________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામાગ્નિ તેણે કરી જીવવિષયવલી ધ્રુજે
છે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી.. ખીલે ને ભેંસ વિલોએ–ખીલે તે
જીવ, પુણ્ય કરીને દુછે. તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભેગવે છે. મીની બેઠી માખણ તાપે ફા–મીની
તે માયાને માખણુ તે જીવ તેને તાવે તે
સંસાર સમુદ્રમાં રેલાવે. વહુવીઆઈ સામુ જાઈ–વહુ તે મુમતી વ્યાઈ
'તે વ્યાપી તેણે ચિંતારૂપી સાસુ ઉપાઈ. લહુવરે માતા નીપાઈ– લડેદેવરે તે
હલવા કરમી તે વારે માતા કહેતાં સુમતિ નીપજાવે. લઘુકર્મીએ સુમતિ માતા ઉ૫
ન કરી. સસરો સુતે વહુ હીંડોળે–સસરે તે જીવ
સુતે તે પ્રમાદ તિહાં વહુ તે સુમતિ જીવને હીડાળે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only