________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
વિ. ૧૯૪૫ ડાંગરવામાં પ્રતિષ્ઠાવિધિ કરી વિ. ૧૯૪૭ પાટણ, ખીજડાના પાડામાં
શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠાવિધિ ક્રિયા કરાવી તથા બીજા દિવસે બાબુ પન્નાલાલ પુનમચંદના ઘેર ઉજમણમાં શાંતિસ્નાત્ર ભણવ્યું. માણસામાં મારૂના દેરાસરની પ્રતિષ્ઠા તથા મેટા દેરાસર પાસેના નાનાદેરામાં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા વિધિ કરી. પેથાપુરના મોટા દેરાસરની દેરીઓની પ્રતિષ્ઠા વિધિ કરી. મેસાણ સુમતિનાથનો પ્રતિઠા વિધિ ક્રિયા કરી. પુંજાપરા કુંથુનાથની પ્રતિષ્ઠા વિધિ ક્રિયા કરી.
www.kobatirth.org
For Private And Personal Use Only