________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
૪૦ જૈન બાળકેએ કુગુરૂની સંગતિ કરવી નહીં.
૪૧ જૈન જુવાન છોકરાઓ કે જે ઈગ્લિીશ વગેરે અભ્યાસ કરતા હોય, તેઓએ ધર્મ થકી વિરૂધ્ધ ચાલવું નહીં.
૪૨ જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા રાખી અભ્યાસ કરે છે તે અંતે ફતેહ પામે છે.
૪૩ ધર્મની નીતિ રીતિથી કદિ ભ્રષ્ટ થવું નહિ.
૪૪ જૈન છોકરાઓએ નકામે ખર્ચ કરે નહિં, નકામા પૈસા ખરચવા તે મૂર્ખનું કામ છે.
૪૫ જેન છોકરાઓએ ઘણું મેલાં વસ્ત્ર પહેરવાં નહિ, કારણું મેલમાં છ ઉત્પન્ન થતાં તે હણાઈ જવાથી દોષ લાગે છે, તથા શરીર બગડે છે. માટે સાફ લુગડાં “ સ્થિતિના અનુસારે પહેરવાં ”
www.kobatirth.org
For Private And Personal Use Only