________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં ટેકાણે પાડવામાં કટિબદ્ધ વિશેષતઃ થશે. તમારા પુત્ર જયંતીલાલને ચિંતામણિ પુસ્તકની શિક્ષાઓ સમજાવશો. ગૃહસ્થ શ્રાવકોના છતા. ગુણેની પ્રસંશા કરવી અને તેમને ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા, એ મારું કર્તવ્ય છે. એક મનુષ્ય ગૃહસ્થ દશામાં આત્મભેગી, કર્મયોગી બને તે ઘણું કરી શકે છે. બી. એ. એમ. એના કરતાં તમેએ ઘણું આનુભવિક જ્ઞાન મેળવ્યું છે, માટે તમારી ધાર્મિક સેવા વ્યક્તિના ગુણેથી આકર્ષાઈને આ ચિંતામણિ લઘુ પુસ્તક તમને ભેટ કરી તે નિમિત્તે તમને ઉત્સાહી કરવા ધારું છું, અને તેથી તમે જેન તથા તમારું આલકોને કેળવી સારું કરશે એમ ઈચ્છું છું. અs મ મહાવીર શનિ શાંતિઃ શાજિક વિ. સં. ૧૮૮૦ . આજે વિજયાદશમી લે. બુદ્ધિસાગરસૂરિ. પ્ર. પેથાપરે છે
www.kobatirth.org
For Private And Personal Use Only