________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશમ (અધર્માલય છે) માટે અવર ધર્મના ગુરૂ અને દેવને વંદિતત્વ” પૂજનત્વ કરવા ચિત્તાચ્છુકતા ન ધરવી.
જૈન ધર્મની દૃઢ શ્રદ્ધા કેમ થાય ? ગુરૂ સુખે શુદ્ધતત્ત્વ શ્રવણ કરવાથી જૈન ધર્મોની દેઢ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણી નાની ઉમર હૈાય ત્યાં સુધી મિથ્યાત્વીનાં પુસ્તકે વાંચવાં નહિ તેમજ મિથ્યાત્વી ઉપદેશક કુગુરૂના સંગ કરવે! નહિ. કારણ કે તેમ કરવાથી મિથ્યાત્વી ઉપદેશકે ખાટુ' સમજાવી આપણી નિમલ તિને મલીન ફરી અનીતિ માર્ગે દોરે છે માટે તેમની પરિચર્ચા કરવી નહિ.
૧ શ્રાવક અને શ્રાવિકાએ પેાતાનાં છેકરાંને નાનપણમાંથી ધર્મના માર્ગે દોરવવાં, પ્રભુ અને ગુરૂનાં દશ ન સવારના પહેારમાં કરવાં
www.kobatirth.org
For Private And Personal Use Only