________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શેઠ. મગનલાલ કંકુચંદની આજ્ઞાઓને સારી રીતે પાળી છે. તેમજ શેઠ ઉમેદભાઈ કંકુચંદ તથા જેશીંગભાઈ રવચંદ તથા બાલાભાઈ, ઘહેલાભાઈની સાથે પ્રેમ સલાહ સંપથી વતીને
વ્યવહારમાં દક્ષતા, વિવેકતા જાળવી છે અને હજી જાળવે છે, જેન વેમૂળ કોન્ફરન્સ, જ્યાં
જ્યાં ભરાઈ હતી, ત્યાં ત્યાં તમે ગયા હતા,હજી પણ તમે ઉત્સાહ ખંત ઉદ્યમથી જૈનધાર્મિક કાર્યોમાં યથાશકિત ભેગ આપે છે. દેવ ગુરૂધર્મની શ્રદ્ધામાં સ્થિર છે. બાલ્યાવસ્થાથી મારા પરિચયી છે અને નીતિના ગુણેએ અલંકૃત છે, તેથી તમારા પર મને ધર્મનેહ પ્રગટે છે.
અને તમે ભવિષ્યમાં સારાં ધાર્મિક કાર્યોને કર્મયેગી વીર બની કરશે એવું ઈચ્છું છું. તમારું મન ઉત્સાહી રહ્યા કરે છે, અને સદુગુણોની વૃદ્ધિ કરવામાં તમારો આત્મા ઉદ્યમી છે, તેથી હુને આનંદ થાય છે. તમે ધારો તે
www.kobatirth.org
For Private And Personal Use Only