________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ی
ی
માણેકપુરના દેરાસરની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી. પુનામાં મોટી દેરાસરમાં શેઠ ગણપત અમુલેખના દેરાસરમાં પ્રતિષ્ઠા વિધિકિયા,
ی
ی
પેથાપુરમાં કેલેરા વખતે વૈશાખમાં શાંતિ સનાત્ર
ભણાવ્યું. ૧૫૬ માણસામાં આમાં કેલેરા
વખતે શાંતિસ્નાત્ર ભણવ્યું. વિ. સં. ૧૯૫૮ પાલેજ કાતંકવદિ બીજ.
શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા
વિધિ ક્રિયા કરી. વિ. સં. ૧૯૫૮ વૈશાખ માસમાં પેથાપુરમાં
મોતિચંદ ભગવાનદાસ તરફથી શાંતિનાત્ર ભણાવ્યું.
ی
www.kobatirth.org
For Private And Personal Use Only