________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બે હાલ પણ આગેવાન છે. બન્નેનું માન સારૂં છે, તે બે અમારા ભક્ત શ્રાવક છે. શાસનદેવે તે બન્નેને ધર્મ કાર્ય કરવામાં સહાય કરે.
શેઠ. ફકીરચંદ છનાલાલે ચિંતામણિ પુસ્તક છપાવવામાં રૂ ૨૦૦) બસે રૂપૈયા આપ્યા છે. વિ. સં. ૧૯૮૦ માં પેથાપુરમાં અમારી પાસે પર્યુષણ કરવા આવ્યા હતા. તેમને સ્વભાવ, આનંદી, નિરભિમાન અને ગંભીર છે. સ્વભાવે નગ્ન શાંત અને મળતાવડા છે. તેમની પાછળ તેમનાં સંતાને પણ ન ધમી વિવેકી ઉત્તમ બને.
પેથાપુરમાં શેઠ. છોટાલાલ હાથીભાઈ એક ઉત્તમ અને નગરશેઠ તરીકે પ્રસિદ્ધ જૈન શ્રાવક થયા. પિથાપુરના સર્વ લેકે તેમનું વચન માનતા હતા, તેમણે દેરાસર અને પાંજરાપોળને વહીવટ કર્યો, પશ્ચાત વિમલ
www.kobatirth.org
For Private And Personal Use Only