________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય ત્યાં પેશાબ કરે નહિ, કારણ કે તેમ કરવાથી વજન પંક્રિય જીવની ઉત્પત્તિ થાય છે, અને દુર્ગધ પરિવ્યાસ થવાથી જીવ હાનિ થાય છે.
૫૧. જૈન બાલકએ જયાં કીડીઓ હોય, લીલ હોય, ત્યાં નાવું નહિ; રવિવારે, ભીમવારે તથા મંદ વારે, હજામત કરાવવી નહિ.
પર. ખાતી વખતે જેનબાલકએ બોલવું નહિ અને ભેજન કરતાં બોલવું પડતું પાણી પીને બોલવું જોઈએ
૫૩. ગરીબ, અંધા, લુલા, પાંગળાને, ખાવાનું આપતાં ભૂલવું નહિ. અર્થાત તેમને ખવરાવવું.
૫૪. જે માણસ અન્નદાન કરે છે તે પરમ પુણ્ય પ્રભાવ પામે છે.
૫૫. માતા પિતાને ખરાબ વચન કહેવું નહિ
www.kobatirth.org
For Private And Personal Use Only