________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ કોઈને કટુ વચન બોલવું નહિ. ૧૫૭ જેગી જતી સાથે વેર બાંધવું નહિ.
૧૫૮ નાના છોકરાનું પણ હિત વાકય ગશુકારવું.
૧૫૯ અગ્નિ, પાણી, સી, મૂર્ખ અને સર્ષ, એ તથા રાજકુળ યત્ન કરી સેવવું,
૧૬ અવિવેકી ઘરડા હોય તે પણ બાલક જણ અને બાલક જ્ઞાની હોય તે પણ વૃદ્ધ જાણ.
૧૬૧ અહર્નિશ ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે. વિવિધ વિચાર કરવાથી મનને ધારેલ વિચાર પાર પડતો નથી..
ગો. उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः अनुघोगेन तेलानि, सिलेभ्यो नाप्नुवन्तिहि॥
ઉદ્યમ કરવાથી કાર્યો સિદ્ધ થાય છે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only