________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ. ૧૯૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
અમદાવાદ હઠીભાઇની વાડીમાં ચૌમુખજીની પ્ર. વિ. કરી.. માંડલમાં શાંતિસ્નાત્ર ભણાન્યુ વીરમગામમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું.
અમદાવાદ—વિદ્યાશાળામાં અષ્ટોતરી સ્નાત્ર
ભણાવ્યુ અહમદનગરમાંશ્રી અજિતનાથસ્વામીની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી.
લાડોલ—શાંતિસ્નાત્ર ભણાવ્યું, વડુ—શ્રીવાસુ પૂજ્યની પ્રતિષ્ઠા
વિધિ ક્રિયા કરી.
પેથાપુર—શેઠ પાનાચંદ
જયરામના
દેરામાં શ્રીમહાવીર સ્વામીની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. પ્રાંતિજ—શાંતિસ્નાત્ર ભણાવ્યું, લખતર—પ્રતિષ્ઠા વિધિ કરી.
For Private And Personal Use Only