________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેથાપુરવાસી જૈન, ગાંધી સુશ્રાવક શા. છનાલાલ જેઠાભાઈનું જીવનચરિત.
જન્મ. વિ. સં. ૧૯૧૦-મરણ- ૧૯૫૮ - આષાઢ, દ્વિ ૭
ગાંધી, જેઠાભાઇ પાનાચંદના પુત્ર, છનાલાલ જ્ઞાતે વીશા પારવાડ જૈન હતા, તેમણે માલ્યાવસ્થામાં ગામઠી નિશાળમાં મહેતાજી પાસે અભ્યાસ કર્યો હતેા. શેઠ. જેઠાભાઇ, તથા, વધુ માનભાઈ પાનાચંદ ગાંધી વગેરે શ્રાવકોના ગુરૂ શ્રીનેમિસાગરજી મહારાજ હતા, તે વખતે વિ. સ. ૧૯૧૩ લગભગથી ક્રમ શાલાના વહીવટ, ગાંધી વધુ માન ભાઈ કરતા હતા. શ્રીનેસિસાગરજીમહારાજે પેથાપુરમાં ગારજીઓનુ શેર હુંઠાવીને
www.kobatirth.org
For Private And Personal Use Only