________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિ ક્રિયા કરાવે છે. શાંતિનાત્ર અને અન્ય તરીસ્નાત્ર ભણાવે છે. ફકીરચંદ સ્વભાવે ગંભીર, શાંત દયાળુ, નીતિમાનું પરેપકારી, દેવગુરૂધર્મ, શ્રદ્ધા પ્રેમી, અને સદાચારી, જૈન ધર્મની શ્રદ્ધાવાળ પ્રતિષ્ઠાવંત ગૃહસ્થ થયા છે.
ગાંધી વધુ પારેખના પુત્ર વૈદ્ય મગનલાલના પુત્ર વૈદ્ય, ભાઈ ચંદુલાલ મગનલાલે, વડોદરામાં વૈદ્ય પરીક્ષા આપી વૈદ્ય રત્નની પદવી મેળવી છે, વૈદ્ય ચંદુલાલ પણ પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરાવે છે. શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવે છે. દેવ ગુરૂધમં શ્રદ્ધાભક્તિવાળા છે, સ્વભાવે માયાલું પ્રેમી અને સાધુસંતની સેવા ભક્તિ કરવાવાળા છે શેઠ. છનાલાલ અને વધુ પારેખની પાછળ તે બે હજી સુધી પોતાના પિતાની પાટ સાચવી રહ્યા છે, અને અમારી સાથે ઘણે પરિચય. લગભગ મારવર્ષની ઉમરથી હતે. પેથાપુર સાગરગચ્છના
www.kobatirth.org
For Private And Personal Use Only