________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
છોકરા અભ્યાસ કરે છે તેને વિશેષ વિદ્યા આ
વડે છે.
૭૫ નાના છે.કરાને માબાપે ગાળે દૈતાં શિખવવી નહીં ને અભ્યાસ કર્યાં બાદ છેકરાઆએ કેમ વર્તવુ તે ગુરૂશિક્ષકથી જાણી લેવું.
૭૬ નાકરી ચા વ્યાપાર વિગેરે કે જેથી પેાતાનુ વૃત્તિ ( ગુજરાન ) ચાલે તે માક વવું.
૭૭ પેાતાના ઉપરીચેા તથા શેઠ રાજા સેનાપતિ પ્રધાન વિગેરેની સાથે પ્રીતિથી વવું. ૭૮. પેાતાના નેક ટેક ઇમાનદારી જાળવના હંમેશ યત્ન કરવે.
૭૯. સવારના પહેારમાં શુદ્ધ ભક્તિથી ૫રમેશ્વરની પૂજા કરવી, અને ગુરૂ મહારાજ પાસે જઇ વ્યાખ્યાન સાંભળવુ.
www.kobatirth.org
For Private And Personal Use Only