________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્ય જેવા મનસુખભાઇ હતા, તેમજ તે દયાલુ. પ્રભુભક્ત, ધર્મપ્રિય, ક્રિયાપાત્ર શ્રાવક હતા. છનાભાઈ ગંભીર, પ્રતિષ્ઠિત, સર્વવ્યહારદક્ષ, નમ્ર, અને જેનધર્મની શ્રદ્ધાવાળા શ્રાવક હતા. બનેની સાથે અમારે ધર્મરાગ થયે અને મેં તેમની પાસેથી પ્રતિષ્ઠા શાંતિસ્નાત્રવિધિ ધારી લીધી. વિ. સં. ૧૯૫૨ ના જેઠ માસમાં તેમની પાસે આજેલથી પેથાપુર જવાનું થયું હતું તે વખતે તેમનું સ્વાગત, વિવેક પ્રેમ વિગેરેને અનુભવ કર્યો હતે. પિથાપુરમાં સાગર ગચ્છ જૈનધર્મશાલામાંના તે મુખ્યશ્રાવક હતા. તેમણે અનેક સૂરિમુનિને સમાગમ કર્યો હતો. તે કહેતા હતા કે શ્રી રવિસાગરજી મહારાજ જેવા મેંઅન્ય કોઈ સાધુ દીઠા નથી. છનાલાલ ગાંધી, અનેક ધાર્મિક પુસ્તકનું વારંવાર વાચન કરતા હતા, વિ. સં. ૧૫૩ માં અને વિ. ૧૯૫૪–૫૬
www.kobatirth.org
For Private And Personal Use Only