________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
રાખવું નહીં, સૂતાં કપાલે તીલક રાખવુ' નહીં અને પુષ્પની માલા પણ રાખવી નહીં.
૨૪૮ સૂતાં મુખમાં તોલ રાખતાં વિદ્યા આવડે નહીં, મસ્તકે તિલક રાખતાં આયુષ્ય ઘટે છે, અને ફુલની માલા રાખતાં સપડખ દે છે. વળી, પુરૂષ, સ્ત્રીની એક સચ્ચાએ સુવેતે અલ નાશ પામે છે.
૨૪૯ સ્ત્રીનું દશન દેખતાંજ પ્રાણીનુ ચિત્ત હરી લે છે, સ્ત્રીના અંગને સ્પર્શ કરતાં અલ નાશ પામે છે. સ્ત્રીના સંગ કરતાં વીય નાશ પામે છે, તે માટેસ્ત્રીને જગમાં રાક્ષસી સમાન જાણવી. ( અપેક્ષાએ ).
૨૫૦ કુવાનું પાણી, તથા વડની છાયા, તથા સ્ત્રીના પચેાધર એ ત્રણ વસ્તુ શીત કાલે ઉષ્ણુ જાણુવી, અને ઉષ્ણુકાલે શીત જાણવી.
૨૫૧ ૫ડિતને પણ આધાર જોઈયે. સ્રોને તથા વેલડીને પણ આધાર જોઇયે. જાણા કે
www.kobatirth.org
For Private And Personal Use Only