________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ
સુશ્રાવક વકીલ શા, મેાહનલાલ હિમચ’ઢના પુત્ર રત્ન શા. મણિલાલ મેાહનલાલના હિતાથે રચવામાં આવ્યું છે, અને તેમાં જૈન ખાલકાને અનેક હિતશિક્ષાએ આપવામાં આવેલી છે, અને તે સવે, જૈનાને ઘણી ઉપયેગી છે.ગુણાનુરાગ દૃષ્ટિથી તેમાંથી ઘેાડી પણ ગ્રહણ કરવામાં આવે તેા. આત્માના ઉદ્ધાર થઇ શકે તેમ છે. દરેક જૈન વિદ્યાર્થીએ આ પુસ્તક ખાસ વાંચવુ જોઈએ કે જેથી તેઓને નૈતિક સગુણાની પ્રાપ્તિ થાય અને તેઓથી જૈન ધર્મનીશ્રદ્ધા પૂર્વક આત્મતિ સાધી શકાય.
પ્રથમાવૃત્તિ કરતાં આ દ્વિતીયાવૃત્તિમાં કેટલેક સ્થળે ચગ્ય સુધારા વધારા કરવામાં આવ્યે છે કે જે અન્તેના મુકાબલે કરી વાંચવાથી જણાઈ આવી.
અમારી સાધુ દીક્ષાની બાલ્યાવસ્થામાં અન્ય ખાસ જૈમ ખલકાના હિતાય લખાયલા,
www.kobatirth.org
For Private And Personal Use Only