________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે પૂર્વકાલમાં મિત્રો એવા હતા કે તેઓ પોતાના મિત્રોનું ભલું કરવાનું ચૂકતા નહિ.
૧૨૫ જેને જુવાનિયા મિત્રોએ ધર્મની કેળવણું સારી રીતે લેવી, અને જૈનધર્મનાં પુસ્તકો જરૂર વાંચવાં. માથે ગીતાર્થ ગુરૂ કરીને જૈન ધર્મનું જ્ઞાન લેવું.
૧૨૬. ભેગા થઈ અનવસ્થિત રીતિએ વર્તવું નહિ તેમ “હાસ્ય ” બેઅદમી વચને બોલવાં નહીં. વ્યભિચારને આદિ લઈ, અને કઅનીષ્ટ માગને આશ્રય કરે નહિ.
૧૨૭ વ્યભિચારથી છવની અનેક શક્તિ ને નાશ થાય છે.
જેના માતા પિતાની વર્તણુંક. ૧૨૮ જૈન માતા પિતાએ છોકરાંને નાનાપણુમાંથી સદાચાર શીખવ.
www.kobatirth.org
For Private And Personal Use Only