________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ શિક્ષક પ્રત્યે બાળકેએ એવી વર્તશુક રાખવી કે જેથી શિક્ષક આપણને પ્રેમ ભાવે દૃષ્ટિ દેતાં સારે અભ્યાસ કરાવે.
૨૪ નિશાળના બીજા છેકરાઓ જોડે “અભ્યાસ વાર્તા વિના” અન્ય ગપ્પાં સપાની વાત કરી નકામે “સમય” ગાળી નાંખવે નહિ.
૨૫ જે છોકરે ખંતપૂર્વક એકચિત્ત રાખી અભ્યાસ કરે છે તે અંતે વિદ્વાન વિવેકીને સર્વગુણ સમ્પન્ન નિવડે છે, ને નકામા ભણવાનો ડોળ દેખાડનારા મતિહીન વિદ્યાર્થીઓ અતિશય દુઃખ ભોગવે છે, માટે સર્વથા વખ તને નકામે ન ગાળતાં અભ્યાસ કરે.
૨૬ જે છોકરાઓ લક્ષ આપી ભણતા નથી તે અંતે પસ્તાય છે.
ર૭. પૈસાદારના છેકરાઓ એમ ધારે છે કે આપણે ક્યાં રળવું કમાવું છે ? આપણે ઘેર
www.kobatirth.org
For Private And Personal Use Only