________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૮૦. ગુરૂ મહારાજ જે જે ઉપદેશ આપે તેનું વારંવારમનન કરવું અને તે પ્રમાણે વર્તવું. ( ૮૧ વ્યાખ્યાનાવસરે વચમાં શંકા કરી પ્રશ્ન ન પૂછો.
૮૨ લાંબા પગ ઘાલી, અનવસ્થિતિએ, ઊંઘતાં. અન્ય સાથે બીજી વાત કરતાં વ્યાખ્યાનમાં બેસવું નહિ.
૮૩ જીનેશ્વર ગુણશ્રવણાવસરે કુતર્કો કરવા નહિ. અને આડુ અવળું જેવું નહિ.
૮૪ જેની નોકરી કરતા હોઈએ તેનું ભલું ઇચ્છવું.
૮૫ શસ્ત્ર, વિષને વ્યાપાર કર નહિ.
૮૬ આવક જોઈ ખર્ચ કર, જૂગાર સટ્ટાના વેપારથી ધનવાન થવું નહિ.
૮૭ વ્યાપારમાં સત્ય બોલવું, સત્યથી
www.kobatirth.org
For Private And Personal Use Only