________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ચિંતા છે તેવારે હસ કહેતાં કાય તે
સુકાય. ચોર રે ને તલાર બાંધી મુકે ચેર તે
મન ચોરી કરે, ને પાપ કરે છે તે તલાર
કહેતાં શરીર બંધનણું પામે છે. એ હરિઆલી જે નર જાણે–એ હરિઆલી
કેઈ ચતુર હોય તે જાણે, સુરખ કવિ દેપાલ વખાણે-મુરખ એહને
અર્થ જાણે દેપાલ નામા કવિ, ઈમ વખાણે-ઈતિ હરિઆલી સંપૂર્ણમ.
www.kobatirth.org
For Private And Personal Use Only