________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ श्री वीतरागो विजयतेतराम् ॥
चिन्तामणि.
દુહા.
સમરી ભગવતી ભારતી, સરસ્વતી સુખકાર, શ્રી ચિંતામણી પુસ્તિકા, ભાખીશ હર્ષ અપાર વકીલ મેહનલાલના-પુત્રરત્ન મણિલાલ તાસ ઉપર કરુણું કરી, ભાખું વચનસાળ.
જૈનધર્મ અનાદિ શાશ્વત અવિનાશી અવનીમંડલમાં વર્તે છે. તે ધર્મ સરિતામાં સ્નાન કરનારને જન્મ મરણ રૂપ મેલ દૂર જાય છે. તીર્થકર ભગવાન કે જે ધર્મધારકો–ાવીશ
www.kobatirth.org
For Private And Personal Use Only