________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. તેની મિત્રતા પણ કરવી નહિ, કારણ કે
જેને જે સંગ, રંગ પણ તે બેસે એ કવિતાધારે તેનામાં ચેરપણું તેની સંગથી પ્રાપ્ત થયા વિના રહેતું નથી. માટે ચેરીને સર્વથા ત્યાગ કર.
૧૯ છોકરાઓએ મા બાપના કહ્યા વિના છાનીમાની ચોરી કહેવાય તેવી વસ્તુ ન લેવી.
૨૦ નિશાળમાંથી છૂટી ચૌટામાં ફાંફાં મારવાં નહિ ને પિતાને ઘેર આવવું.
૨૧ બાલકાએ ભણાવનાર મેહેતાજી ઉપર પૂર્ણ સત્ય પ્રેમને ભાવ ધર અને તેમનું બૂરૂં બેસવું નહિ.
૨૨ શિક્ષક આપણી ભૂલે માટે જે ઉપદેશ કરે તે હૃદયમાં ધર ને તેને સદુપયોગ કરો.
www.kobatirth.org
For Private And Personal Use Only