________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચલાવવામાં સારી રીતે યથાશક્તિ આત્મભેગ આપે છે. દરરોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે અને સામાયિક પણ કરી છે. પર્યુષણ વગેરેમાં પ્રતિકમણ કરે છે, વિજાપુરમાં શેઠ મગનલાલ કંકુચંદની બેડીંગ કે જે વિ. સં. ૧૯૭૩ માં સ્થપાઈ છે, તેને ચલાવવામાં આત્મ ભેગ આપે છે, પાંજરાપોળ, પાઠશાળાઓ, જીર્ણોદ્ધાર વગેરેની ટીપમાં યથાશક્તિ રૂપૈયા ભરી આપે છે. શેઠાણી મંગુબેન કે જે શેઠ. મગનલાલ કંકુચંદનાં પત્ની છે તેમણે વિજાપુરમાં પટ્ટની જગ્યાને બંગલે તથા ધર્મશાળા બંધાવી છે, તેમાં પણ તમારી આગેવાની છે. વિજાપુર જૈન જ્ઞાનમંદિરમાં પણ તમારો ફાળે છે, તમારો અભ્યાસ ગુજરાતી ત્રીજી અગર ચેથી સુધી હશે, પણ તમેએ તે પછી ગુજરાતી અનેક પુસ્તકે વાંચ્યાં અને જૈનસંઘમાં ભાગ લેનારા થયા. તમેએ
www.kobatirth.org
For Private And Personal Use Only