છે, તેથી તમારી ઉન્નતિ થઇ છે, ખાલ્યાવસ્થાથી તમારા આત્મા ઉત્સાહી, ઉદ્યમી અને આગળ આવવા કાળજીવાળા ખેતીલા હતા. તમે તમારા સુપ્રસિદ્ધ, ખનેવી શેઠ મગનલાલ ૐ'કુચ'ની સાથે મુંબાઇ ગયા અને વ્યાપારનું શિક્ષણ મેળવી ખાડાશ થયા. જૈન માલક વિદ્યાર્થીના અનેકગુણુાએ તમારામાં વાસ www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ કર્યો, માહમયી મુંબાઇ નગરીમાં દુરાચારી વ્યસનીઓના સંગથી મુક્ત રહ્યા. ચિંતામણિ લઘુ પુસ્તકમાં લખેલી શિખામણાની મૂર્તિરૂપ તમે અન્યા. પેાતાના બનેવીની સાથે વ્યાપાર કરવામાં નીતિપૂર્ણાંક કુશલ થયા. માંગરોળ જૈન સભામાં મેમ્બર થયા અને માંગરાળ જૈનસભાના કર્તવ્યને આગળ ધપાળ્યું અને ઉત્સાહ, ખંત, ઉદ્યમથી મુંબાઇના જૈન સંઘમાં ધાર્મિક કાર્યોંમાં ભાગ લેવા માંડયા, તમે એ શેઠ. મગનલાલ કકુચંદના મરણ પછી તેમની દુકાનના કારામાર પેાતાના નામે પેાતાના હાથમાં લીધા. સુખાઇના અમારા. વિ. સ, ૧૯૬૭ ના ચામાસામાં તમાએ વ્યાખ્યાન સાંભળવામાં સારો ભાગ લીધા, તેમજ જૈન અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ'ડળના તમેાએ આઠ નવ વર્ષ સુધી શેઠ મગનલાલ કકુચંદની સાથે મુખ્યતાએ વહીવટ કર્યો, મુંબઇના ઃ www.kobatirth.org For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ રક ધાર્મિકભાષામાં તમારી હાજરી હોયજ, માંગરોળ જૈન સભામાં તમારે આત્મભેગ અને હાજરી હાયજ ખરી. મુંબાઈમાં રહીને તમે માનસિકસદવિચારેને વિકાસ કર્યો, અને અમારાં બનાવેલાં પુસ્તક છપાવવામાં તમેએ સારે આત્મભેગ આપે છે. તમારા માટે શેઠ મગનલાલ કંકુચંદે બંગલે બંધાવ્યું હતું પણ પાછળથી શેઠ મગનલાલ કંકુચંદે તે બંગલે પિતાને માટે રાખવા વિચાર કર્યો તે વખતે તમેએ શેઠ મગનલાલની મરજીને સાચવીને તેમના સારામાં પિતાનું સારું માની તેમની મરજી સાચવી, એ બાબતની તમારી કૃતજ્ઞતા ઉદારતાને મને અનુભવ છે. આજ સુધી સાતવ્યસનથી દૂર રહ્યા છે. વિ. સ. ૧૯૭૩ ની સાલમાં પાલીતાણું શ્રી યશોવિજય ગુરૂ કુલના સેક્રેટરી થયા, અને સાત વર્ષથી તે www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચલાવવામાં સારી રીતે યથાશક્તિ આત્મભેગ આપે છે. દરરોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે અને સામાયિક પણ કરી છે. પર્યુષણ વગેરેમાં પ્રતિકમણ કરે છે, વિજાપુરમાં શેઠ મગનલાલ કંકુચંદની બેડીંગ કે જે વિ. સં. ૧૯૭૩ માં સ્થપાઈ છે, તેને ચલાવવામાં આત્મ ભેગ આપે છે, પાંજરાપોળ, પાઠશાળાઓ, જીર્ણોદ્ધાર વગેરેની ટીપમાં યથાશક્તિ રૂપૈયા ભરી આપે છે. શેઠાણી મંગુબેન કે જે શેઠ. મગનલાલ કંકુચંદનાં પત્ની છે તેમણે વિજાપુરમાં પટ્ટની જગ્યાને બંગલે તથા ધર્મશાળા બંધાવી છે, તેમાં પણ તમારી આગેવાની છે. વિજાપુર જૈન જ્ઞાનમંદિરમાં પણ તમારો ફાળે છે, તમારો અભ્યાસ ગુજરાતી ત્રીજી અગર ચેથી સુધી હશે, પણ તમેએ તે પછી ગુજરાતી અનેક પુસ્તકે વાંચ્યાં અને જૈનસંઘમાં ભાગ લેનારા થયા. તમેએ www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શેઠ. મગનલાલ કંકુચંદની આજ્ઞાઓને સારી રીતે પાળી છે. તેમજ શેઠ ઉમેદભાઈ કંકુચંદ તથા જેશીંગભાઈ રવચંદ તથા બાલાભાઈ, ઘહેલાભાઈની સાથે પ્રેમ સલાહ સંપથી વતીને વ્યવહારમાં દક્ષતા, વિવેકતા જાળવી છે અને હજી જાળવે છે, જેન વેમૂળ કોન્ફરન્સ, જ્યાં જ્યાં ભરાઈ હતી, ત્યાં ત્યાં તમે ગયા હતા,હજી પણ તમે ઉત્સાહ ખંત ઉદ્યમથી જૈનધાર્મિક કાર્યોમાં યથાશકિત ભેગ આપે છે. દેવ ગુરૂધર્મની શ્રદ્ધામાં સ્થિર છે. બાલ્યાવસ્થાથી મારા પરિચયી છે અને નીતિના ગુણેએ અલંકૃત છે, તેથી તમારા પર મને ધર્મનેહ પ્રગટે છે. અને તમે ભવિષ્યમાં સારાં ધાર્મિક કાર્યોને કર્મયેગી વીર બની કરશે એવું ઈચ્છું છું. તમારું મન ઉત્સાહી રહ્યા કરે છે, અને સદુગુણોની વૃદ્ધિ કરવામાં તમારો આત્મા ઉદ્યમી છે, તેથી હુને આનંદ થાય છે. તમે ધારો તે www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir -સાબરમતીના કાંઠાની જેનડગ ઉઘાડી શકે અને વિજાપુરમાં જેન બેડ"ગ સ્થાપી શકો, હજી તમારે ઘણું ધાર્મિક કાર્યો કરવાના છે. જેન સંઘની સેવામાં અર્ધોઈ જાઓ એમ ઇચછું છું જેનકોમમાં મેસાણાના પ્રસિદ્ધ સુશ્રાવક શા. વેણીચંદ સુરચંદે ધર્મકાર્યોમાં જે જે આત્મભેગ આપે છે, તે અત્યંત પ્રશસ્ય છે. તમે ધારો શા. વેણીચંદભાઈ જેવા ભવિષ્યમાં કર્મયોગી બની શકે. મહાત્મા ગાંધીએ જેમ દેશેદયમાં પિતાનું જીવન હોમ્યું છે તેમ તમે પણ ભવિખ્યામાં જેને માટે અપઈ જાઓ એમ ઈચ્છું છું. ગુરૂભક્ત, દેવ ભક્ત, પરસ્ત્રીત્યાગીને પોતાની મેળે સર્વ સંપદાઓ પ્રાપ્ત થાય છે. તમે એ વિજાપુરમાં બંગલે બંધાવીને વિદ્યાપુરીય ગૃહસ્થ તરીકે તમે પોતાને ઓળખાવ્યા છે તે તમે વિદ્ધપુર જેને બાલકની ઉન્નતિ કરવામાં એક કરો. જૈનબાલકને જયાં ત્યાં વ્યાપાર વગે www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમાં ટેકાણે પાડવામાં કટિબદ્ધ વિશેષતઃ થશે. તમારા પુત્ર જયંતીલાલને ચિંતામણિ પુસ્તકની શિક્ષાઓ સમજાવશો. ગૃહસ્થ શ્રાવકોના છતા. ગુણેની પ્રસંશા કરવી અને તેમને ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા, એ મારું કર્તવ્ય છે. એક મનુષ્ય ગૃહસ્થ દશામાં આત્મભેગી, કર્મયોગી બને તે ઘણું કરી શકે છે. બી. એ. એમ. એના કરતાં તમેએ ઘણું આનુભવિક જ્ઞાન મેળવ્યું છે, માટે તમારી ધાર્મિક સેવા વ્યક્તિના ગુણેથી આકર્ષાઈને આ ચિંતામણિ લઘુ પુસ્તક તમને ભેટ કરી તે નિમિત્તે તમને ઉત્સાહી કરવા ધારું છું, અને તેથી તમે જેન તથા તમારું આલકોને કેળવી સારું કરશે એમ ઈચ્છું છું. અs મ મહાવીર શનિ શાંતિઃ શાજિક વિ. સં. ૧૮૮૦ . આજે વિજયાદશમી લે. બુદ્ધિસાગરસૂરિ. પ્ર. પેથાપરે છે www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પેથાપુરવાસી જૈન, ગાંધી સુશ્રાવક શા. છનાલાલ જેઠાભાઈનું જીવનચરિત. જન્મ. વિ. સં. ૧૯૧૦-મરણ- ૧૯૫૮ - આષાઢ, દ્વિ ૭ ગાંધી, જેઠાભાઇ પાનાચંદના પુત્ર, છનાલાલ જ્ઞાતે વીશા પારવાડ જૈન હતા, તેમણે માલ્યાવસ્થામાં ગામઠી નિશાળમાં મહેતાજી પાસે અભ્યાસ કર્યો હતેા. શેઠ. જેઠાભાઇ, તથા, વધુ માનભાઈ પાનાચંદ ગાંધી વગેરે શ્રાવકોના ગુરૂ શ્રીનેમિસાગરજી મહારાજ હતા, તે વખતે વિ. સ. ૧૯૧૩ લગભગથી ક્રમ શાલાના વહીવટ, ગાંધી વધુ માન ભાઈ કરતા હતા. શ્રીનેસિસાગરજીમહારાજે પેથાપુરમાં ગારજીઓનુ શેર હુંઠાવીને www.kobatirth.org For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ખરેખર મુનિમાર્ગ જણાવ્યું હતું. શ્રીનેમિ સાગરજી મહારાજે ગાંધી વર્ધમાન પાનાચંદને શ્રાવક એગ્ય પ્રતિષ્ઠા વિધિની ક્રિયા કરવાનું શિક્ષણ આપ્યું હતું, તેથી વધુ ભાઈએ અનેક ઠેકાણે પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી તથા તેમણે ગુરૂમહારાજ નેમિસાગરજી પાસે શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં તે કવિ પણ હતા, જેઠાભાઈ અને વર્ધમાનભાઈ બને એકપિતાના પુત્ર અને ભાઈઓ હતા. વધુભાઈના પુત્ર મગનલાલ થયા. તેમણે વૈદકને ધ કરવા માંડયો. ગાંધી વધુ પારેખે. વિ. સં. ૧૯૨૭ સુધી સાગરગચ્છની ધર્મશાલાને વહીવટ કર્યો. શેઠ. છનાલાલભાઈને ગુરુ મહારાજ શ્રી રવિસામરજીને પરિચય થયે અને તેમણે જેનધમપ્રકરણે વગેરેને શ્રીરવિસાગરજી ગુરમહારાજ પાસે અભ્યાસ કર્યો, તથા પ્રતિષ્ઠા વિધિનું જ્ઞાન મેળવ્યું, અને ગાંધી www.kobatirth.org For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫ વધુ માન ભાઈની સાથે પ્રતિષ્ઠા વિધિ કરાવવામાં જવા લાગ્યા. ગાંધી છનાલાલ શેઠે, વિ. સં. ૧૯૨૮ થી ધમશાલાના વહીવટને કારભાર શરૂ કર્યાં. તેમણે ગુરૂશ્રી રવિસાગરજી તથા શ્રીધમ સાગરજીનાં અનેક વ્યાખ્યાનો શ્રવણ કર્યા' અને શ્રોતા શ્રાવક તરીકે પ્રખ્યાતિ પામ્યા શેઠ, છનાલાલ જેઠાભાઇ ગાંધીએ નીચે પ્રમાણે શ્રાવક ચેાગ્ય પ્રતિષ્ઠાને વિધિ ક્રિયા કરાવવામાં ભાગ લીધા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સ. ૧૯૩૦ ભાંયણીમાં શ્રી મલ્લિનાથશ્રાવણ સુદિ ૬ અને મૂર્તિને ગાદીપર બેસાઢવાની પ્રતિષ્ઠાવિધિ ક્રિયા વિ. ૧૯૩૮ શ્રાવણ સદ્ધિ વિ. ૧૯૪૩ માદ ૧૦ www.kobatirth.org કરી. પેથાપુર શ્રી સુવિધિનાથની પ્રતિષ્ઠાની વિધિ કરી. ભેાંયણી શ્રી મલ્લિનાથની પ્રતિષ્ઠાની વિધિ કરી. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ વિ. ૧૯૪૫ ડાંગરવામાં પ્રતિષ્ઠાવિધિ કરી વિ. ૧૯૪૭ પાટણ, ખીજડાના પાડામાં શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠાવિધિ ક્રિયા કરાવી તથા બીજા દિવસે બાબુ પન્નાલાલ પુનમચંદના ઘેર ઉજમણમાં શાંતિસ્નાત્ર ભણવ્યું. માણસામાં મારૂના દેરાસરની પ્રતિષ્ઠા તથા મેટા દેરાસર પાસેના નાનાદેરામાં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા વિધિ કરી. પેથાપુરના મોટા દેરાસરની દેરીઓની પ્રતિષ્ઠા વિધિ કરી. મેસાણ સુમતિનાથનો પ્રતિઠા વિધિ ક્રિયા કરી. પુંજાપરા કુંથુનાથની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ی ی માણેકપુરના દેરાસરની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. પુનામાં મોટી દેરાસરમાં શેઠ ગણપત અમુલેખના દેરાસરમાં પ્રતિષ્ઠા વિધિકિયા, ی ی પેથાપુરમાં કેલેરા વખતે વૈશાખમાં શાંતિ સનાત્ર ભણાવ્યું. ૧૫૬ માણસામાં આમાં કેલેરા વખતે શાંતિસ્નાત્ર ભણવ્યું. વિ. સં. ૧૯૫૮ પાલેજ કાતંકવદિ બીજ. શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. વિ. સં. ૧૯૫૮ વૈશાખ માસમાં પેથાપુરમાં મોતિચંદ ભગવાનદાસ તરફથી શાંતિનાત્ર ભણાવ્યું. ی www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ વિ.સં. ૧૫ર વિજાપુર પદ્માવતીના દેરા સરમાં શ્રી રાષભદેવ મૂલના યકની પ્રતિષ્ઠા વિધિ કરી. વિ. સં. ૧૯૪૫ મોડાસામાં શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિષ્ઠા વિ. કરી. અમદાવાદ ડોશીવાડાની પે ળમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું. અમદાવાદ-વાઘણપોળ. સંભવનાથની ખડકીમાં શ્રી અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા વિધિ કરી તથા સામાદેરાસરની પ્રતિ ઠા વિધિ કરી અમદાવાદ–-કોઠારીની પોળમાં શ્રી વાસુ પૂજ્યની પ્રતિષ્ઠા વિધિ કરી. વિ. ૧૫૭ અમદાવાદ– કાકામળીયાની પિળમાં શ્રી સુવિધિનાથ સ્વામીની પ્રતિષ્ઠા વિધિ કરી. www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ. ૧૯૫૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ અમદાવાદ હઠીભાઇની વાડીમાં ચૌમુખજીની પ્ર. વિ. કરી.. માંડલમાં શાંતિસ્નાત્ર ભણાન્યુ વીરમગામમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું. અમદાવાદ—વિદ્યાશાળામાં અષ્ટોતરી સ્નાત્ર ભણાવ્યુ અહમદનગરમાંશ્રી અજિતનાથસ્વામીની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. લાડોલ—શાંતિસ્નાત્ર ભણાવ્યું, વડુ—શ્રીવાસુ પૂજ્યની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. પેથાપુર—શેઠ પાનાચંદ જયરામના દેરામાં શ્રીમહાવીર સ્વામીની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. પ્રાંતિજ—શાંતિસ્નાત્ર ભણાવ્યું, લખતર—પ્રતિષ્ઠા વિધિ કરી. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. ૧૯૩૦ જામળાનાદેરાસરની પ્રતિષ્ઠા વિધિ કરાવી. તેમણે શ્રી રવિસાગરજી ગુરૂ પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. પેથાપુર. સાગર ધર્મશાળાને વહિવટ વિ. ૧૯૦૯ માં ગાંધી વધુ પારેખે શરૂ કરવા માંડ. ગાંધી વધુ પારેખે વિ. ૧૯૨૭ સુધી વહીવટ કર્યો. વિ. ૧૯૨૮ થી તે ૧૫૮ સુધી ગાંધી. છનાલાલ જેઠાભાઇએ વહીવટ કર્યો. વિ. સં. ૧૫૨ માં ગાંધી છનાલાલ જેઠાભાઈ વિજાપુરમાં વૈશાખ સુદિમાં પદ્માવતીના દેરાસરમાં મૂલનાયકની પ્રતિષ્ઠાવિધિ કરાવવા આવ્યા હતા. તે વખતે મારે તેમની સાથે પરિચય થયો અને તેથી પરસ્પર ધર્મ પ્રેમ વશે. તેમની સાથે શા. મનસુખભાઈ અમથાલાલ આવ્યા હતા. શેઠ. છનાલાલના ગૃહસ્થ www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્ય જેવા મનસુખભાઇ હતા, તેમજ તે દયાલુ. પ્રભુભક્ત, ધર્મપ્રિય, ક્રિયાપાત્ર શ્રાવક હતા. છનાભાઈ ગંભીર, પ્રતિષ્ઠિત, સર્વવ્યહારદક્ષ, નમ્ર, અને જેનધર્મની શ્રદ્ધાવાળા શ્રાવક હતા. બનેની સાથે અમારે ધર્મરાગ થયે અને મેં તેમની પાસેથી પ્રતિષ્ઠા શાંતિસ્નાત્રવિધિ ધારી લીધી. વિ. સં. ૧૯૫૨ ના જેઠ માસમાં તેમની પાસે આજેલથી પેથાપુર જવાનું થયું હતું તે વખતે તેમનું સ્વાગત, વિવેક પ્રેમ વિગેરેને અનુભવ કર્યો હતે. પિથાપુરમાં સાગર ગચ્છ જૈનધર્મશાલામાંના તે મુખ્યશ્રાવક હતા. તેમણે અનેક સૂરિમુનિને સમાગમ કર્યો હતો. તે કહેતા હતા કે શ્રી રવિસાગરજી મહારાજ જેવા મેંઅન્ય કોઈ સાધુ દીઠા નથી. છનાલાલ ગાંધી, અનેક ધાર્મિક પુસ્તકનું વારંવાર વાચન કરતા હતા, વિ. સં. ૧૫૩ માં અને વિ. ૧૯૫૪–૫૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir –૫૭ માં તેઓ અમને માણસામાં શેઠ. વીરચંદભાઈ કૃષ્ણાજી અને શેઠ. હાથીભાઈ મલચંદને ત્યાં મળ્યા હતા. તે વખતે તેમણે મારી સાથે જૈનધર્મ સંબંધી અનેક પ્રશ્નનોની ચર્ચા કરી હતી, મારા જૈનશાસ્ત્ર જ્ઞાનના ઉપગથી તે મારા ઉપર ઘણું રાજી રહેતા હતા. તેમણે અમદાવાદ વિદ્યાશાલામાં. સંઘવી છોટાલાલ લલુભાઈ. શકરચંદ વગેરેને શ્રાવક ગ્ય પ્રતિષ્ઠા વિધિ શીખવી હતી, વિ, સં. ૧૯૫૩ માં તે વિજાપુર આવ્યા હતા. મારી સાથે તેમને પત્ર વ્યવહાર ચાલ્યા કરતે હતું. જ્યારે મારૂ ગૃહસ્થ દશામાં મેસાણુ યશોવિજય પાઠશાલામાં અભ્યાસ કરવા ગમન થયું હતું. ત્યારે તે ત્યાં આવી મળતા હતા, વિ. સં. ૧૯૫૫ માં પૂજાપરાની પ્રતિષ્ઠાવિધિ કરાવી હતી. તે વખતે હું પણ તેમની સાથે હતે. વિ. સં. ૧૫૬ ના માગશરસુદિ છઠ્ઠના www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 83 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ મેસાણામાં ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજની દેરીમાં ગુરૂમહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરવા આવ્યા હતા. મનસુખભાઈ પણ સાથે આવ્યા હતા. લાલી પારેખ જેશી'ગભાઈ સાકરચ પણ સાથે આવ્યા હતા. ગુરૂ મહારાજની પાદુકા પ્રતિષ્ઠામાં અમે અન્નેએ સારી રીતે ભાગ લીધેા હતા. અમારી દીક્ષા થયા પછી વિ. સં. ૧૯૫૭ ના સુરતના ચામાસામાં પેથાપુર પાંજરાપાળની ટીપમાટે આવ્યા હતા. તે વખતે તેમણે અમારા મેધ સાંભળ્યેા હતા અને ધમકરણીમાં પછીથી ઘણું મન જોડયું હતુ, પશ્ચાત્ તેમણે વિ. સં. ૧૯૫૮ માં પાલેજમાં મૂળ નાયકની છેલ્લામાં છેલ્લી પ્રતિષ્ઠાવિધિની શ્રાવકયેાગ્યક્રિયા કરી, પછીથી તેમણે પેથાપુરમાં વૈશાખ માસમાં ખાખુ મેાતિચક્ર ભગવાન્દાસ તરફથી શાન્તિસ્નાત્ર ભણાવ્યુ, પશ્ચાત્ વિ. સ. ૧૯૫૮ના આષાઢ નિંદ 3 For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમે દેહને ત્યાગ કરી તે ઉત્તમ શુભ ગતિ પામ્યા. શેઠ છનાલાલ ગાંધી માયાલ, દાતાર, ધર્મ પ્રેમી, ગુણાનુરાગી, દેવગુરૂ ધર્મભક્ત, આત્માથી હતા, તેઓ પરસ્ત્રી ત્યાગી અને વ્યસનરહિત હતા, ગમે તેની પાસેથી જ્ઞાન ગ્રહવામાં ઉત્સાહી ઉદ્યમી હતા. તેમણે પ્રતિષ્ઠા વિધિક્રિયાઓ, ઉજમણાં, બધાં મળીને ૮૦ એંશીના આશરે કરાવ્યાં હતાં, તેમનામાં અહંકાર નહેતે અને ગંભીર દીર્ઘ દશ હતા, તેમને આડંબર બતાવવાની ટેવ નહતી, શ્રાવકોગ્યપ્રતિષ્ઠાવિધિ કરાવવા તેઓ લક્ષાધિપતિ શેઠીયાઓના ત્યાં જતા હતા, પણ ગાભાડાના ખર્ચ વિના તેઓ તેઓની પાસેથી એક પાઈ પણ લેતા નહોતા, ઉલટા ચાંલ્લો કરીને થોડા રૂપૈયા આપી આવતા હતા, ધાર્મિક પાઠશાલાઓમાં તે વિશેષ પ્રેમ ધારણ કરતા હતા www.kobatirth.org For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ અને તેમના પુત્ર ફકીરચંદને પણ મારી પાસે પાઠશાલામાં ભણવા મૂકવા વિચાર કર્યો હતો, ન્યાયસંપન્ન વૈભવથી તે આજીવિકા ચલાવતા હતા, તેમનામાં શ્રાવકના ઘણું ગુણે ખીલ્યા હતા, તેમના બે પુત્ર થયા. ૧ ફકીરચંદ ૨ બીજા ડાહ્યાભાઈ. વિ. સં. ૧૯૭૧ માં સાંગલીમાં લેગ ચાલ્યો હતો તેથી ડાહ્યાભાઈનું મૃત્યુ થયું. ભાઈ ફકીરચંદે વિ. સં. ૧૯૫૮ થી વિ. સં. ૧૭૧ સુધી પેથાપુર સાગરગ૭ ધર્મશાળાને વહીવટ કર્યો અને પછી અમારી સમક્ષ વિ. સં. ૧૯૭૧ના પેથાપુરમાં તેમને એકવીસ ત્રસ્ટીઓની કરેલી કમિટીને પિતાને ખે વહીવટ મેંપી દીધો છે. શેઠ ફકીરચંદ સાંગલીમાં ગાળની દુકાન ચલાવે છે અને તેથી પચ્ચાસ હજાર લગભગ રૂપૈયા કમાયા છે. તથા તેમને બે પુત્ર થયા છે. ફકીરચંદ પણ સ્વસ્થ સ્વપિતાની પેઠે દક્ષિણ ગુજરાતમાં પ્રતિષ્ઠા www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિ ક્રિયા કરાવે છે. શાંતિનાત્ર અને અન્ય તરીસ્નાત્ર ભણાવે છે. ફકીરચંદ સ્વભાવે ગંભીર, શાંત દયાળુ, નીતિમાનું પરેપકારી, દેવગુરૂધર્મ, શ્રદ્ધા પ્રેમી, અને સદાચારી, જૈન ધર્મની શ્રદ્ધાવાળ પ્રતિષ્ઠાવંત ગૃહસ્થ થયા છે. ગાંધી વધુ પારેખના પુત્ર વૈદ્ય મગનલાલના પુત્ર વૈદ્ય, ભાઈ ચંદુલાલ મગનલાલે, વડોદરામાં વૈદ્ય પરીક્ષા આપી વૈદ્ય રત્નની પદવી મેળવી છે, વૈદ્ય ચંદુલાલ પણ પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરાવે છે. શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવે છે. દેવ ગુરૂધમં શ્રદ્ધાભક્તિવાળા છે, સ્વભાવે માયાલું પ્રેમી અને સાધુસંતની સેવા ભક્તિ કરવાવાળા છે શેઠ. છનાલાલ અને વધુ પારેખની પાછળ તે બે હજી સુધી પોતાના પિતાની પાટ સાચવી રહ્યા છે, અને અમારી સાથે ઘણે પરિચય. લગભગ મારવર્ષની ઉમરથી હતે. પેથાપુર સાગરગચ્છના www.kobatirth.org For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તે બે હાલ પણ આગેવાન છે. બન્નેનું માન સારૂં છે, તે બે અમારા ભક્ત શ્રાવક છે. શાસનદેવે તે બન્નેને ધર્મ કાર્ય કરવામાં સહાય કરે. શેઠ. ફકીરચંદ છનાલાલે ચિંતામણિ પુસ્તક છપાવવામાં રૂ ૨૦૦) બસે રૂપૈયા આપ્યા છે. વિ. સં. ૧૯૮૦ માં પેથાપુરમાં અમારી પાસે પર્યુષણ કરવા આવ્યા હતા. તેમને સ્વભાવ, આનંદી, નિરભિમાન અને ગંભીર છે. સ્વભાવે નગ્ન શાંત અને મળતાવડા છે. તેમની પાછળ તેમનાં સંતાને પણ ન ધમી વિવેકી ઉત્તમ બને. પેથાપુરમાં શેઠ. છોટાલાલ હાથીભાઈ એક ઉત્તમ અને નગરશેઠ તરીકે પ્રસિદ્ધ જૈન શ્રાવક થયા. પિથાપુરના સર્વ લેકે તેમનું વચન માનતા હતા, તેમણે દેરાસર અને પાંજરાપોળને વહીવટ કર્યો, પશ્ચાત વિમલ www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૩૮ ગરછમાં શેઠ, હાથીભાઈ ઝવેરે આગેવાની ભા ભાગ ચાર ત્રસ્ટીઓ સહિત લીધેા હતેા.હાલમાં સાગરગચ્છ ઉપાશ્રયમાં શેઠ, નહાલચંદ ત્તેહુચંદ અને શેઠ. કેશવલાલ મનસુખ આગેવાન તરીકે છે. તથા, દેરાસર પાંજરાપેાળના વહીવટમાં શેઠ. માણેકચંદ ફત્તેહ તથા શેઠ, મનસુખ ઘેલાભાઈ આગેવાન તરીકે છે, આકાલાવાલા શેઠ. ચુનીલાલ ડાશલની વિધવા શેઠાણી સીતાબેનેઅમારા ઉપદેશથી એક નવા ઉપાશ્રય ધાબ્યા છે અને એક સાગર ગચ્છની વાડી અધાવે છે. પેથાપુર સાગરગચ્છમાં અમારા ઉપદેશથી જૈન પાઠશાલા ખેલવામાં આવી છે. પેથાપુર પાંચસે વ તુ પ્રાચીન પુરછે, તેમાં મુખ્ય બાવન જીનાલયનું સુવિધિનાથનું દેરાસર છે અને બીજી, શેઠ, પાનાચંદ જયરામનુ દેરાસર છે. ત્રીજી કલુ પારેખનું દેરાસર છે, પેથાપુરમાં એ સાગર ગચ્છ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના અને એ વિમલગચ્છના ઉપાશ્રયછે, એક પાઠશાલા અને એક ગારજીના ઉપાશ્રય તથા એક મહાજનની દુકાન તથા એક પાંજરાપાળ છે, પેા આફીસ, સરકારી ઈંગ્લીશ શાળા તથાગુજરાતી શાળા તથા એક સરકારી દવાખાનુ છે. સાબરમતીની ડૅઠનજીક કાંઠાપર પેથાપુર ગામ છે. સાખરમતીની આથમણી દ્વિશાએ પેથાપુર છે જેનાં ત્રણસે શ્રાવકેાનાં ઘર છે. પાંચ છ હજાર મનુષ્યની સંખ્યા છે. વાઘેલા ઠાકેાર ફતેસિંહજી ડાલના પેથાપુરના ઢાકાર છે, પણ હાલ મેનેજર શિવલાલભાઇ તાલુકાના વહીવટ કરે છે, પેથાપુરમાં એક શેઠ. ભગુભાઈ કાલીદાસના નામની લાયબ્રેરી છે. અને અહી' પેથાપુર વિદ્યાર્થી મંડલ છે. અમદાવાદવાળા શેઠ હઠીશંગ કેશરીચ'દની જૈનધમશાળા છે તેના વહીવટ શેઠ પાનાચ'નૢ જયરામવાળા કરે છે. જૈનો પૈકી ઘણા પરદેશમાં વ્યા For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પારાર્થે ગયા છે, અને કેટલાક ઇંગ્લાંડ ફ્રેન્સ દેશમાં ગયા છે. કેળવણી અને ધનમાં તથા પુત્રવસ્તીમાં પેથાપુર છે તે મેસાણા વિજાપુર કરતાં આગળ આવે છે. પેથાપુરમાં શેઠ છનાલાલ જેવા ધી પુરૂષા પ્રગટા એમ ઇચ્છુ" .. ૐ અંદ મદાનીર શાન્તિઃ રૂ www.kobatirth.org વિ. સ. ૧૯૮૦આસા સુદિ ૧૦ વિજયા દશમી સુ. પેથાપુર. લે. બુદ્ધિસાગરસૂરિ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ श्री वीतरागो विजयतेतराम् ॥ चिन्तामणि. દુહા. સમરી ભગવતી ભારતી, સરસ્વતી સુખકાર, શ્રી ચિંતામણી પુસ્તિકા, ભાખીશ હર્ષ અપાર વકીલ મેહનલાલના-પુત્રરત્ન મણિલાલ તાસ ઉપર કરુણું કરી, ભાખું વચનસાળ. જૈનધર્મ અનાદિ શાશ્વત અવિનાશી અવનીમંડલમાં વર્તે છે. તે ધર્મ સરિતામાં સ્નાન કરનારને જન્મ મરણ રૂપ મેલ દૂર જાય છે. તીર્થકર ભગવાન કે જે ધર્મધારકો–ાવીશ www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુએ છે તે ભરતભૂમીમાં ઉત્સર્પિણ અને અવસર્પિણીકાલમાં ઉત્પન્ન થાય છે. આ અવસર્પિણીકાલમાં શ્રી કષભદેવથી તે શ્રી મહાવીરસ્વામી પર્યત એવીશ તીર્થકરે થઈ ગયા છે. શ્રી ચરમજીનેશ્વર મહાવીરને શિવપદ પામે હાલ ૨૪૩૨ વર્ષો થઈ ગયાં છે. આધુનિક કાલમાં પંચમ આરે વર્તે છે, શાસન પણ શ્રી વિરપ્રભુનું વતે છે. જે ભવ્ય છે ! મહાવીરક્ત આગમજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે, તદનુસાર ધર્માધારક બને છે, તે અચિર વખતમાં અચલ લક્ષમીયુક્ત શિવપદને પામે છે. શ્રી દેવદેવાધીશ ચરમ તીર્થંકર અધીશે બે પ્રકારને ધમ બતાવ્યું છે. સાધુધર્મ, અપર ૨. શ્રાવક ધર્મ. સાધુ ધર્મથી શીઘ શિવપદની પ્રાપ્તિ થાય છે. ઉપરોક્ત પ્રથમ ધર્મમાં યતીશ્વરને પંચ www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવ્રતે પાલવાનાં સર્વ કથન કરેલાં છે–ચરણસિત્તરી આદિ સાધુ ધર્મને ઘણે વિસ્તાર શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ગ્રંથોમાંથી જાણલે. હવે અન્ય શ્રાવક ધર્મ કહેવાય છે. સામાન્ય રીતે ગુરુમુખારવિંદથી જીન કથિત ધર્મને જાણી દ્વાદશત્રત પાલક અને તેને શ્રાવક કહેવાય છે. જીનેશ્વર કથિત ધર્મ પાલવાથી મુક્તિ માર્ગ ઉત્તરોત્તર પામી શકાય છે. કઈ તદ્દભવે પણ એક્ષપદ પામે છે. જેનધર્મ વિના અવર ધર્મે જે હાલ અવનીતલમાં વિદ્યમાન છે “તે ધર્મો” કર્મ થી યુક્ત કઠેરતા પામેલ જણાય છે. સત્યતા તજી અધર્મ આલય નિવાસિત થયેલા જોવામાં આવે છે. “ધર્મ તે” જ્ઞાનગુણ ગણુભૂષણ ભૂષિત કેવલજ્ઞાનીએ સત્ય રીતે ભાષિત હેય તેજ છે અને અવર ધર્મ તે કર્મના મર્મ આધીન www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અશમ (અધર્માલય છે) માટે અવર ધર્મના ગુરૂ અને દેવને વંદિતત્વ” પૂજનત્વ કરવા ચિત્તાચ્છુકતા ન ધરવી. જૈન ધર્મની દૃઢ શ્રદ્ધા કેમ થાય ? ગુરૂ સુખે શુદ્ધતત્ત્વ શ્રવણ કરવાથી જૈન ધર્મોની દેઢ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણી નાની ઉમર હૈાય ત્યાં સુધી મિથ્યાત્વીનાં પુસ્તકે વાંચવાં નહિ તેમજ મિથ્યાત્વી ઉપદેશક કુગુરૂના સંગ કરવે! નહિ. કારણ કે તેમ કરવાથી મિથ્યાત્વી ઉપદેશકે ખાટુ' સમજાવી આપણી નિમલ તિને મલીન ફરી અનીતિ માર્ગે દોરે છે માટે તેમની પરિચર્ચા કરવી નહિ. ૧ શ્રાવક અને શ્રાવિકાએ પેાતાનાં છેકરાંને નાનપણમાંથી ધર્મના માર્ગે દોરવવાં, પ્રભુ અને ગુરૂનાં દશ ન સવારના પહેારમાં કરવાં www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સર્વથા બાલકને જૈન ધર્મનું શિક્ષણ આપતા રહેવું. ૨ હાલ ઈંગ્લીશ સરકારના રાજ્યમાં ઈંગ્લીશ ભાષા અતિ પ્રચલિત થઈ છે. તે તત અભ્યાસ કરનારા છોકરાઓને પણ તે ભાષાની સાથે ધર્મજ્ઞાન, સારી રીતે આપ્યાંજ રહેવુ. ૩ જૈન ધર્મધારકવિદ્યાથીઓએ વિચાર કરે કે આપણું સ્વદેશીય સંસ્કારિત સંસ્કૃત ભાષા તથા જૈનધર્મોક્ત માગધી ભાષામાં ધમ રહસ્ય શું છે તે જાણવા માટે અવશ્ય તે ભાષા ભણવા દેશાભિમાન ધરવું ને ધર્મ દઢતા ધારવી, એ કર્તવ્યજ છે એમ જાણવું. ૪ ઘણું જન માબાપ, પિતાનાં છોકરાંને કેવળ ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવા અપાવવા ઉત્સુકતા ધરાવે છે ને ધર્મનું જ્ઞાન, અળગું કરાવે છે. તેઓની જુઓ ધમં દઢતા કેટલી www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી ? શું તેને શાબાશી આપીએ “સખેદ છે કે ” ધર્મ જ્ઞાન વિસારી કેવળ ઉદર પોષશુના માર્ગને આધીન થઈ આવે કુવિચાર કરે તે યંગ્ય નથી. પ જૈન બાળકેએ અહર્નિશ પ્રભુ ગુરૂ દર્શન વંદન કરવાંજ. ૬ ગુરૂ મહારાજ જે ધર્મોપદેશ આપે છે તે આપણા હિતને માટે જ છે એમ સમજી કરપુ ટાંજલિ પૂર્વક સ્થિર અંતઃકરણ કરી ગુરૂપદેશ સાંભળો. ૭ જેને ઉપદેશ સાંભળે હોય તેને તે પ્રમાણે વર્તાવાને ખપ કરે. ૮ જૈન બાલકે એ સવારના પ્રહરમાં ઉઠતી વખતે નવકારનું સમરણ કરવું ત્યારબાદ દેરાસર દર્શન કરવા જવું અને તત્પશ્ચાદ્ ગુરૂ www.kobatirth.org For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજનું દર્શન તથા વંદન કરવા ઉપાશ્ર યમાં જવુ. ૯ અપર કાર્ય કરીને ધર્માદિપુસ્તકા દૃઢ શ્રદ્ધાથી ભણવાં વાંચવાં. ૧૦ નિશાળમાં જઈ ખંત પૂર્વક અભ્યાસ કરવા, ક્રાઇ મતિહીન છેકરા સાથે અસભ્ય વેંણુ વવું નહિ, ને કલેશ કરવા નહિ. ૧૧ માલકાએ સવારમાં ઉઠી માતા પિતાજીને નમન કરવું અને માતા પિતાની આજ્ઞાને મસ્તકે ધારણ કરવી. ૧ર નિશાળથી આવી શાન્તિ લીધા માદ નિશાળમાં લીધેલ પાઠેનુ પુનઃપુનર્ પઠન કરવું તથા સધ્યા સમયે “ શ્રી જીનેશ્વર દર્શન ” પ્રતિક્રમણાદિ ” ધમ કાય કરવા ચૂકવુ' નહિ. ૧૩ જૂગટુ, વેશ્યાગમન, ન કરવું તથા મતિભ્રમેાના, સમાગમ સ્વપ્ન પણ કરવા www.kobatirth.org For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્સુક થવુ નહિજ, ખરામ ચાલ ચલગત ત્યાગ કરવી અને સત્ય માગે વિચરવુ. ૧૪. માલકાને નાનપણમાંજ સાચુ એલવાની મામાપેાએ રીતિ પાડવી તથા ખાલકે એ પણ સાચુ' ખેલવુ જ. જે છેકરાઓ તેવી સ્થિતિ સપન્ન અને છે તેઓને સ'કટ વિના પરિશ્રમે સવ` વસ્તુ પ્રાપ્ત થાય છે ને તેઓના ભવિષ્ય કાલ સુધરે છે. ૧૫ સૂર્યનું તેજ ઢાંકયું રહેતું નથી તેમ સત્યવચનવદનારના “ વીય પ્રભાવ ” સ્વયમેવ પ્રાબલ્ય કીર્તિને મેળવી અનેક સુખને સેવનારા, સતેજોમય દૈદીપ્યમાન થઇ અસત્યાંધકારને ભેદવા તત્પર થાય છે . તેમાં શસય નથીજ, માટે સદા સાચું એાલવુંજ. ૧૬ ટેકરાઓએ કાઇની પડેલી આપ્યા વિનાની રકમ છાનીમાની લેવી નહિ, કાગળ, www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીઓ, બરૂ, ચપુ વિગેરે ઉપગી વસ્તુઓ પણ અદત્ત લેવી નહિ જ, ઉપરોક્ત વસ્તુઓ આપ્યા વિના લેવાથી આળ ચઢી જતાં પિતાની વિશ્વાસનીયતા” માણસમાં ઘટી જાય છે ને નીચતા પ્રાપ્ત થાય છે ને તેથી અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. જેમ અ૫ વિષ તમારે દુઃખ દેવા તત્પર થાય છે, તેમ જરા પણ ચેરીની વસ્તુ, વિવેકાદિ દ્વારને બંધન કરનારી, અતિશય દુઃખ દેનારી થાય છે માટે તે નજ લેવી (ચેરપણાથી) ૧૭ ચોરી કરનારનું કેઇ દિવસ કલ્યાણ થતુ નથી અને તે મૃત્યુ બાદ પરભવમાં નરકમાં પડી અઘેર દુઃખ ભોગવે છે માટે જન બાળકોએ ચોરી જરા માત્ર પણ કરવી નહિ. ૧૮ જે છોકરે ચેરી કરી આનંદ નિમગ્ન રહેતું હોય તેવાની સંગત કદિ પણ કરવી www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ. તેની મિત્રતા પણ કરવી નહિ, કારણ કે જેને જે સંગ, રંગ પણ તે બેસે એ કવિતાધારે તેનામાં ચેરપણું તેની સંગથી પ્રાપ્ત થયા વિના રહેતું નથી. માટે ચેરીને સર્વથા ત્યાગ કર. ૧૯ છોકરાઓએ મા બાપના કહ્યા વિના છાનીમાની ચોરી કહેવાય તેવી વસ્તુ ન લેવી. ૨૦ નિશાળમાંથી છૂટી ચૌટામાં ફાંફાં મારવાં નહિ ને પિતાને ઘેર આવવું. ૨૧ બાલકાએ ભણાવનાર મેહેતાજી ઉપર પૂર્ણ સત્ય પ્રેમને ભાવ ધર અને તેમનું બૂરૂં બેસવું નહિ. ૨૨ શિક્ષક આપણી ભૂલે માટે જે ઉપદેશ કરે તે હૃદયમાં ધર ને તેને સદુપયોગ કરો. www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ શિક્ષક પ્રત્યે બાળકેએ એવી વર્તશુક રાખવી કે જેથી શિક્ષક આપણને પ્રેમ ભાવે દૃષ્ટિ દેતાં સારે અભ્યાસ કરાવે. ૨૪ નિશાળના બીજા છેકરાઓ જોડે “અભ્યાસ વાર્તા વિના” અન્ય ગપ્પાં સપાની વાત કરી નકામે “સમય” ગાળી નાંખવે નહિ. ૨૫ જે છોકરે ખંતપૂર્વક એકચિત્ત રાખી અભ્યાસ કરે છે તે અંતે વિદ્વાન વિવેકીને સર્વગુણ સમ્પન્ન નિવડે છે, ને નકામા ભણવાનો ડોળ દેખાડનારા મતિહીન વિદ્યાર્થીઓ અતિશય દુઃખ ભોગવે છે, માટે સર્વથા વખ તને નકામે ન ગાળતાં અભ્યાસ કરે. ૨૬ જે છોકરાઓ લક્ષ આપી ભણતા નથી તે અંતે પસ્તાય છે. ર૭. પૈસાદારના છેકરાઓ એમ ધારે છે કે આપણે ક્યાં રળવું કમાવું છે ? આપણે ઘેર www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન પુષ્કળછે એમ જાણી અભ્યાસ કરવા ઉપર બિલકુલ લક્ષ દેતા નથી; તેઓની કેવી અવિચારતા! વાહ કોઇ દિવસ વિદ્યાને લક્ષ્મીનું સરખતાપણું આવેજ ? વિદ્યા પરમ દ્રવ્ય છે લક્ષ્મી તા તેના આગળ લજ્જા પામી થઈ નિર્વાસિત થાયછે માટે લક્ષ્મી કરતાં વિદ્યાપણું હજાર દરો ઉંચુ છે તે કોઇ દિવસ એવા ખરાખ વિચાર” ધારણ કરવા નહિ. શાસ્ત્રમાં કહ્યુંછે કે” “વિચારમં નાશ્મિરાીમૂષળમૂ” ગમે તેટલી “સુખસંપત્તિ” ને સગવડતા હોય તા પણ વિદ્યાથી ચાની વિવેકતા ન હેાયતા અનૌત્તિ પંથે જવાનું પ્રાપ્ત થાય છે. www.kobatirth.org ૨૮. પહેલાના વખતમાં લેાકેા ઘણા ધનવાન હતા તેનું કારણ એ છે જે તેઓ વિદ્વાન ઉદ્યોગી, ધર્માશ્રીઓ હતા. ૨૯. નાનપણમાંથી જેમ “ ઝાડ વાંકુ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ વળેલું ” હાયછે તેની પેઠે નાનપણથી આપણા દશે! જે કે ચારી, અસત્ય, વ્યભિચાર, દારૂ, જુગાર રમવા વિગેરે પડયા હાય છે તે માટપણમાં પણ આપણી સાથેજ રહેછે માટે નાનપણમાંથી ક્રુ છુ ત્યાગ કરી સદ્દગુણી થવું. ૩૦. જે જે વચન, મુખમાંથી એલ્યા તે પ્રમાણે વર્તવુ" પણ અખી મેલ્યાને અખી ફ્રા એમ ન કરવું. દરેક વખતે વેણ વનવુ તે વિચારીને વદવું ” ૩૧. પ્રમાણિકપણુ` રાખવા પ્રયત્ન કરવા. ૩૨. સર્વ ગુણૢામાં વિનયગુણુ પ્રધાનપણે રહેલછે, વિનયાચરણે વિવિધ ગુણે! પ્રાપ્ત થાયછે માટે સવથા વિનય આચરવેાજ, ૩૩. શિક્ષક માતા પિતા અને વડીલ આપણા ભલામાં રાજી રહેનાર હાય તેમનુ વિનય યુક્ત માન કરવા કઢિ ચૂકવું નહિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૩૪ આપણી માતાએ આપણને દરમાં નવ માસ ધારણ કરી અનેક પ્રકારનાં દુખે વેઠયાં, જન્મ આપી પાળી પછી મેટા કર્યા છે તે માતાની આજ્ઞા પાળવા સર્વથા ચૂકવું નહિ. તેની ભકિત કરવી પૂજ્ય બુદ્ધિ રાખવી. ઉપરોકત જનનીને સુખ દુઃખમાં સહાયી થઈ તદા જ્ઞાનાનુસાર વર્તવું. તેમ કરવાથી સંપદાઓ સ્વયમેવ આવી મળે છે. ૩૫. જેન બાલકએ ધર્મોપદેશક ગુરૂમહારાજને વિનય કરે, માતા પિતા તે આ ભવના ઉપગારી છે પણ પણુ ગુરૂમહારાજ તે ચાલુભવ ને આગામીભવના ઉપગારી છે, તેથી તેઓ ઉપર દહભકિત ભાવ પ્રેમ રાખવે, તદાજ્ઞાનુસાર સર્વદા વર્તવું એ શ્રેય પંથ છે. ૩૬ બાળકેએ સર્વથા બી, ચલમ, વિગેરે વ્યસન વજવું, કારણ કે તે મૂખ ગુ www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ નું દ્વાર છે, શાસ્ત્રાધાર છે કે “ વરાત્ર विनोदेन, कालो गच्छतिधीमताम् ” व्यस. नेनच मूर्खाणां, निद्रया कलहेनवा ( अर्थ. કાવ્યાદિશાાના વિનાદે જ્ઞાનીને સમય નિર્ગમન થાય છે ને મૂઢને વખત નિંદાકલહ અથવા વ્યસનવડે જાય છે, માટે સર્વથા તે મૂર્ખ દ્વારમાં તલ્લીન થવું નહીં. ૩૭ જૈન બાળકેએ નવરાશના વખતમાં ધમ તથા નીતિનાં પુસ્તક વાંચવાં. ૩૮ જૈન બાળકેએ શ્રીજીનેશ્વર પ્રણીત ધર્મ સત્યજ છે તેમ ધારી તેમાં દઢ ભક્તિ રાખવી. ૩૯ અન્ય ભાષા અભ્યાસિત જૈને એ પણ સત્ય ધર્મનું વારંવાર સ્મરણ કરતા રહેવું તેથી અન્ય ભાષા પ્રેરિત “અંત:કરણ” આ ધમનું સ્મરણ કરતાં અનીતિને દૂર કરવા તત્પર થાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬. ૪૦ જૈન બાળકેએ કુગુરૂની સંગતિ કરવી નહીં. ૪૧ જૈન જુવાન છોકરાઓ કે જે ઈગ્લિીશ વગેરે અભ્યાસ કરતા હોય, તેઓએ ધર્મ થકી વિરૂધ્ધ ચાલવું નહીં. ૪૨ જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા રાખી અભ્યાસ કરે છે તે અંતે ફતેહ પામે છે. ૪૩ ધર્મની નીતિ રીતિથી કદિ ભ્રષ્ટ થવું નહિ. ૪૪ જૈન છોકરાઓએ નકામે ખર્ચ કરે નહિં, નકામા પૈસા ખરચવા તે મૂર્ખનું કામ છે. ૪૫ જેન છોકરાઓએ ઘણું મેલાં વસ્ત્ર પહેરવાં નહિ, કારણું મેલમાં છ ઉત્પન્ન થતાં તે હણાઈ જવાથી દોષ લાગે છે, તથા શરીર બગડે છે. માટે સાફ લુગડાં “ સ્થિતિના અનુસારે પહેરવાં ” www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ હદપાર ડાકડમાળ નકામો કર નહિ. ગદકીવાળી જગ્યામાં વસવું નહિ. ૪૬ જૈન છોકરાઓએ તળાવમાં અણગળ પાણીમાં નહાવું નહિં પણ તરવાનું શિક્ષણ લેવું. ૪૭ જેનબાળકેએ ચીભડાં, ફેટ વિગેરે સબીજ ફળ ખાવાં નહિ, કારણકે તે ખાધે છતે અપચા આદિ રેગે પ્રાયઃ ઉત્પન્ન થાય છે. ૪૮ જેનબાલકે એ મૂલા, ગાજર પિંડાલું, લસણ, ડુંગળી, શકરી, ગાજરીયાં, બટાટા, રીંગણ, વિગેરે અનંતજીવસ્થાનીપદાર્થો ખાવા નહિ. જેન બાલકે એ રાત્રીના વખતમાં ખાવું નહિ,કારણ કે રાત્રી ભેજનથી અતિ દોષ લાગે છે. ૫૦ પરમેશ્વરની પૂજા પ્રતિદિન પ્રેમપૂર્વક કરવી, ત્યાર બાદ ભૂખની શાતિ માટે અન્ન જન ખાવું. જે ઠેકાણે બીજાએ પેશાબ કર્યો www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય ત્યાં પેશાબ કરે નહિ, કારણ કે તેમ કરવાથી વજન પંક્રિય જીવની ઉત્પત્તિ થાય છે, અને દુર્ગધ પરિવ્યાસ થવાથી જીવ હાનિ થાય છે. ૫૧. જૈન બાલકએ જયાં કીડીઓ હોય, લીલ હોય, ત્યાં નાવું નહિ; રવિવારે, ભીમવારે તથા મંદ વારે, હજામત કરાવવી નહિ. પર. ખાતી વખતે જેનબાલકએ બોલવું નહિ અને ભેજન કરતાં બોલવું પડતું પાણી પીને બોલવું જોઈએ ૫૩. ગરીબ, અંધા, લુલા, પાંગળાને, ખાવાનું આપતાં ભૂલવું નહિ. અર્થાત તેમને ખવરાવવું. ૫૪. જે માણસ અન્નદાન કરે છે તે પરમ પુણ્ય પ્રભાવ પામે છે. ૫૫. માતા પિતાને ખરાબ વચન કહેવું નહિ www.kobatirth.org For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૫૬. જેટલા આહાર કરવાથી સુખે કામ કરી શકાય તેટલા પદ્મા લેાજનમાં વાપરવા. ૫૭. ભેાજનપાત્ર હાલે નહિ તેવા સુંદર બાજઠ હેઠે મૂકવા ૫૮. ક્રોધના આવેશમાં લેાજન કરવુ'નહિ, ૫૯. ભેાજનની પહેલાં પાણી પીવું નહિ, કારણકે પથ્થર સમાન પાણી કહેલુ છે. લેાજનનીમધ્યે પાણી પીવું તે અમૃત સમાન છે. "भोजनांते विषं वारि मध्ये वारिबलप्रदम् " માટે આદ્ય અન્તમાં પાણી ન પીતાં અભાજન થયાબાદ જલ પીવું, તેથી શરીરની આરેાગ્યતા સારી રહે છે ૬૦ ખાલકાએ પેસાબ ઝાડા કરવામાં વાર ન લગાડવી. ૬૧ રાત્રીએ દપ ણુમાં મુખ જોવું નહિ તેમ તેલમાં પણ મુખ જોવુ` નહિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ ફુલની માળા ગળામાં રાખી સુવું નહીં. કેઈ દિવસ હાનિકર નીપજે, ત૬ સુગંધ લેભિસર્પાદિકથી પીડા થાય માટે. ૬૩ રાત્રે વહેલા સુઈ જવું. સવારમાં સૂર્યોદય પ્રાક્ (પહેલાં) ઉઠવું. શાસ્ત્રાધાર, છે કે જે દેહરા એ રાત્રે વહેલા જે સુઈ–વહેલા ઉઠે વીર બલ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. જેન બાળકેએ રાત્રીએ નવ વાગતાં પહેલાં સૂવું નહિ. સુતી વખતે સાતવાર નવકાર ગણી સૂવું. ૬પ જેન બાલકેએ પોતાના ઘરની છાની વાતને કાઈની આગળ કહેવી નહીં. દ૬ જૈનધર્માભિલાષિઓએ નતિને માટે ધર્મ પ્રયાસ કરતા રહેવું. ૬૭ જાર કર્મ અને ચેરીથી દૂર રહેવું www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ કારણ તે બે અતિ અવગુણે છે, ચોરી અને જારી જેવું બીજું કઈ દુઃખદાઈ નથી. ૬૮ માતા પિતા શિખામણ આપે તે પ્રેમથી શ્રવણ કરવી, જનની જનક સામું ઉદ્ધતાઈનું વૅણ વદવું નહિં. માત પિતાની નિંદા કરનાર દુઃખી થાય છે. ૬૯ ધર્મના ગુરૂ મહારાજની તે સ્વમમાં પણ નિંદા ન થાય તેમ વર્તવું. કહેવત છે કે ( સુનિંદાક્ષાય;) “ ગુરૂની નિંદા ” કુળને ક્ષય કરે છે, ૭૦ શિક્ષક અથવા વ્યાવહારિક ઉપદેશકિની પણ ચાડ ચુગલી નિંદા ન કરવી. ૭૧ ગુરૂ માત પિતાની જે નિંદા કરે છે તે અતિ દુઃખ ભેળવી છંદગી, દુઃખમાં ગાળી પરભવમાં નરકગામી થાય છે, અને ઉભયત્ર લેકમાં અતિ આપદા ભગવે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ માણસેને નાનપણની અવસ્થા વિદ્યા ઉપાર્જન માટે છે, કારણ કે જે માણસે, પ્રથમ વયમાં વિદ્યા ધન પ્રાપ્ત કર્યું નથી તે અન્ય ત્રgવચમાં શું કરનાર છે? માણસની અવસ્થાના ચાર ભાગ–અવયવ છે.તેમાં “કાજે નાના विधा, द्वितीये नोपार्जितं धनम्, तृतयेनो पार्जिता कीर्ति, श्चतुर्थे किं करिष्यति ( અર્થ જે માણસે પ્રથમ વયમાં વિદ્યા બીજી વયમાં ધન, ત્રીજી વયમાં કીર્તિ પ્રાપ્ત કરી નથી તે ચોથી અવસ્થામાં શું પ્રાપ્ત કરનાર છે, બલકે તેણે ફેગટ જન્મ ગુમાળે ૭૩ અભ્યાસ કરવામાં હિંમત હારવી. નહિ, સંકટ સહન કરીને પણ વિદ્યા સંપાદન કરવી. ૭૪ સવારના પહોરમાં વહેલે ઉઠીને જે www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ છોકરા અભ્યાસ કરે છે તેને વિશેષ વિદ્યા આ વડે છે. ૭૫ નાના છે.કરાને માબાપે ગાળે દૈતાં શિખવવી નહીં ને અભ્યાસ કર્યાં બાદ છેકરાઆએ કેમ વર્તવુ તે ગુરૂશિક્ષકથી જાણી લેવું. ૭૬ નાકરી ચા વ્યાપાર વિગેરે કે જેથી પેાતાનુ વૃત્તિ ( ગુજરાન ) ચાલે તે માક વવું. ૭૭ પેાતાના ઉપરીચેા તથા શેઠ રાજા સેનાપતિ પ્રધાન વિગેરેની સાથે પ્રીતિથી વવું. ૭૮. પેાતાના નેક ટેક ઇમાનદારી જાળવના હંમેશ યત્ન કરવે. ૭૯. સવારના પહેારમાં શુદ્ધ ભક્તિથી ૫રમેશ્વરની પૂજા કરવી, અને ગુરૂ મહારાજ પાસે જઇ વ્યાખ્યાન સાંભળવુ. www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ૮૦. ગુરૂ મહારાજ જે જે ઉપદેશ આપે તેનું વારંવારમનન કરવું અને તે પ્રમાણે વર્તવું. ( ૮૧ વ્યાખ્યાનાવસરે વચમાં શંકા કરી પ્રશ્ન ન પૂછો. ૮૨ લાંબા પગ ઘાલી, અનવસ્થિતિએ, ઊંઘતાં. અન્ય સાથે બીજી વાત કરતાં વ્યાખ્યાનમાં બેસવું નહિ. ૮૩ જીનેશ્વર ગુણશ્રવણાવસરે કુતર્કો કરવા નહિ. અને આડુ અવળું જેવું નહિ. ૮૪ જેની નોકરી કરતા હોઈએ તેનું ભલું ઇચ્છવું. ૮૫ શસ્ત્ર, વિષને વ્યાપાર કર નહિ. ૮૬ આવક જોઈ ખર્ચ કર, જૂગાર સટ્ટાના વેપારથી ધનવાન થવું નહિ. ૮૭ વ્યાપારમાં સત્ય બોલવું, સત્યથી www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ વેપાર વૃદ્ધિ પામે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૮૮ માં તાલ માપથી વેપાર કરવા તે અવિચારતા છે તેથી સ્વહાનિ છે. ૮૯ દાણુ ચારી કરવી તે મહાપાપ છે, કપટ કરી અન્યને છેતરવા તે પણ અતિપાપ ૯૦ અન્ત્યજજાતિ તથા મછીમારાઢિ હલકી વૉસાથે વેપાર સંબંધી ધીરધાર ન કરવી. ૯૧ વેશ્યા સાથે સંબધ ન રાખવા અથવા r તત્સહ ” વેપાર સંબંધ પણ રાખવા નહિ. કારણ તેતા અતિ અવળુ ખેલી ખાટુ' આળ ચઢાવે ને કીતિને કલકિત કરે. ૯૨ સડેલ છે.કરાએના સેાખતી થવું નહિ, તેવા છેકરાઓ સાથે કયાંય જવું નહીં. www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કીર્તિ ને કલંક્તિ કરનારાં શાસ્ત્ર વિરૂદ્ધ કાર્યો ન કરવાં. મીઠું બોલી સવની સાથે સમાન દષ્ટિએ વર્તવું. ૯૫ કાગડાઓની પેઠે સંપીને કુટુંબમાં રહેવું. ૯૬ ભારે પક્ષીઓ માફક નિરંતર અપ્રમાદી રહેવું. ૭ ગજ વિદારણ સમર્થ કેસરીની માફક ધીરતા ધરિ કોઈને પૂંઠે દેખાડવી નહિ. ૯૮ સમુદ્રની પેઠે ગંભીર થવું. ૯ જે કર્યાથકી અવરના પ્રાણને નાશ થાય તેમ કરવા પ્રેરણા કરવી નહિ. " मित्र कोने कहेवाय " अने ते साथे केम વર્તવું. ૧૦૦ ધને કરી, વ્યયે કરી, નીતિથી, www.kobatirth.org For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વભાવથી ધર્મથી સરખા ગુણવાળ હોય તેવા મિત્રની મિત્રતા કરવી. ૧૦૧ મિત્ર એ વસ્તુ એવી છે કે આપણને દુઃખમાં સુખી કરે તે મિત્ર. - ૧૦૨ આપદુ કાલે સ્વપ્રાણુ અર્પણ કરી મિત્રને દુઃખમાંથી ઉગારે તેનું નામ ખરે મિત્ર.. - ૧૦૩ જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી હાજી હાજી કરી “સ્વકાર્ય સાધન થયા બાદ સામું પણ ન જુવે તેને મિત્ર ન સમજ, પણ પરમગરજી, પવિત્ર નહિ પણ અપવિત્ર અમિત્ર. ૧૦૪ જુગટીયા, ચેર, લંપટીઓને મિત્ર કરવા નહિ, કારણ કે તેવાના સંગે અનીતિ રંગ વધે છે. ૧૦૫ જે મિત્ર થઈને આપણું ભૂલે www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ સુધારે, આપણી અંદગી સુધારે, તે ખરે પવિત્ર મિત્ર. ૧૦૬ સ્વમુખે ગુણોનું ગાન કરી પક્ષે આપણા અવગુણ ગાઈ, માન હાનિ કરે તેવા ને જાન જતાં પણ સ્વમિત્ર ન કરે. ૧૦૬ ગ્રંથમાં કહ્યું છે કે (મિત્ર ઉતાकीजीए, जेसे शिरकेवाल ॥ काटे कटावे पिर्छ . कटे, तोये न छोडे ख्याल । ૧૦૮ સ્વભાવે ગંભીર, શાંત, દીર્ધદષ્ટિ, નીતિમાન, વૈર્યવાન્ ધર્મ બુદ્ધિમાન, કપટ રહિત હોય એવા મિત્ર કરવા. ૧૦૯ આપણું સારામાં જે સદાય ઉભું રહે અને સુખ તેમજ દુખની વખતે સાથે રહે તેજ મિત્ર જાણવા. શાસ્ત્રાધાર છે કે ગો, સરવે , મરે રાજુ विग्रहे ॥ राजनारे श्मशानेय स्तिष्ठति www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ રજવાંધા ઉત્સવ સમયે, દુઃખ વખતે, દુભિક્ષતામાં, શત્રુની સાથે યુદ્ધમાં, રાજદ્વાર કાર્યકારણે, જે માણસ અહર્નિશ સંનિહિત રહે તેને ખરે પરમ મિત્ર જાણ. ૧૧. ક્ષત્રિય મિત્ર હોય તે રાજ્ય ભયમાંથી ઉગારે. ૧૧૧ બ્રાહ્મણ મિત્ર હોય તે પણ હાય કરવા દુખ વાસ્તે તત્પર થાય છે. ૧૧૨ રાજા કેઈને મિત્ર સાંભળ્યો નથી. ૧૧૩ મિત્રોએ પરસ્પર સંપીને રહેવું. ૧૧૪ મિત્રામાં સાંસારિક વ્યવહારની ખટપટ ઘાલવી નહી, કારણ કે તેથી મિત્રાઈ નાશ પામે છે. ૧૧૫ મિત્રની સ્ત્રી સાથે એકાન્ત વાસમાં રહેવું નહિ કારણ કે તેથી વિકારિ ચિત્ત www.kobatirth.org For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ પ્રકારના વિચારમાં પડી આડું જાય છે ને અંતે ખોટું પરિણામ ઉપજે છે. ૧૧૬ મિત્રની સ્મથે વાદ વિવાદ કરે નહિ, તેથી ખેદ ઉત્પન્ન થાય છે. ૧૧૭ મૂર્ખને મતિહીન માણસ સાથે મિત્રતા સંબંધ સાંધા નહિ. ૧૧૮મિત્રએ એક બીજાની પરસ્પર મશ્કરી ન કરવી. ૧૧૯ મિત્રને સરકટ સમયે તન મન ધન આપી અર્થ અને તે સન્મિત્રતાઈનું લક્ષણ છે. ૧૨૦ મિત્ર સંબંધીનું અન્ય આગળ ભૂંડું ન બેલવું, મિત્ર દ્રોહ ન કરે, વિશ્વાસઘાત ન કરે, કારણ કે તે મહાપાપનું કારણ છે કાર મિત્રદ્રોહ તઘ, ચેક विश्वासघातका: तेनरा नरकं यांति, याव www.kobatirth.org For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવાદાર ભાવાર્થી મિત્રને દ્રહ કરનાર કૃતનીઓ, ને વિશ્વાસઘાતકરનારા નરે નરકમાં, નિચ્ચે જાય છે તે ભાવત્ ચંદ્ર દિવાકર નરકમાં રહે છે, પૃથ્વી મંડલમાં તે તાવત કાલ નરક નિવાસ ભોગવે છે.) ૧૨૧ દૈવગે મિત્ર સંબંધ સાંધે વાં પડે તે તો તેને સમજીને અન્ત લાવ. ૧૨૨ મિત્રએ એક જીતે વર્તવું જેથી ધર્મોન્નતિ, દેશહિત સુખ સંપની વૃદ્ધિ થાય, સંપથી સદા વર્તવું કલહ દૂર કરી કર્મ મેલને દૂર કરે. ૧૨૩ મિત્ર તે તેને જાણ કે કોઇ पापान निवारयति योजयतेहिताय, गुह्यान् निगृहति गुणोन प्रकटीकरोति ૧૨૪. મિત્ર વિના માણસ દિગમૂઢ બની www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય છે પૂર્વકાલમાં મિત્રો એવા હતા કે તેઓ પોતાના મિત્રોનું ભલું કરવાનું ચૂકતા નહિ. ૧૨૫ જેને જુવાનિયા મિત્રોએ ધર્મની કેળવણું સારી રીતે લેવી, અને જૈનધર્મનાં પુસ્તકો જરૂર વાંચવાં. માથે ગીતાર્થ ગુરૂ કરીને જૈન ધર્મનું જ્ઞાન લેવું. ૧૨૬. ભેગા થઈ અનવસ્થિત રીતિએ વર્તવું નહિ તેમ “હાસ્ય ” બેઅદમી વચને બોલવાં નહીં. વ્યભિચારને આદિ લઈ, અને કઅનીષ્ટ માગને આશ્રય કરે નહિ. ૧૨૭ વ્યભિચારથી છવની અનેક શક્તિ ને નાશ થાય છે. જેના માતા પિતાની વર્તણુંક. ૧૨૮ જૈન માતા પિતાએ છોકરાંને નાનાપણુમાંથી સદાચાર શીખવ. www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨માતા પિતાએ કરાંને બિભિત્સ શબ્દો કહી સતાવવાં નહીં, ૧૩. પાંચ વર્ષ સુધી છોકરાંનું પાલન કરવું, દશવર્ષ સુધી તાડન વિગેરેથી તેને શિક્ષા કરવી ને સેળ વર્ષ પ્રાપ્ત થતાં પુત્રને મિત્ર સમાન આચરો | રા સ્ત્રાવ पञ्च वर्षाणि, दशवर्षाणि ताडयेत्, प्राप्ते तुषोडशेवर्षे, पुत्र मित्रमिवाचरेत् ॥ ૧૩૧. માતા પિતાએ નાની વયમાંથી કરાંને જૈન ધર્મની કેળવણી આપવી, કેટલાક ધનવાન માતા પિતાએ બાલકને ભણાવી સગુણ બનાવતા નથી, તે બાલકોના શત્રુઓ છે. જે માબાપે, છોકરાંને ધર્મની કેળવણી નથી, આપતાં, તથા જૈન પાઠશાલામાં અધ્યયન કરવા તેઓને નથી મોકલતાં, તે સારાં ન ગણાય, કારણ કે તેમ કરવાથી કરાંઓ, અનીતિ માર્ગોનુગામી થાય છે ને માબાપ કરાંનાં વૈરી ગણાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ એકલું ગુજરાતી તથા ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન છોકરાઓને આપવાથી ઉત્તરકાલમાં છોકરાઓને ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને મિથ્યાત્વી બની જાય છે, તેથી ધર્મોન્નતિકર ન થતાં ધર્મહીન બની જાય છે. માટે અન્ય ભાષા ભણુતાં પણ ધર્મ કેળવની પ્રથમ જરૂર છે. ૧૩૩ હાલના વખતમાં ઈંગ્લિશ વિવા જુવાન છોકરાઓના કોમળ હદયપંકજમાં નિવાસિભૂત થયેલી વિશેષ જણાય છે તે ભાષા” સ્વગુણ ગંધ ફેલાવી અધર્મ માનુગામી કરવાને ધમ ધારણુ ખસાવી નાંખે છે માટે તે સાથે અવશ્ય ધર્મવિદ્યાનું જ્ઞાન છોકરીઓને ખાસ આપવું. - ૧૩૪ સારમાં સાર, ધનમાં ધન, નીતિમાં નીતિ, પ્રિયમાં પ્રિય, સત્યમાં સત્ય, એક ધર્મ જ છે, સાંસારિક વસ્તુઓ ક્ષણિક છે, ધર્મ www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષય ને શાશ્વત છે, તેથી માતપિતાઓએ બાલકને તે જ્ઞાન સર્વદા આપવું. ૧૩૫ મરણ શરણ થતાં પણ ધર્મ, સહાયી બની રક્ષણ કરે છે. ઉપાછતધન, ભૂમિનાં આશ્રિત બને છે, પશુઓ ગોષ્ઠરંગમાં રહી જાય છે. ૧૩૬ જ્ઞાનથી સત્ય જણાય છે, ભય અભય વસ્તુનું જ્ઞાન થતાં અભક્ષ્યને ત્યાગ થાય છે, તે જ્ઞાનને પ્રતાપ છે. ૧૩૭ નાની વયમાંથી છોકરાઓને તથા છોકરીઓને પરણાવવાં નહિ. શાસ્ત્રોક્ત વિવાહ કાલે તેઓને શુભ લગ્ન કરવાં–અર્થાત્ બાળ લગ્નને કુરીવાજ દૂર કર. ૧૩૮ જે જૈનમાબાપે, પોતાનાં છોકરાએના દુર્ણ ટાળતાં નથી અને સારી કેળવણી આપતાં નથી તે સારું કરતાં નથી. ૧૩૯ નાનપણમાંથી છોકરાંને અસત્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બેલતાં તથા ચારી જારી કરતાં, વ્યસન કરતાં અટકાવવા અને સારું શિક્ષણ આપી સત્ય માગે દેરવાં, તેથી પરિણામ સારું પ્રાપ્ત થાય છે. ૧૪૦ સ્ત્રીને ખરાબ વચને અને ગાળ વિગેરેથી દુભવવી નહીં. ૧૪૧ ઉત્તમ પુરૂષે સૂર્યરત બાદ ખાવું નહિ, નગ્ન સુવું નહિ, અનવસિથત ન રહેવું તેમ એંઠા મુખે પ્રયાણ ન કરવું. ૧૪૨ વેશ્યાદિનટખટેની નિર્લજ નફાની સંગત ન કરવી તથા તે વસતાં હોય તે જગાએ વસવું પણ નહિ અને બને હાથથી મરતક ખણવું નહિ. ૧૪૩ સાંસારિક સ્ત્રીસંગ કર્યા બાદ, (ઉલટી) વમન થયા બાદ,ચિતાના ધુમાડાને સ્પશ થયા બાદ, તથા અસ્પૃશ્યને સ્પર્શ થયા www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ બાદ, સુરત શ્રાવકે અશુચિના નિવારણ માટે અવશ્ય સ્નાન કરવું. ૧૪૪ જે કાર્ય ધર્મ, રાજ્ય, લેક, વ્યવહારથી, વિરૂદ્ધ હોય તે સજજને કરવું નહિ. ૧૪પ ભજનાવસરે ગુર્નાદિ અતિથિઓની રાહ જોઈ દાન દઈ ભેજન કરવું. ૧૪૬ વ્યાખ્યાનાવસરે. ગુરૂ મહારાજની સેવા સાથે પ્રીતિભરથી વ્યાખ્યાન સાંભળવું. ૧૪૭ તીર્થકર મહારાજની પરમપ્રીતિ સંપાદના-અષ્ટપ્રકારી, બારપ્રકારી, સત્તરભેદી એકવીશપ્રકારી પૂજાએ ભણાવવી. - ૧૪૮ ચૈત્યવંદન કરવા જતાં “દેરાસ૨માં” “ સફળ હસ્તે ” જવું અફળ હાથે જવું નહિ, શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે દેરાસર જવાની રીત રાખવી. ૧૪૯ શત્રુંજય, ગિરનાર, આબુ, સમેત www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra e શિખર, કેશરિશ્માજી, તારગાજી મહિનાથ આદિ મહુડી તીર્થોની ચાત્રા દર્શનાર્થે અવશ્ય જવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ જન્મારભ્ય વર્તમાન કાલ સુધીમાં જેણે સિદ્ધાચળની યાત્રા કરી નથી તે માતાના ગલ માંજ છે તેમ જાણવું. ૧૫૧ આપણા બાપ દાદાએ સિદ્ધાચલાઢિ તીથ ક્ષેત્રે લાખા રૂપૈયા ખર્ચ્યા છે તે આપણે પણ યથાશક્તિ ખર્ચ કરવા. ૧પર સામાયિક, પ્રતિક્રમણ,પેાસહ વિગેરે ધર્મકરણી કરવા ચૂકવુ" નહિ, ૧૫૩ પ્રભુની પ્રતિમાની પ્રભુ બુદ્ધિથી પૂજા કરવી. ૧૫૪ ૩જીએ કરી રાજ્ય દરબારે જવું નહિ, કારણ કે જે જાય દુશ્માર તેનું જાય ઘરબાર, સાથે વાતચિત તથા ૧૫૫ પારકી સ્ત્રી ઠઠ્ઠા મશ્કરી કરવી નહિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ કોઈને કટુ વચન બોલવું નહિ. ૧૫૭ જેગી જતી સાથે વેર બાંધવું નહિ. ૧૫૮ નાના છોકરાનું પણ હિત વાકય ગશુકારવું. ૧૫૯ અગ્નિ, પાણી, સી, મૂર્ખ અને સર્ષ, એ તથા રાજકુળ યત્ન કરી સેવવું, ૧૬ અવિવેકી ઘરડા હોય તે પણ બાલક જણ અને બાલક જ્ઞાની હોય તે પણ વૃદ્ધ જાણ. ૧૬૧ અહર્નિશ ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે. વિવિધ વિચાર કરવાથી મનને ધારેલ વિચાર પાર પડતો નથી.. ગો. उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः अनुघोगेन तेलानि, सिलेभ्यो नाप्नुवन्तिहि॥ ઉદ્યમ કરવાથી કાર્યો સિદ્ધ થાય છે પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાર્થ કરવાથી કાર્યાં સિદ્ધ થતાં નથી-જેમ ઉદ્યોગ વિના તલથકી પશુ તેલ પ્રાપ્ત થતું નથી. તેમજ. ૧૬૨ શરીર નાશવંત છે, વૈભવ શાશ્વતા નથી. મૃત્યુ સામે તાકી રહ્યું છે. માટે ધમ ના સંગ્રહ કરવા. ૧૬૩ બાલક, સ્ત્રી, રાળ, અને યેગીની હઠ, દુ:ખે કરી મૂકાય છે. ૧૬૪ વિદ્યાર્થી, ધના, અને સ્ત્રીના અર્થીએ આલસ્ય યુક્ત થવુ નહિ. ૧૬૫ ઘણુ.. ખાનારાને, ચિંતા રહિતને, અતિ ચાલનારને સુખે” તુરત નિદ્રા આવેછે. www.kobatirth.org ૧૬૬ વનમાં, રણુમાં, શત્રુઓમાં, જલમાં, અગ્નિમાં સુતા હોય વા જાગતા હોય તેપણુ તેને તેટલે ઠેકાણે પુણ્ય રહેછે. ૧૬૭ પૃથ્વી ઉપર પાણી પવિત્ર છે, પતિ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ વૃતા સતી પવિત્ર છે, અને બ્રહ્મચારી તે સદાય પવિત્ર છે. ૧૬૮ પિતાના મુખે પોતાના ગુણે વખાણવા તે સુખકારી નથી, બીજા માણસે વખાછે તે ઠીક છે. ૧૬૯ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ, આ ચારનું અનુક્રમે સાધન કરવું. એ સાધનથી શિવપદ જતાં વાર લાગતી નથી. ૧૭૦ કર્મ બીજ નાશ પામ્યાથી જીવ, શિવપદ પામે છે. ૧૭૧ આ અસાર સંસારમાં સારભૂત જિનેશ્વરપ્રણીત જૈનધર્મ છે. જ્યાં સુધી માણસ ધર્મ કરતે નથી, તાવત્ કાલસુધી ગમે તેવે તે હોય પણ તે અક્ષય સુખસંપદ પામતે નથી. ૧૭૨ તીર્થંકરાદિ શિવપદવાસી જ્ઞાનીઓએ આ સંસાર તજી દીધો છે, મરણવસરે સાંસારિક ક્ષણિક, વસ્તુ સ્વસાથે થતી નથી પણ સ્વસાથે www.kobatirth.org For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સર Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્ય પાપ થાયછે, આપણે હાના સવમાં મા બાપે। અન્ય અન્ય કર્યાં છતાં તે માબાપોએ મરણનુ ભયંકર દુઃખ ચરણ તલે ન ખાવી રાખ્યુ. પેાતાના રક્ષક ધમ'જ છે, એ નિશ્ચય છે. તેમાં સંશય નથી. તો ખાસ ધમમાં દેઢ ભક્તિ રાખવી. જ્યાં સુધી ધમનું જ્ઞાન મેળવ્યુ નથી, ત્યાં સુધી જીવતર નકામુ જાણવુ' માટે દૃઢ શ્રદ્ધાપૂર્વક શ્રીજૈનધમ પાળવા ચૂકવુ. નહિ. ૧૭૩ ધમ' દૃઢતા, અનિવાય સુખ આપે છે. ૧૭૪ પ્રાચય' પાળવાથી શરીરની આરા ગ્યતા, પુષ્ટિ વધે છે. www.kobatirth.org ૧૭૫ છેકરા અઢાર વર્ષ ઉપરના થાય અને છેકરી સેાળ વર્ષ ઉપરાંતની થાય ત્યારબાદ માબાપે તેનાં લગ્ન કરવાં. ૧૭૬ જે માત પિતા, માલકાને નાની વય For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ માં વિદ્યાશિક્ષણ નથી દેતાં તેઓ છેકરાનાં શત્રુરૂપ ગણાય છે. શાસ્ત્રધાર છે કે ॥ મોજ | માતા પુઃ પિતા કેરી ! ચેન વાહો . સ ut न शोभते सभामध्ये । हंसमध्ये बको यथा ॥ જે માબાપ, છેકરાઓને ધર્માદિ કેળવણી સાથે વિદ્યા નથી ભણાવતાં તે માખાપ છેકરાને માટે વૈરી ગણાય છે અને તે અભણ રહેલા છોકરા સભામાં ચાલતા નથી. જેમ હૅસના ટાળામાં ખ* ન શોભે તેમ વિદ્વાની સભામાં તે શાલતા નથી, માટે માલકાને અવશ્ય સારી કેળવણી આપવી. ૧૭૭ જે માતા પિતાએ પેાતાનાં કરાંને જૂ કું* ખેલતાં તથા ચૌર્યાંદિ કાય કરતાં પણ અટકાવતા નથી, તેએ બાલકાને દુરાચરણ શી www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ ખવે છે. તેમ કહેવા બીલકુલ વાંધેા નથી. માટે તેમ કરતાં અટકાવવાં તે સદા શ્રેયસ્કર છે. ૧૭૮ માતા પિતાએની એજ ફરજ છે કે આલકને સારા સાથેા શિખવવા, વિદ્યાભ્યાસ સારા કરાવવા ને આનદથી તેમનું ભરણપાષણ કરવું. ૧૭૮ પેાતાનાં છેાકરાં મિથ્યાત્વીઓના ફ્દામાં ન ફસાય તેવી ચેતવણી રાખવી. ૧૮૦ માગ માં ચાલતાં ચાલતાં ખરાબ ને અઘટિત, ચેષ્ટાઓ ન કરવી; સિદ્ધે રસ્તે, સમાન દૃષ્ટિએ વિચરવું, પરપ્રેમદાપર વિકારયુક્ત લેચને ન જોવું. ૧૮૧ પેાતાનાં છેકરાંને સુવર્ણાદિ ઘરેણાં પહેરાવ્યા કરતાં વિદ્યાઅલંકાર “ આભૂષણ “ વધારે પહેરાવવાં. ” કારણુ ” “ વિશ્વાસમ નાસ્તિ રારી મૂળમૂ 1, ” વિદ્યા સમાન અન્ય શરીર ભૂષણુ છેજ નહિ,વળી ગમે તેટલાં ઘરેણાં, ॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ તથા મોતીની માળા પહેરા પણ સગુણથી વિયુક્ત અર્થાત્ વિદ્યા ન હોય તે તે શોભે નહિ. વિદ્યાદિ ગુણો જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યા ત્યાં સુધી, રૂપાદિ ગુણે શા કામના છે ? માટે સર્વોત્કૃષ્ટતામાં વધારે, સદગુણભૂષણ વિદ્યાજ છે. કારણ આભૂષણે ક્ષીણ છે ને વિદ્યા ભૂષણ સર્વદા અક્ષય છે. - ૧૮૨ પંડિતેની સભામાં મૂર્ખાઓએ મૈન ધારણ કરવું. ૧૮૩ દરેક કાર્ય વિચારીને કરવું અવિચારી કામ કરનારને આપદાઓ પરાભૂત કરે છે, અને તેઓને સુખલક્ષમી મળતી નથી. માટે સર્વથા વિચારીને કામ કરવું તેમન કરનારને વિમાસવું પડે છે “કારણ કે વિપીર ન क्रिया, अविवेकः परमापदांपदम् ॥ वृणुतेहि विमृश्यकारिणं, गुण लुब्धा स्वयमेव सम्पदः।। અર્થ: સહસા (અકસ્માત ) ઉતાવળે વિ www.kobatirth.org For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir st ચાર્યાં વગર કામ ન કરવુ તેમ કરવાથી વિ વૈક થાય, ને અવિવેકથી આપદાઓ પ્રાપ્ત થાય છે. વિચારીને કામ કરનાર પુરૂષને ગુણુમાં લાશીત થએલી એવી “ લક્ષ્મીએ ” પેાતાની મેળે વરે છે. તે। સદા કામ કરવું તે વિચારીનેજ કરવું. ૧૮૪ ધર્મ કાર્ય, કરતી વખતે બુદ્ધિમાન પુરૂષાની તથા ધર્મોપદેશકાની સહાય અવશ્ય લેવી. ધમ ગુરૂની સહાય અવશ્ય લેવી. ધર્મ ગુરૂની ખરા પ્રેમે વૈઆવચ્ચ (સેવા) કરવી. ૧૮૫ જેઓ ઉદ્ધૃતપણુ રાખી નિર'તર નીતિને અનુસરી વરતતા નથી, તે અતિ દુઃખ ભાગવે છે. ૧૮૬ ઇંદ્રિયાવે, વશમાં રાખવા, તેમ રવાથી અતિસુખ સ‘પદા મળે છે. ૧૮૭ સ્વેચ્છાચારી અનીતિ માર્ગોનુગામી વિચારાના,પ્રતિદિન વિનાશ કરવા ઉત્સુક રહેવુ www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ મનમાં ઉત્પન્ન થતા અનેક કુવિકારે ટાળવા પ્રયત્ન કર. ૧૮૮ જે દુષ્ટાચારી, વ્યભિચારી તથા કંજુસ હોય તેનું જીવન આ લોકમાં છે છતાં તે મરણ તુલ્ય જ ગણાય છે, કારણ કે મનુષ્ય જન્મ પામી કેવળ ભવ, ફોગટ ગાળી કંઈપણું સાર્થકને કર્યું અને નરક દ્વારપંચને આશ્રિત બન્યો. ધિ છે તેના અનીતિ પંથ વિચારને!! ધિક તેની મતિને, પૃથવી વલયમાં જેની સારી કીતિ છે. fજરા જેની કતિ છે તે સુઓ છતાં જીવતેજ છે. માટે સદાકાલ સારી કીતિને પ્રાપ્ત કરવા ઉત્સાહી થવું. ૧૮૯ સારા આચારની રીતિ ગ્રહણ કરવી. ૧૯૦ દેવાદાર થઈને ખર્ચ ન કરવું. ૧૯૧ પૈસા નકામી બાબતમાં ઉડાવી ન દેવા. ૧૯૨ નાત વરા નહિં કરતાં તેવી રકમ www.kobatirth.org For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનાદ્વાર, નિરાશ્રિત શ્રાવક વગેરે કાર્યમાં વાપરવી. ૧૯૩ ઝમણા વખતે કેટલાક શ્રાવક, પાંચસે' પાંચસે' હજારા હજારા રૂપિઆના છેડ ભરાવી ઠામઠામ ઉઝમણું કરે છે પણ પુસ્તકા પાંચ કે પ'દર રૂમિઆનાં લાવે છે. આશ્ચય ની વાત ! “જ્ઞાનાધારે” સોફાઈ કામ અને છે તે જ્ઞાનનું તેા ઠેકાણું નહિ ને અન્ય ઠાઠમાઠ !! પણ ખાસ સમજવુ` કે જ્ઞાનમાં વધારે ખર્ચ કરી પાંચસે રૂપિઆનુ પુસ્તક લાવી મૂકવુ' ને તેથી વધારે ઉત્સુકતા માટે છેડા પણસારા ભરાવવા. કારણ કે છેડ તે જ્ઞાનભકિતના માટે છે. ઉજમણું તે। જ્ઞાનાદિનુ છે. www.kobatirth.org ૧૯૪ પૈસાદાર, પેાતાની કીર્ત્તિ મેળવવા માટે ખીજા' દેરાસરા છતાં પણ નવીન દેરાસર અંધાવે છે પણ શત્રુંજ્યાદ્ઘિ જીર્ણ તીર્થાંની સ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir xu; ભાળ ન લે તે કેટલું બધું કથનીય ! છાઁદ્વાર કરવામાં કેટલું અધુ ઉગ્ર પુણ્ય છે, તે ધ્યાનમાં રાખવુ. ૧૯૫ સગૃહસ્થશ્રાવકાએ યાદ રાખવુ કે પેાતાના સાધી ભાઇઓને યથાશક્તિ તન મન ધન અર્પી મદદ કરવી જોઈએ. શાસ્ત્રમાં સ્વધર્મીઓના સગપણુ જેવું અન્ય સગપણુ નથી, માટે ગરીબ શ્રાવકનાં માલકાને ભણાવવા લક્ષ દેવું. ૧૯૬ પૈસાદાર શ્રાવકાએ જ્યાં સુધી, માવકાનાં છે।કરાં નાકરી કરનાર હાય ત્યાં સુધી અન્ય ધર્મીઓને રાખવા તે વિચારવા જેવુ છે. કારણ કે શ્રાવકના ઘરમાં પૈસા જશેતા દેવગુરૂ શ્વમના કામમાં કોઇ કાળે વપરાશે, તેથી આપઅને મોટા લાભ થશે. ૧૯૭ શ્રાવક ભાઇઓએ કે આ ખીજા શેઠની નાકરી કરતા હાય, તેઓએ પ્રમાણુિક 4 www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પણે વર્તવું, અને પિતાના શેઠની સત્કીતિ થાય તેમ કરવું, તેના ભલામાં રાજી રહેવું કદાપિ શેઠ વા ઉપરી આપણને ધમકાવે તે પણ તેથી સામા ગુસ્સે કરી જવાબ ન આપ. ગમખાઈ સહુ સહન કરવું અને નમ્રતાઈ રાખવી કે જેથી શેઠ વા ઉપરી આપણ ઉપર અતિપ્રેમભાવ રાખે. ૧૯૮. ઘણા લોક પિતાની દીકરીઓના પૈિસા ખાય છે પણ તેમાં મારું પરિણામ આવે છે. છોકરીના પૈસા ખાવાથી ભીખારી અવસ્થા આવે છે અને પરભવમાં ઘણું દુઃખ ભેગવવું પડે છે. પોતાની દીકરીઓના પૈસા લઈ પરણાવનારને હજારવાર ધિક્કાર છે ! ધિક્કાર છે! એવા લેકે તાજેતાજા પિસાદાર થતા દેખાય છે પણ અંતે બેહાલ થાય છે, માટે પ્રાણ પડતા સુધી પણ છોકરીને પૈસો ન લે. એ રિવાજ કાઠિવાડમાં બહુ વધી ગર્યો હતો, હજારો રૂપિઆ દીકરીઓના લેતા www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા પણ હવે ત્યાં કન્યાવિક્રય થતું બંધ થવા લાગે છે તેથી તેઓ સુખી થવા લાગ્યા છે તે પ્રત્યક્ષ દાખલોજ છે. ૧૯. “અન્યત્ ” દેવદ્રવ્યને પૈસે પણ તેજ છે. તે પૈસે પણ બેહાલ દશા લાવે છે. પૈસે હોય તે પણ નાશ પામે છે. હજારે ઉપાય કરીએ તે પણ પિસે પુનઃ પ્રાપ્ત થતું નથી માટે દેવ દ્રવ્ય ખાવું નહિ, અને દેવનું ત્રણ પણ ન રાખવું, જ્ઞાનદ્રવ્ય તથા ગુરૂ દ્રવ્ય પણ તેવું જ છે એમ માનવું.. ૨૦૦. જે છોકરાઓ પરદેશ ભણવામાટે ગયા હોય તેમણે ફકત આડું અવળું ચિત્ત ન રાખવું. પિતાનાં માબાપ રૂપૈયા ખચ ભણાવે છે માટે સમજવાનું કે જે હું એક વરસ નાપાસ થઈશ તે એક વર્ષનું ખર્ચ નકામું જશે, માટે લક્ષ રાખી ભણવું. ૨૦૧. પરદેશમાં અભ્યાસ કરનારા જૈન વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જીવન ગાળવું કારણ www.kobatirth.org For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુર Acharya Shri Kailassagarsuri Gyanmandir વિના નકામુ રાત્રીએ અન્ય સ્થળે રખડવુ‘ નહિ. સ્વીત્તિ ને જાળવવા યત્ન કરવા. ૨૦૨. રાત્રે સૂઇ રહેતી વખતે પૂર્વ તરફ મસ્તક કરી સુઇ રહેવુ, તથા દક્ષિણ દિશા તરફ મસ્તક કરી સુઈ રહેવું. ૨૩. ભાજન કરતાં પૂર્વ દિશા તથા ઉત્તર દિશા સન્મુખ મુખ કરીને લેાજન કરવુ ૨૦૪ ચેાથ, નામને ચૌદશ એ તિથિના દિવસે, ગામ ન જવુ, ૨૦૫, સધ્યા સમયે રાવુ' નહિ, તેમ અન્ય કાય પણ તજવું ને પ્રભુ દર્શન કરવાં, તથા પ્રતિક્રમણાદિ ધમ કાર્યો કરવાં. ૨૦૬. ઉદ્યમ સમાન ખીજો બધુ નથી.માટે સદાકાળ ઉદ્યમ કરવા, અષ્ટાધીન થઈ ન બેશી રહેવું, શરીરમાં આળસ છે તે એક માટે શત્રુ છે. www.kobatirth.org ૉજ. आलस्यं हि मनुष्याणां, शरीरस्थो महारिषुः । नास्त्युच्चमः समो बन्धुः कृत्वायंनावसीदति ॥ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્યના શરીરમાં રહેલું આળસ “મહારિપુ છે અને ઉદ્યમ સમાન અવર બધુ નથી, માટે ઉદ્યમને આશ્રયી જે થાય છે, તે કોઈ દિવસ પરાભૂત થતું નથી. ૨૦૭ જનનેવિષે જીવદયા સમાન ધર્મ નથી. સર્વભૂત રચાઈ: HÉના પોષઃ | ૨૦૮ સંસારમાં સંતેષ સમાન પરમ ઉત્કૃષ્ટ કઈ વ્રત નથી. સંતોષઃ પરમંકુન્ ૨૦૯ સત્ય વચન ઉપરાન્ત બીજું કંઈ પવિત્રપણું નથી. ૨૧૦ આભૂષણો ઘણું છે પણ શીયળ તુલ્ય એ કે આભૂષણ નથી. ૨૧૧ મનને મેલ મૂક તે શુચિ (સ્નાન). ૨૧૨ અભયદાન સમાન ઉતકૃષ્ટ દાન નથી. ૨૧૩ જેનાથી તવ માર્ગ જણાય તે જ્ઞાન કહેવાય. www.kobatirth.org For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ૨૧૪ જેથી માઠી વિષય તૃષ્ણ મટે તે ધ્યાન કહીએ, ૨૧૫ ચંદન તથા ચંદ્રમા શીતળ છે પણ સાધુજનની સંગતિ, તે સર્વથકી પણ મહા શીતળ છે. ૨૧૬ ચંદ્ર, સૂર્ય અંધકારના નાશ કરવાવાળ છે, પણ સર્વથા અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર ઉત્કૃષ્ટ ધમ દાતા ગુરૂ મહારાજ છે. ૨૧૭ ગુરૂ મહારાજ ધર્મને ફેલા કરનાર છે માટે યથાશક્તિ ગુરૂની વૈયાવચ્ચ કરવી. ૨૧૮ કુલને વિષે એક સુપુત્ર હોય તે દીપક સમાન જાણુ. ૨૧૯ કુલને વિષે એક કુપુત્ર હોય તે આખા કુટુંબને કલંક ખાંપણ લગાડનાર જાજી. ૨૨૦ ગાડાથકી પાંચ હાથ વેગળા રહેવું, ઘેડાથી દશ હાથ વેગળા રહેવું, હાથીયકી www.kobatirth.org For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સે હાથ વેગળા રહેવું પણ દુર્જનથી તે દેશ તજ. ૨૨૧ અતિલોભ તે પાપનું મૂળ જાણવું. ૨૨૨ કરેલાં કમ ભેગવ્યા વિના છૂટકે નથી. ૨૨૩ જેમ ગામ વિના સીમ કયાંથી હોય? શ્રી વિના પુત્ર ક્યાંથી હોય? બુદ્ધિવિના વિદ્યા ક્યાંથી હોય ? તેમ ધર્મવિના મોક્ષનાં સુખ કયાંથી હોય? ૨૨૪ રાજ્યને અંતે નરક રહેલી છે, માટે રાજ્ય પામીને ધર્મ કરણે કરવી. ૨૨૫ હસતાં મશ્કરી કરતાં પ્રાણી ચીકણું કર્મ બાંધે છે. પણ જે વખતે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભગવ્યા વિના છૂટકે થતો નથી. માટે કમ બાંધતાં સમયે ચેતતા રહેવું. ૨૨૬ ઉત્તમ કુલ તથા નીચકુલ તે આચારથી જણાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ દેશી તથા પરદેશી, સ્વસ્વ ભાષાથી જણાય છે. ૨૨૮ કુરૂપી છતાં પણ વિદ્યા છે તે ઉત્કૃષ્ટ જાણુ. ૨૨૯ સ્ત્રીનું રૂપ પ્રતિવ્રતાથી જાણવું. ૨૩૦ તપસ્વીનું રૂપ ક્ષમા જાણવી. ૨૩૧ ઉદ્યમથી દારિદ્રય નાશ પામે છે, તપથી પાતક નાશ પામે છે. માન કર્યાંથી કલેશ થાય છે અને લઘુતાથી કલેશ નાશ પામે છે, અને જાગ્રત રહેવાથી ભય નાશ પામે છે. ૨૩૨ દાન પ્રમુખ જે દેવું તે પિતાના હાથે દેવું. જોજન કરણી કરવી તે માતાના હાથે કરવી, તિલક કરાવવું, તે બ્રાહ્મણના હાથે કરાવવું ને તેલમર્દન પારકે હાથે કરાવવું. એવું નીતિ વચન છે ૨૩૩ સે પુરૂષમાં શુરવીર કેઈકજ પામીયે, www.kobatirth.org For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir હુજાર પુરૂષમાં પડિત કાઇકજ પામીચે, પશુ હજાર લાખા પુરૂષામાં દાક્તર જવલેજ પાસીયે. ૨૩૪ રણુસ‘મામ જીતે તે શૂરવીર ન જાણવા, ધન પ્રમુખ આપે તે દાતાર ન જાણવા, વચન સારા ખેલે તેને વાચાલ ન જાણવા. ઘણાં સાઓ ભણ્યા તેને પતિ ન જાણવા, કેમ કે તે જેણે પાંચ ઇન્દ્રિયાના વિષયે જીત્યા તેણે સ' કર્યું': જાણવું, તે વિનાના પડિત દાતાર વિગેરે કહેવા માત્ર જાણવા. www.kobatirth.org ૨૩૫ ધમની રણી કરે તે પડિત છે. જે જે સત્ય વચન ખાલે છે, તે વાચાલ છે, તથા જે મારતા જીવને ઉગારે છે, તે દાતાર જાણવા. ૨૩૬ જે પ્રાણી, ક્રાય વિના પારકા ઘરને વિષે જાય તે અવશ્ય લઘુતાને પામે છે. જેમ સૂર્યના ઘરમાં દિવસે ચ'દ્રમા આવે છે તેથી તે લશ્રુતાને પામે છે, તેમ. ૨૩૭ કુસંગની સંગતથકી ઉત્તમ પ્રા For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ણને પણ મહાકષ્ટ ઉપજે છે. જેમ ગાયે ગધેડાની એક રાત સંગતિ કરી છે તેથી ગાયને ગલે ફેર પ તેમ. . ૨૩૮ બીજે સ્થાનકે કરેલું પાપ સહેલથી છૂટે છે પણ ધર્મસ્થાનકે પાપકર્મ કરેલું હોય છે તે બળાત્કારે પણ છૂટતું નથી. ૨૩૯ પર જીવને ઉપચાર કરીએ તે ઉપરાંત પુણ્ય નથી, ને પર જીવને પીડા ઉપજાવીએ તે સમાન પાપ નથી. ૨૪૦ ઔષધ, મંત્ર, યંત્ર, નક્ષત્ર તથા ગ્રહ દેવતા એટલાં વાનાં ભાગ્ય હોય ત્યાં સુધી સવળાં પડે છે અને ભાગ્યદશા વાંકી હોય છે તે વારે સર્વે વાકાં પડે છે. ૨૪૧ રાજા, અગ્નિ, ગુરૂ તથા સ્ત્રી એટલાં જણને અત્યંત સંગ કરતાં વિનાશ ઉપજે છે, પ્રમાદપણું આદિકારણથી. ૨૪ર ચંદ્રમાથકી જેમ તાપ નાશ પામે www.kobatirth.org For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, કલ્પવૃક્ષથી જેમ દીનતાપણુ નાશ પામે છે, તેમ સાધુના સમાગમથી સર્વ પાપ નાશ પામે છે. ૨૪૩ સાધુનું દર્શન પુણ્ય હાય તેા પામીચે, સાધુ તે શાક્ષાત્ તી સમાન છે. ૨૪૪ તીર્થં તે કોઈક અવસરે લને આપે છે ને સાધુ જનની સેવા તા તતકાલ ફૂલને આપે છે. www.kobatirth.org ૨૪૫ એ જનની ગુપ્ત વાત ચાલતી હોય ત્યાં ઉભા રહેવું નહીં. ૨૪૬ ૨ જીવ!! એક ભવના સુખના વાસ્તે તું ફૂડ કપટાદિક પાપનાં આચર આચરે છે, અને તેથી નરકનાં દુઃખ પમાય છે એમ જાણતાં છતાં તું પાપનાં આચરણ આચરે છે તે આશ્ચય છે ! ૨૪૭ નિદ્રા સમયે મુખનેવિષે તઆલ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ રાખવું નહીં, સૂતાં કપાલે તીલક રાખવુ' નહીં અને પુષ્પની માલા પણ રાખવી નહીં. ૨૪૮ સૂતાં મુખમાં તોલ રાખતાં વિદ્યા આવડે નહીં, મસ્તકે તિલક રાખતાં આયુષ્ય ઘટે છે, અને ફુલની માલા રાખતાં સપડખ દે છે. વળી, પુરૂષ, સ્ત્રીની એક સચ્ચાએ સુવેતે અલ નાશ પામે છે. ૨૪૯ સ્ત્રીનું દશન દેખતાંજ પ્રાણીનુ ચિત્ત હરી લે છે, સ્ત્રીના અંગને સ્પર્શ કરતાં અલ નાશ પામે છે. સ્ત્રીના સંગ કરતાં વીય નાશ પામે છે, તે માટેસ્ત્રીને જગમાં રાક્ષસી સમાન જાણવી. ( અપેક્ષાએ ). ૨૫૦ કુવાનું પાણી, તથા વડની છાયા, તથા સ્ત્રીના પચેાધર એ ત્રણ વસ્તુ શીત કાલે ઉષ્ણુ જાણુવી, અને ઉષ્ણુકાલે શીત જાણવી. ૨૫૧ ૫ડિતને પણ આધાર જોઈયે. સ્રોને તથા વેલડીને પણ આધાર જોઇયે. જાણા કે www.kobatirth.org For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ મણિરત્નનું બહુમૂલ્ય છે તે પણ સુવર્ણમાં મઢયા થકાંજ શેભાને પામે છે. - ૨૫૨ ઈંદ્રાણુઓના સરખી રૂપની ધરનારી હજારે સ્ત્રીઓવાળે એ ચક્રવર્તી પણ આયુષ્ય ખૂટે મરણું પામે છે. જેમ વાયુના ગથી દીપક ઓલવાઈ જાય તેમ. ૨૫૩ રાજ્ય પામ્યાનું ફલ શું? જે સવને આજ્ઞા મનાવે. શરીરનું ફલ શું? કે જે બ્રહ્મચર્ય પાલે. વિદ્યા પામ્યાનું ફલ શું ? તે તવ માર્ગ જાણે, ધન પામ્યાનું સાર શું ? કે ઉપકાર કરે. ૨૫૪ જેના મુખની વાણી મીઠાશવાળી હોય છે, વળી જેના ઘરમાં સ્ત્રી પુરૂયવંત હાય છે, વળી જેની લક્ષ્મીદાનપુણ્યને વિષે વપરાય છે તેજ પ્રાણીનું વિતવ્ય લેખે જાણવું. ૨૫૫ પુરૂષ અનેક જાતના ઉદ્યમ કરે તે પણ સઘળે સ્થાનકે ભાગ્યનું જ કારણુપણું સમ www.kobatirth.org For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જવું. જેમ સમુદ્રના મથવા થકી કૃષ્ણ, લક્ષ્મીને પામ્યા અને મહાદેવ, ઝેર પામ્યા. ૨૫૬ રાંક પ્રાણીના ઘરમાં વસવું ભલું, પર્વતથકી પડતું મૂકીને મરવું ભલું, પારકા ઘરમાં દાસપણું કરવું, બંદીખાનામાં પડવું, પરદેશમાં જવું, નરકમાં પડવું, તે ભલું, પણ શોકય સંબંધ તેથી વિશેષ દુઃખદાઈ જાણ. પૃથ્વીમાં એ કઈ ઉપગારી નથી કે પૃથ્વી તલનેવિશે જેહથી સંસારનાં દુઃખને પાર પામીયે. સંસારને પાર તે ગુની ધર્મ દેશના થકીજ પામીએ. ૨૫૭ જે અવસર દેખે તેવું વચન બોલે, ઘરનેવિષે સારે ભાવ રાખે, વળી જેનું વચન સાંભળીને હર્ષ ઉપજે અને જેવી શક્તિ હોય તે કેપ કરે, એટલી વસ્તુ જાણે તેને પંડિત જાણુ. ૨૫૮ સંસારમાં એવું કેઈનું કુલ નથી કે www.kobatirth.org For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કલંક રહિત હોય, એ પણ કોઈ સંસારમાં નથી જેના શરીરનેવિષે રોગ ના ઉપજે, ક કરીને રહિત પણ સંસારમાં કોઈ નથી, તે માટે સર્વ વાતે સંસારમાં સુખી કેઈ નથી. ૨૫૯ જેને રાજાનું માન હોય, વળી ધનવંત હોય, વિદ્યાવંત હોય, તપસ્વી હોય, સંગ્રામનેવિષે શૂરવીર હોય, દાતાર હેય, એટલાં પ્રાણું નાનાં હોય તે પણ તે મોટાં જાણવાં. ૨૬. કુવાની શેર, વનનાં પુલ, એ જેમ લેતાં વધે, તેમ લક્ષ્મી પણ દાન દેતાં થકાં વૃદ્વિને પામે છે, પણ દીધાથી ઘટતી નથી, માટે દાન દેવા તત્પર રહેવું. ૨૬૧ નબલા પ્રાણીએ બળિઆ સાથે ક્રોધ કરે નહિ. કેની પેઠે કે જેમ એરંડાના વૃક્ષ પર ચઢીને બળિયા હાથી સાથે વિર કરે તે હાથી તેને અવશ્ય મારે. www.kobatirth.org For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ નદીના, નખવાળાજનાવરને, શ્રી ગઢાવાલા જનાવરના, શસ્ત્રના, પાણીના તથા અગ્નિના, એટલાના વિશ્વાસ કદી પણ કરવા નહિ અને જે એટલાના વિશ્વાસ કરે તે ફાઇ કાળે અવશ્ય મરણ પામે છે. ૨૬૩ જે મુનિના હૃદયથી કષાય વિચ્છેદ ગયા નથી અને જે પેાતાનું મન વશ કરી રાખતા નથી, સ`સાર પર વૈરાગ્ય રાખતા નથી, વળી પચેન્દ્રિયેાના વિષયને વશ કરી રાખતા નથી, તે તેનુ મુનિપણું તે આજીવિકા સમાન જાણવું. www.kobatirth.org ૨૬૪ જે પ્રાણી બ્રહ્મહત્યા કરે છે, દારૂ પીચે છે, ચારી કરે છે, ગુરૂની સ્ત્રીની સાથે ગમન કરે છે, એટલાં વાનાં જે પ્રાણી કરે છે તે મહા પાપી જાણવા અને તે નરકનાં દુઃખના અધિકારી થાય છે. ૨૬૫ લેકના પવાથી આવું, વળી છીન For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખીયા નરને ઉદ્ધાર કર, ગુણના ગુણ જાણવા, સદાય મનનું ડહાપણું રાખવું, એ રીતે જે પ્રવર્તે છે તે આચારવાળા પુરૂષ જાણ. ૨૬૬ નિત્ય ચાલવા સમાન જરા નથી, દરિદ્ર સમાન કઈ પરાભવ નથી, મરણ સમાન કેઈ ભય નથી, અને સંસારમાં ભુખ ઉપરાંત કોઈ વેદના નથી. - ૨૬૭ પરીક્ષા કર્યા સિવાય જીવે કશી કરણી કરવી નહિ. જે કરણે કરવી તે પરીક્ષા કરીને કરવી, એટલે અણુવિચારી કરણી કરીએ તે સંતાપ ઉપજે,કેની પેઠે, કે જેમ બ્રાહ્મણને મિલી મારતાં સંતાપ ઉપજે તેમ. ૨૬૮ ફી સાક્ષી ભરે, મિત્ર ઉપર દેહ કરે, કીધે ગુણ ન જાણે, વળી ઘણા ક્રોધને રાખે, એવા જે પુરૂષ હોય તે ચાર ચંડાલ જાણવા, અને પાંચમો જાતિને ચંડાલ જાણવો. ૨૬૯ સુખથી મીઠી વાણી બોલવી તે www.kobatirth.org For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક સુખના શણગાર છે, વળી મૃદુ મીઠું વચન તે કામણુ વિના વશીકરણ છે, વળી લક્ષ્મી પામવાનું કારણ પશુ સૃવચન છે. ૨૭૦ અન્ન ખાવા ચેાગ્ય ખવાય છે, ફૂલ નથી તે વસ્તુ ફળ આપે છે, નીરસ વસ્તુ રસને આપે છે, એવી સમસ્યા જાણે તે પડિત જાણુવે. ૨૭૧ સર્વે જીવા સ્વાર્થને માટે સ`સારમાં પરિભ્રમણ કરે છે, પણ લેાકેા, પરમા પણુ જાણતા નથી. ૨૭ર જેમ લેાજન શાક સહિત શૈાભે છે, સ્ત્રી ઘરેણા સહિત શાલે છે, રસવતીમાંડે દહી હાય તા તે જેમ શોભે છે તેમ પડિંત મનાહર શાંત હાય તા શાલે છે. ૨૭૩ નિČન પુરૂષ તથા ધનવંત પુરૂષ, રાજા તથા રાજાના પ્રધાન, કાશદ, તથા વેસ્યા એટલાં જણાં કાઈ કાલે નિશ્ચિન્ત થઈ સુવે નહિ. ૨૭૪ જુગટુ રમે, પેાતાની જાતિપર દ્વેષ રાખે, સેાના રૂપાના ભય રાખે, શરીરે આળસ www.kobatirth.org For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ રાખે, વની આવક ખર્ચની ખબર ન રાખે, તા દારીદ્ર કહે છે કે હું તે આવા માણસના ઘેર વાસા રહીશ. ૨૭૫ લક્ષ્મીપણુ, રૂપપણુ, શાસ્રપણું, શીળપણું, વિવેકપણ, વિનયપણું, સમતાપણું મનનું મેાટાપણું, એ આઠ વાનાં અતુલ્યપુણ્યના જોગથી પમાય છે. ૨૭૬ પ્રથમ મનુષ્યમાં વિનય ગુણ જોઈએ. વિનય ગુણ તે સશાસ્ત્રની માતા છે, જેમ પવિત્રમાંહે જળ, અથવા ધમ માંહે દયા. તી વિષે જેમ માતા, તેમ સવગુણુમાં અબ્રિક ગુણ વિનય જાણવા. ર૭ જે હમેશાં મુખથી સત્ય વચન બેલે છે, સવ જીવને ઉપગાર કરે છે, વળી સત્ય વચન ખેલતાં થયાં જો અવગુણુ ઉપજે છે તે તે વારે છે,મોનપણુ કરી રહેછે તે ડાહ્યા પુરૂષ જાણવા. ૨૭૮ સ્ત્રીનાવિષે, રાજાના કુળનેવિષે, સભ્યાનેવિષે, વ્યવહારનેવિષે, ને વૈરીનેવિષે, www.kobatirth.org For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir }< તથા સાસરાને વિષે આડંબર હોય તેા માન પામીયે, પરદેશમાં પ્રથમ આડંબર પૂજાય છે. ૨૭૯ ભાગ્યવ‘તને પગલે પગલે નિધાન પ્રગટે છે, મહાપુણ્ય વળી ચાર ચાર ગાઉએ રસકૂપિકા પ્રગટે, પલ્લુ ભાગ્યહીંન પુરૂષને એકે વસ્તુ ના હાય, પૃથ્વી તા રત્નકરીને ભરેલી છે. ૨૮૦ જેનું ચિત્ત સતષેકરીને શુદ્ધ છે, સત્યવચન ખાલવાથી વચન પણ શુદ્ધ છે બ્રહ્મચય પાળવા થકી કાયા પણ જેની શુદ્ધ છે, એવા પુરૂષ જે હાય તે પવિત્ર જાણવા. ૨૮૧ સ’સાર વિચિત્ર છે, જેમ સંસારમાં ભ્રમતાં એન ડૅાય તે ભાર્યો થાય છે, વળી સ્ત્રી હાય તે એન થાય છે, વળી પુત્રી હૈાય છે, તે માતા થાય અને માતા તે પુત્રી થાય છે, માટે સંસાર વિચિત્ર જાણવા. ૨૮૨ જે પરીને માતાસમાન ગણે છે, અને પારકા ધનને પથ્થર સમાન ગણે છે, જે www.kobatirth.org For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના આત્મા સમાન સર્વજીને ગણે છે તે માટે પુરૂષ જાણો. ૨૮૩ પર્વતે પર્વતે મણિ હાય નહીં પણ રેહણાચલ ઉપર હોય છે, હાથી હાથીપ્રતિ મેતી હેય નહિ, પણ પેલા હાથીમાં હેય છે, બાવનાચંદન, સર્વે વનમાં ન હોય પણ મલચાચલે હોય છે. તેમ સાધુજન ઠામ ઠામ ન પામીએ. કેઈક ઠેકાણે પામીએ. ૨૮૪ કોઈ મનુષ્ય, હમેશાં કનકનું દાન આપે અથવા તદ્દન કનકનું દેરાસર કરાવે તેને તેથકી જેટલો લાભ પામીએ તેના કરતાં બ્રહ્મચર્ય પાળવાથી અનંતગણું ફળ પામીએ. - ૨૮૫ ક્ષમા ઉપરાંત જગતમાં કઈ તપ નથી. સંતેષ ઉપરાંત કોઈ સુખ નથી. સર્વ દાનને વિષે વિદ્યાસમાન બીજું દાન નથી, અને દયા ઉપરાંત કોઈ ધર્મ નથી. ૨૮૬ ઘુવડ દિવસે દેખે નહિ અને કાગડે રાત્રે દેખે નહિ પણ કામી પુરુષ એ અંધ www.kobatirth.org For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે તે દિવસે પણ દેખતા નથી અને રાત્રે પણુ દેખતા નથી. ૨૮૭ મૂખ' મનુષ્યને ઉપદેશ દેવા તે ક્રોધને પ્રાપ્ત કરાવે છે પણ તેથી શાન્તિ ન થાય, જેમ સપને જેટલુ' દુધ પાઇએ તે જેમ વિષની વૃદ્ધિ કરે તેમ અત્ર જાણવુ, ૨૮૮ સુવર્ણ કહે છે કે મને મનુષ્યા, ટાંકણે કરીને છેદે છે, તેનુ દુઃખ મ્હને નથી શાલતુ તથા કસેાટીએ કરી તે ધસે છે તે દુઃખ નથી લાગતું પણ મને લેાકેા, કાળ મુખવાળી ચણાઠી સંગાથે જોખે છે તે માઢુ દુઃખ છે. ૨૮૯ એક હજાર મિથ્યાષ્ટિથી એક સમકિતી અને એક હજાર સમિકતીથી એકવત ધારી શ્રાવક ઉત્કૃષ્ટ જાણવા ૨૯૦ જે લખ્યા, રાત્રીનેવિષે સદા ચાર આહારને વજે છે, તે મહાબુદ્ધિમત જાણવા અને જે એક માસ ચાવીહાર કરે છે તેા તે ૫'દર ઉપવાસનું ફળ પામે છે. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ ૨૯૧ બીજના બળવાથી જેમ અંકુર ફુટે નહિ તેમ કમપબીજ બળવાથી સંસાર અંકુરે સર્વદા ઉગે નહિ. ૨૯૨ મુનિ થઈને ક્રોધ કરે તે ચંડાલ જાણો. જેમ પશુનેવિષે ચંડાલ ગર્દભ છે. પક્ષીવિષે ચંડાલ વાયસ છે, પણ સર્વથકી નામ દેઈનિંદા કરનાર મહાચંડાલ જાણુ. - ૨૩ દાનને વિષે, તપને વિષે, પરાક્રમને વિષે, વિજ્ઞાનને વિષે, વિનયને વિષે, ન્યાયને વિષે, ચાતુર્યપણું દેખીને સર્વથા વિરમય ન થવું. કારણ કે પૃથ્વી તે એવા રત્નથી ભરેલી છે. ૨૯૪ પિતાને ગુણેકરી વખણાય તે ઉત્તમ પુરૂષ જાણ. પિતાના નામે ઓળખાય તે મધ્યમ જાણ. માતુલ ગુણે અધમ જાગુ અને જે સસરાના નામે ઓળખાય તે અધમમાં અધમ જાણવા ૨૫ જે માણસ આળસુ હોય, વળી સુ www.kobatirth.org For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir અના વાંછનાર હાય, મહારાગી હાય, અત્યંત નિંદ્રા કરતા હાય, અત્યંતવિષયના રાગી ડાય એટલા મનુષ્યા, શાસ્ત્ર ભણવાને યોગ્ય ગણાય છે. ૨૯૬ સવ કારણમાં ભવિતવ્યતા પ્રમળછે. જ્યારે ભવિતવ્યતા સારી નઠારી હોય છે, ત્યારે બુદ્ધિ પણ તેવી સુજે છે, વ્યાપાર પણ જીવને તેવેાજ કરવા પડે છે, સામત પણ તેવીજ મળે છે, માટે ભવિતવ્યતા પ્રમળ છે. ૨૯૭ પ્રાણના ત્યાગ કરવા ભલા, પશુ જ્ઞાન હણાય ત્યાં બેસવુ· નહિ.મરણનુ દુઃખ તા એક ઘડીનુ' છે, પણ જીવને માનભંગ તે તા માટું દુઃખ છે. www.kobatirth.org ૨૯૮ દેહનું છેદપણું, ગર્દભ ઉપર બેસવું લેકમાં અપવાદપણું, કુળને લાંછનપણું' લાકમાં નિંઢાવાપણું, વળી અભાગીઆપણુ, એટલા વાનાં પરદારાગમનથી પ્રાપ્ત થાય છે For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે પરદાર ગમન વર્જવું. ૨૯૯ જીવે સંધ્યાકાળ સમયે ચાર વાનાં અવશ્ય તજવાં આહાર ન કરે,મૈથુન ન કરવું, નિંદ્રા ન કરવી,અને સઝાય ધ્યાન ન કરવું, એ ચાર વાના વર્જવાં, ઉપર કહેલાં ચાર વાનાં સંધ્યાકાલ સમયે કરે તે તેનાં શાં શાં ફલ પામે, તે જાણવું કે સંધ્યાકાળે આહાર કરે તે રેગ ઉપજે છે, મૈથુન સેવે માઠો ગર્ભ ઉત્પન્ન થાય છે, સંધ્યા સમયે નિદ્રા કરેતે ધનને નાશ થાય છે. અને સઝાય ધ્યાન કરે છે તે મરણાંત કષ્ટ ઉપજે છે. ૩૦૦. ઉત્તમની સંગતિ કરવી, શાસ્ત્ર ઉપર રાગ રાખવે, ભલું ધ્યાન કરવું. સંતેષપણું, વૈર્યતાપણું, દાન શક્તિ અને ગુરૂની ભક્તિ એ છ છે તે મહાપુણ્યના હેતુ સમજવાં. ૩૦૧. દેવની પૂજ, ગુરૂની સેવા, સઝાય કરવું, સંજમ પાલવું, તપસ્યા કરવી. મનમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ વિવેકપણુ‘ રાખવું, સુપાત્રમાં દાન દેવું, એટલાં વાનાં શ્રાવકને સાક્ષાત્ ઘરેણાં સમાન જાણવા. ૩૨. રાજ્યપઢવી, સવ સામગ્રી, ઉત્તમ કુલે જન્મ, સારૂ† શરીર, સારૂ સ્વરૂપ, પ'હિતપશુ', દીર્ઘાયુષ્ય, એટલી વસ્તુ, ધમ આરાધ્યા ડાય છે તેા જીવ પામે છે. ૩૦૩. જે ટાકામાં પરાક્રમ કરવા સમથતા હોતી નથી તેઓ એમ કહે છે કે દૈવમાં હશે તે થશે પણ તે નિરથક છે. “ યોનિન પુલિ મુપૈતિ જમી ઉદ્યોગી પુરૂષને લક્ષ્મી પ્રાપ્ત થાયછે,માટે સવથા ઉદ્યાગ કરવા. ૩૦૪, જે માણસ મેટા પેટવાળા હોયછે અને કાઇની વાત કાઇ આગળ કહેતા નથી. તેનુ માન લેાકમાં વિશેષ થાય છે. ૩૦૫. એ માણસ લડતા હોય ત્યાં ઉભા રહેવાથી નુકશાન થાય છે. ३०६. अर्थ साधयामि वा देहं पातयामि www.kobatirth.org "" For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ અર્થ (કાય) ને સિદ્ધ કરું છું કે દેહને પાડું છું, એ દઢ નિશ્ચય રાખી દરેક કામમાં પ્રવૃત્ત થવું. ૩૦૭ લાખ વાતની એક વાત કે જેમ આપણું સારું થાય તે કામ કરવું “ભેગંજીમ” નગર પાદરા શોભતું શાંતિનાથ સુખકાર. તાસ નગરવાસી ભલા, વિવેકવંત ઉદાર, ૧ વકીલ મેહનલાલના પુત્ર રત્ન મણિલાલ ભણવા ગણવા તેમને-કરતાં મંગળમાળ. ૨ શાંતિ છણંદજી સેળમા, ભવજનને હિતકાર, તાસ પસાયે ગ્રંથ એ, રચતાં જયજયકાર, ૩ ગ્રંથનામ ચિન્તામણિ, પુસ્તિકા કહેવાય. બુદ્ધિસાગર ધ્યાનથી, વાંચે ભવી ચિરલાય, ૪ વાંચી સાર ગ્રહણ કરી, જે વાતે નરનાર; અદ્ધિ વૃદ્ધિ જ્યસંપદા, પામે લક્ષ્મી અપાર, ૫ ચિન્તામણિ પુસ્તિકા સમાપ્ત ... ત્યે ૩% નફાથી શાંતિઃ શાંતિઃ શાંતિઃ બાર - www.kobatirth.org For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir | હરીયાલી છે વરસેકબલ લીજે પાણી-કાંબલી કહેતાં ઇંદ્રિય વરસે, પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે. એટલે ઈદ્રિયરૂપ કાંબલ વરસતાં છવરૂપ પ્રાણી, કમજલથી ભીં જાય છે. માછલીએ બગ લીધો તાણી–માંછલે તે લભ ને બગલે તે જીવ તેને સંસારમાં તાણું લીધું છે. ઉડરે આંબા કેયલ મારી ઉ0 કહેતા સાવધાન થાવ, આંબો કહેતાં જીવ, કોયલ કહેતાં તૃણુ મેરી કહેતાં વિસ્તા. કરીયસીંચતાં ફલીઅબીરી -કલી કહેતાં માયારૂપી કલી સીંચતાં લોભ ખેદ રૂપ બીજોરું વૃક્ષ ફ તે વા . ઢાંકણુએ કુંભારજ ઘડીયે -ઢાંકણી કહે www.kobatirth.org For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ લગતે કહે, | ૧ : અભિમાન ને તાં માયા કહીએ તે માયાએ કુંભાર તે જીવ ઘડ, સંસારમાં ભમાડ. લગડા ઉપર ગહૂહ ચઢીઓ–લગડે કહે તાં રાગદ્વેષ અભિમાન તે ઉપર ગર્દભરૂપ જીવ આવ્યે. નીશા વે ઓઢણ રેવે–નિશા. કહે તાં કાયા ધોવરા એટલે જરા આવી તેમ ઓઢણ તે જીવ રેવે એટલે ખેદ પામે છે. સર બેઠે કેતુક જે રા–સકરે કહેતાં સઘળું કુટુંબ, બેડું બેઠું વિવેદ જુએ છે ઘણુ સાઢા કરી શકે નહીં તે. જાણવું. આગ બળે અગીઠી તાપે-ક્રોધરૂપ તે અગ્નિ બળે અને અંગીઠે તે શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે. વિશ્વાનલ બેઠા ટાઢે ક–વિશ્વાનળ તે www.kobatirth.org For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કામાગ્નિ તેણે કરી જીવવિષયવલી ધ્રુજે છે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી.. ખીલે ને ભેંસ વિલોએ–ખીલે તે જીવ, પુણ્ય કરીને દુછે. તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભેગવે છે. મીની બેઠી માખણ તાપે ફા–મીની તે માયાને માખણુ તે જીવ તેને તાવે તે સંસાર સમુદ્રમાં રેલાવે. વહુવીઆઈ સામુ જાઈ–વહુ તે મુમતી વ્યાઈ 'તે વ્યાપી તેણે ચિંતારૂપી સાસુ ઉપાઈ. લહુવરે માતા નીપાઈ– લડેદેવરે તે હલવા કરમી તે વારે માતા કહેતાં સુમતિ નીપજાવે. લઘુકર્મીએ સુમતિ માતા ઉ૫ ન કરી. સસરો સુતે વહુ હીંડોળે–સસરે તે જીવ સુતે તે પ્રમાદ તિહાં વહુ તે સુમતિ જીવને હીડાળે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલે હાલ, ભાવી બેલે જા–એમ કહે છે કે હાલે હાલે એટલે ઉદ્યમ કરો. કાળ લૂંકડો આવે છે. સરોવર ઉપર ચઢી બીલાઈ–સરવર કેતાં શરીરને ઉપરે ચઢી કેતાં વ્યાપી બીલાઈ કેતાં જરા. બભણ ઘરે ચંડાલી જાઈ–-ખંભણું કહેતાં જ્ઞાનવંત જીવ, એહને ઘરે ચંડાલી તે કદાગ્રિહ ઉપજાવે છે. જ્ઞાનવંત જીવને કદાચ હના રૂપ ચંડાલી ઉત્પન્ન થઈ. કીડી સુતી પિલી ન મા–કીડી તે માયા ને સુતી કહેતાં વિસ્તાર પામી પાળ કહેતાં કાયા અંદર સમાતી નથી ઉંટ વણી પરનાલે જાઉંટ તે લાભ વ્યાપારાદિક પાપ તે પરનાળે વહી જાય છે. ડેકરી દુઝ ભેંસ વહુકે છે પા-ડાકરી www.kobatirth.org For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તે ચિંતા છે તેવારે હસ કહેતાં કાય તે સુકાય. ચોર રે ને તલાર બાંધી મુકે ચેર તે મન ચોરી કરે, ને પાપ કરે છે તે તલાર કહેતાં શરીર બંધનણું પામે છે. એ હરિઆલી જે નર જાણે–એ હરિઆલી કેઈ ચતુર હોય તે જાણે, સુરખ કવિ દેપાલ વખાણે-મુરખ એહને અર્થ જાણે દેપાલ નામા કવિ, ઈમ વખાણે-ઈતિ હરિઆલી સંપૂર્ણમ. www.kobatirth.org For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only