Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004554/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચા Icebl પંચાચ્ય પ્રવરશ્રી ભટ્ઠત્રુવિજયજી ગણીવર www.janeber Page #2 -------------------------------------------------------------------------- ________________ આત્મસંવેદન : આત્મસંવેદન આત્મસ વેદન : આત્મસ વેદન આત્મસદન : આત્મસંવેદન કૅ, , ન મ આા. . ઍ 4 6 61. આત્મસંવેદન આત્મસંવેદન આમસ વેદન આત્મસ વેદન આત્મસંવેદન આત્મસંવેદન પંચાસ્ય પ્રવરત ભર્તુવિજચ ગંણવર Jain Education Page #3 -------------------------------------------------------------------------- ________________ L પ્રકાશક શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ માજાપીર રોડ, મહેસાણા. [ગુજરાત] D મૂલ્ય રૂા. દસ D. તે પ્રથમ આવૃત્તિ : નકલ : બે હજાર ] દ્વિતીય આવૃત્તિ : નકલ : ત્રણ હજાર ] T વિ. સં. ૨૦૩૯, અષાડ સુદ : ૬ : શુકવાર D મુદ્રક [ કેશવજી હીરજી ગાગરી હર્ષા પ્રિન્ટરી, ૧૨૨, ડૅ. મૈશેરી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૯. Jain Education For Private Personal use only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની સ્થાપના પછીનાં વર્ષોમાં * મનનુ ધન , ‘ આંતરનાદ’ અને ‘ચિત્ત પ્રસન્નતા ? નામની પોકેટ બુક પ્રકાશિત થઈ હતી. અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. ત્યાર પછી વિ. સં. ૨૦૩૩ માં આ ત્રણે પુસ્તિકાઓનું વિભાગવાર સંકલન કરવામાં આવ્યું અને * આત્મસંવેદન’ નામે પુસ્તક પ્રકાશિત થયું. છેલ્લાં ચાર વર્ષથી આ પુસ્તક અપ્રાપ્ય હતું અને એનું પુનઃમુદ્રણ જરૂરી હતું તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના મૌલિક ચિંતનના આ અણુ માલ થાળ છે. જૈન હો કે જૈનેતર હો, સહુનાં ચિત્તને શાન્તિ, આનંદ અને પ્રસન્નતાથી ભરી દેનારૂં આ ચિંતનપૂર્ણ સાહિત્ય છે. સુંદર-કલાત્મક છાપકામ કરી આપનારા હર્ષા પ્રીન્ટરીના માલિક શ્રી કેશવજીભાઈ, અંગત લાગણીથી પ્રેરાઈને અમારાં ટ્રસ્ટનાં બીજા પણ પુસ્તકોનું કાળજીપૂર્વક છાપકામ કરી રહ્યા છે, એમને કેમ ભૂલી શકાય ? સહુ કેાઈ આ પુસ્તકના વાંચન-મનનથી જીવનમાં શાન્તિ અનુભવે અને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત કરે એ જ શુભ કામના. મહેસાણા : જેઠ સુદ : ૧ વિ. સં. ૨૦૩૯ જયકુમાર બી. પરીખ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ im Fare Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ain Education:International અનુક્રમ ૧. પ્રભુ, તારે ચરણે ૨. ભાવના ભવનાશિની ૩. આત્મચિંતન ૪. મનની માવજત ૫. પથપ્રદર્શન સ સ ૧ પ ૧૦૯ www.jainefforary org Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રમુ ઘાણે થોડા આત્મસ વેદન For Private Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ | સાચું શરણ : તમારા જીવનમાં શું કયારેય કોઈ મુંઝવણ નથી આવી ? આપત્તિ નથી આવી ? તમે તમારી મુંઝવણ કે આપત્તિને દૂર કરવા સ્વયં અસમર્થ બન્યા ત્યારે તમે કોની પાસે ગયા ? કેનું શરણ લીધું ? - શું તમે કયારે ય દુઃખ આપત્તિની મુંઝવણમાં જિનેશ્વરદેવનું શરણ લીધું ? તમારા હૃદયમાં શું એ દઢ નિશ્ચય-શ્રદ્ધા છે કે શ્રી જિનેશ્વર ભગવંત જ આ જગતમાં સાચું શરણ છે? એમના સિવાય આ જગતમાં કઈ સાચું શરણ આપી શકનાર નથી ? ભાગ્યવંત ! ભૂલા ન ભમે. ક૯પવૃક્ષને ત્યજીને બાવળના શરણે જવાની ભૂખતા ન કરો. નિર્ણય કરો: પરમ કૃપાળુ પરમાત્મા સિવાય હું કોઈનું ય શરણ લેનાર નથી.... એ જ શરણ છે.... ? હું શરણાગત ! अरिहंते सरणं पवज्जामि सिद्धे. सरणं पवज्जामि साहू सरणं पवज्जामि केवलिपन्नतं धम्म सरणं पवज्जामि ॥ રોજ પ્રભાતે અને રાત્રે સુતી વખતે આ પ્રમાણે શરણ સ્વીકારની પ્રતિજ્ઞા કરેઃ “હું પરમાત્માનો શરણાગત છું. ” આ ભાવ પરમાત્મા પ્રત્યે દઢ અનુરાગ જન્માવશે. પછી સંસારના રાગ મોળા પડી જશે. જેમ જેમ પરમાત્મા પ્રત્યે રાગ વધતો જશે તેમ તેમ વિષયસુખમાંથી રાગ નિવૃત્ત થવા લાગશે આ જન્મ જરા મૃત્યુથી ભયંકર સંસારમાં પરમાત્મા સિવાય આપણા આત્માને કેણ બચાવી શકનાર છે? એ જ શરણ છે. એ જ તારક.... એ જ બાધક.... આત્મસ વેદન Page #8 -------------------------------------------------------------------------- ________________ હે પરમ પિતા....પરમ કૃપાનાથ ! અનાદિ કાળથી સંસારમાં રખડતે રખડતે હું આપના દ્વારે આવ્યો છું. નાથ ! મારા પર એક દષ્ટિ કરો....પ્રેમની.... કરુણાની, મારા દેવ ! હું આપનું શરણ અંગીકાર કરું છું. આપના ચરણે. મારૂ સર્વસ્વ અર્પણ કરી દઉં છું.... આપ મારી રક્ષા કરો.... ' હવે મારે આપનું જ શરણ છે....આપના સિવાય, આપને છોડીને હું કયાંય જવાનો નથી.... મારા આત્માની તમામ જવાબદારી હું આપને સોંપું છું.... - આપ કહો....મારા સ્વામી...! હવે હું શું કરું ! આપ જે કહો તે કરવા તૈયાર છું. | મારી મખતા... હે અનંતજ્ઞાની નાથ ! e આજ દિન સુધી મેં મારી ઇચ્છાઓને પૂર્ણ કરવા આપની પાસે પ્રાથના કરી ? કેવી મારી મૂખતા.. - મારી ઈચ્છા મારા હિતમાં છે કે અહિતમાં એનું તે મને ભાન નથી.... હું અજ્ઞાની છું.... અને મારી ઈચ્છાને તાબે થવા મેં આપને આઝડ કર્યો..... | નાથ ! મારી આ ભૂલની ક્ષમા આપજે. હે કૃપાનિધિ, આપ અનંતજ્ઞાની છે....મારૂ હિતાહિત આપ જાણો છે. જેમાં મારૂં હિત હોય, એમાં જ મારો વિનિગ કરી દેજો ! જે પદાથ ના સંચાગ મારા અહિતમાં હોય, તેને મારાથી વિચાગ કરજો ! ભલે પછી એમાં હું રડું કે ગમે તે કરૂં. હે હૃદયેશ ! મેં મારી કોઈ ઈચ્છા રાખી નથી...રાખવી પણ નથી....મેં મારું સંપૂર્ણ સમર્પણ આપના ચરણે કયુ છે. આત્મસંવેદન For Private Personale library.org Page #9 -------------------------------------------------------------------------- ________________ દર્શન આપે ? હે વાત્સલ્યનિધિ વીતરાગદેવ ! મારે આપનું ધ્યાન ધરવું જોઇએ, એ વાત સાચી પરંતુ હું આપનું ધ્યાન કેવી રીતે ધરૂં ? આપનું સ્મરણ કેવી રીતે કરું? એકવાર પણ અનુભવમાં આવેલા આત્મનું સ્મરણ થઈ શકે.... આપનું ધ્યાન કેવી રીતે ધરૂ ? નાથ ! એકવાર દર્શન આપો ! પછી જે હું આપને ભૂલી જાઉં, તે આપ મને શિક્ષા કરજે. દેવનાં રૂપ કરતાં પણ આપનુ રૂપ અનતગુણ છે ! એવું રૂપ જોયા પછી જરૂર હું જગતને ભૂલી જઈશ. આપ કદાચ કહેશે “ મારી મૂર્તિનું ધ્યાન ધર.' પણ કેવી રીતે કરવું ધ્યાન ? કારણ કે મૂતિના રૌદય કરતાં જગતમાં બીજા સૌદય ચઢીયાતા છે ! હું આપના શરણે આવેલું છું....આપ દશન આપે... દયા કરો ! કરૂણા કર ! મારા આત્માને ઉદ્ધાર કરે ! મારા આત્માને પવિત્ર બનાવે ! મારી તો આપના પાસે એક જ પ્રાર્થના છે. “ આપ મને દર્શન આપે, એકવાર દશન આપે.” આત્મસ વેદન Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રહાર કર ! : હું હૃદયેશ્વર ! જો તારે મળવું જ ન હાય તે તું આજે જ મને કહી દે કે હુ તને નહિ મળી શકું...... કારણ કે તુ નહિ મળે એની શંકા સદૈવ મને સતાવ્યા કરે છે. જગત મારી શંકાને દઢ કરે છે. “ વર્ષાથી અમે એની પાછળ ભમીએ છીએ. એ નથી મળ્યે તે તને કયાંથી મળશે ?” પણ છતાં ય “કદાચ તું મળી જાય તે ?” એવી સભાવનાને હૃદયમાં સંઘરીને હું તને શેાધી રહ્યો છું. શેાધવામાં મને આનંદ આવે છે. પરંતુ તુ એમ કહી દે “ હું તને નહિં મળું” તારા એ પ્રહારની વેદનાને સહુવામાં મને અતિ આનંદૅ થશે. તારા પ્રહાર પણ તું મળ્યા જેટલેા જ હર્ષ આપશે. પ્રેમ ન આપે તો ભલે પ્રહાર કર....મારા નાથ! કહી દે.... “ હું તને નહિ મળું. ” પરિશેાધ : મારા મનેાનાથ! મેં તને અન ંત આકાશના કૈડી વિનાના પ્રદેશમાં શેાધ્યા... ગાઢ તિમિરથી આવૃત્ત ગિરિગુફાઓમાં તારી શેાધ કરી.... ગગનચુંખી મ ંદિરાના ધૂપથી મઘમઘાયમાન વાતાવર્ણમાં તને જોવા પ્રયત્ન કર્યાં.... ગિરીનદી સાગર...કયાંય ન મળ્યેા. હું પાછા વળ્યેા, અંધારું થઇ ગયું હતું. ગાવાળાની વાંસળીના સૂરો સભળાતા ખંધ થઇ ગયા હતા. વિહંગમાનું આકાશઉડ્ડયન પણ થંભી ગયું હતું. મે' મારી નાનકડી કાટડીનાં દ્વારા ખાલ્યાં. દિવાસળીથી મે નાનડા.... આંખા દ્વીપક પેટાજ્યેા. મારી દૃષ્ટિ કાટડીના ખૂણામાં પડી, એહ..... મારા નાથ તમે અહીં ? તમને જોઇ હું ખેાલી ન શકયા.... મે તમને એળખ્યા! તમારી સાથે ખેલવાના શબ્દો ન જડયા” હું સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો... આત્મસ વેદન ૫ www.jainellbrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ એક આચમન : હે કૃપાસાગર દેવાધિદેવ ! મારા હૃદયમંદિરમાં મેં આપની પ્રતિષ્ઠા કરી છે. પરંતુ.... મારું મંદિર પવિત્ર રાખી શકતો નથી.... એમાં કચરાના ઢગ જામી ગયા છે... પૂજનની સામગ્રી વેરણછેરણ થઈ ગઈ છે. છતાં ચ મારે આપનું પૂજન કરવું છે. પૂજન માટે હું ઉસુક છું. પ્રભાતને ઘંટારવ, ધૂપના મઘમઘાટ....દીપકનો ઝળહળાટ મને આપની પાસે ખેંચી લાવે છે.... | હે મૂંઝાઈ ગયેા છું. આપ મારા પ્રસન્ન ન બને તો ? નારાજ બની જાએ તે ? એ કપના મને ધ્રુજાવી મૂકે છે.... હું... મારું મન બેહેશ બની જાય છે. કૃપાનાથ ! e આપ મારી અશકિતને ક્ષમા આપજો. મને....મારા હૈયામાં આપના પ્રત્યે પૂણ પ્રેમ છે. ભકિત છે.... હું આપની સેવા નથી કરી શકતે...આપ મારા પાસેથી જેટલી અપેક્ષા રાખે છે, તે હું પૂર્ણ કરી શકતા નથી. આ આપ નારાજ ન થશે. કૃપા ઝંખતા બાળને આપના કૃપા-સરવરમાંથી એકાદ આચમન કરવા દેશે ? આત્મસ વેદન Page #12 -------------------------------------------------------------------------- ________________ બે માગ : હે પરમ પિતા ! તારી પાસે આવવાના છે અનત માગે આલેખ્યા છે... એવી જ રીતે, તે મા જેવા બીજા ભ્રામક માગે માયાએ મૂકેલા છે.. હું મુંઝાયા છું, શું હું તારા જ માગે ચાલુ છુ ? તે માગ મને તારો સુધી પહોંચૉડશે ? મારૂ મન વિશ્વાસ ધારણ કરતું નથી.... | અંધારું થયું છે. દીપ ઝાંખે છે.... તારા નગરનાં નામનિશાન દેખાતા નથી....એક અંધ મનુષ્ય જેમ ચાલે.... મારી તેવી દશા છે....નાથ, તારા અનંત રહસ્યાથી ભરેલા શબ્દોને હું મારી સ્થળ બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરું છું.... એટલું જ નહિ, તેમાં આગ્રહ સેવું છું.... અને એને જ સાચે માગ સમજવા-સમજાવવા પ્રયત્ન કરું છું....મારી આ પ્રવૃત્તિ ગતાનુગતિક છે.... | તુ જ ચાહજે ! મારા દેવ ! e શાસ્ત્રકારે મને કહ્યું કે તું બધાને જુએ છે. પણ બધા તને જોઈ શકતા નથી. તારે આટલા બધા છુપા રહેવાની શી જરૂર છે ? જે તને ચાહે છે તેનાથી પણ તે છુપે કેમ રહે છે ? તું અનંત સમૃદ્ધિશાળી છે. પછી તને ડર શાના છે ? તારે પ્રેમી તારી પાસે જે માગે તે તું આપી શકે એમ છે ! તું પ્રગટ થા. | પરંતુ હું તને આવી પ્રાર્થના કરું છું ત્યારે ચાગી. પુરુષ મને કહે છે “ઈશ્વર મારી સામે પ્રગટ છે.” - તે પછી તને જે પ્રિય છે, તેને તું દર્શન આપે છે, એમને ? તને જે ચાહે છે તેને તું અધિર બનાવે છે ખરું ને ? તે પછી તને હું નહિ ચાહું' ! તું જ મને ચાહજે, હું તને જોઈ શકતા નથી, તું મને જોઈ રહ્યો છે.... બ્રુસ મૈારે મન એ જ ઘણુ” છે. આત્મસ વેદન For Private & Personal use only Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની પ્રાપ્તિ : કોઈ વાર અતિ તૃષામાં પાણી વિના ગુંગળામણ અનુભવી છે? કઈ વાર અતિ તાપમાં પવન વિના શું ગળામણ અનુભવી છે? કોઈ વાર અતિ સુધામાં આહાર વિના તીવ્ર ગુંગળામણ અનુભવી છે ? પરમાત્મતત્વ વિના... પરમાત્મતત્વની પ્રાપ્તિ વિના... આપણને તીવ્ર બેચેનીને અનુભવ છે ? જ્યારે આપણે પરમાત્મતત્વ વિના ક્ષણવાર પણ સુખચેન નહિ અનુભવીએ ત્યારે અ૯પ ક્ષણોમાં જ આપણને પરમાત્મતત્વની પ્રાપ્તિ થશે. | પરમાત્મતત્વની પ્રાતિ સિવાય જ્યારે આપણને કેાઈ જ ઝંખના નહિ રહે ત્યારે આપણે પરમાત્મતત્વની પ્રાપ્તિના સખત પુરૂષાથ" કરી શકીશું. પ્રીતિ : હે દેવ ! કૃપાનાથ ! હું આપની સાથે પ્રીતિને સંબંધ બાંધી શકું, એનો કોઈ ઉપાય મને બતાવે ! વિશ્વ સાથેની સેવાધિક પ્રીતિથી વિરક્ત બનવું છે... તે ધન્ય દિવસ જેવા હું ચાહું છું ! હું જાણું છું આપ વિશ્વથી પર છે. હું જ્યાં સુધી વિશ્વથી પર ન બનું ત્યાં સુધી મારી આપની સાથે સંબંધ થઈ શકે નહીં, જગતની પ્રીતિમાં ફસાયેલાને મુક્ત કરો ! એ કામ આપતું નથી ? - મારા પર પ્રીતિ કરનારને હું ચાહું છું. એ મને ચાહવાના ડાળ કરે છે...હું એની કપટલીલા જાણી શક્તા નથી.. હું એને મારૂ હદય આપી દઉં છું....મારા હદયના ટુકડા થઈ જાય છે. - મારા હૃદયેશ ! પ્રાણેશ ! મારી આવી કરૂણ સ્થિતિ આપ જુઓ છો....જાણે છે....છતાં મારી ઉપેક્ષા કેમ કરો છો? આપ મારા પર કામણ કરે...હું આપને બની જાઉં !.... હું આપને જ જઉં....આપના સિવાય મને કંઈ જ ન દેખાય ! આત્મસ વેદન Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનું રહસ્ય : હે જગદગુરૂ ! તેણે આપના ચરણે સર્વસ્વ ધરી દીધું છે ! છતાં એ કહે છેઃ મે કઈ જ અપ"ણ નથી કયું' ! ત્યારે તે હું તેને સમજી ન શક્યા પરંતુ આજે મને સમજાયું કે પ્રેમની પરાકાષ્ઠામાં મનુષ્ય સર્વસ્વ આપી દે છે, છતાં માને છે કે મેં કંઇ જ આપ્યું નથી. જયારે પ્રેમની ભૂમિકા પર હજુ જેણે પગ પણ નથી મૂકો, તે થોડુક કંઇ આપે છે અને માને છે કે “ મેં ઘણું-ઘણું આપ્યું !” નાથ ! આપના પ્રેમનું રહસ્ય મને સમજાયું ... આપથી જયારે પ્રેમ બંધાય છે, ત્યારે મારું કંઇ રહેતું નથી ! સર્વસ્વ આપનું જ બની જાય છે ! પછી “ મેં આપ્યું ??...આવું અભિમાન આવે જ ક્યાંથી ? હવે મારે આપની પાસે યાચના કરવાની રહેતી નથી...કારણ કે હું જ આપના બની ગયા છું ! | સમર્પણ : હે કરુણાસિંધુ ! મારી પાસે જે કંઈ છે એ આપનું આપેલું દાન છે.... એના પર મેં મારાનું લેબલ મારીને આપને દ્રોહ કર્યો છે.... મારા પાસેની પ્રત્યેક ચીજ પર આપને અધિકાર છે. એને ઉપગ આપની ઈચ્છાનુસાર કરવા માટે હું બંધાયેલો છું. આપની ઈચ્છા સવસ્વ લઈ લેવાની હોય તે પણ કહો, હું એ આપના ચરણે ધરવા તૈયાર છું. આપનું છે અને આપને આપવાનું છે... તેમાં મારે લાંબા વિચાર શ કરવાના? મને વિશ્વાસ છે કે હું સુખી થાઉં તે જ આપે ઇચછેલું હશે. આત્મસ વેદન Jan Education international For Five person USE O Page #15 -------------------------------------------------------------------------- ________________ હું શું આપુ ? ત્રિલોકનાથ ! | હું આપના દ્વારે યાચના માટે ખડા છું. હું આપની પાસે યાચના કરું છું....કારણ કે હું ભવની ગલીઓમાં રખડતા ભિખારી છું. હું યાચના કરૂ તેમાં ખાટું નથી....પરંતુ આ તો આશ્ચય ! આપ મારી પાસે યાચના કરો છો ? - “ મિક્ષ દિ’’ નાથ હું તો ભિખારી છું.... * મિક્ષ દિ ?” મારી પાસે કંઈ નથી.... “મિક્ષાં દિ ” હું મુંઝાઉં....છું... આપને શું આપું? ભિખારીના માંગણે ભીખ માંગવાની હોય ? મને શરમાવે ના. હું યાચના કરૂં તેમાં હું શરમાતું નથી....આપ જ્યારે યાચના કરે છે.... ત્યારે શરમથી હું મરી પડું છું. | “મિક્ષ રેટિં” મેં આપવા માટે મારા ઘરમાં શોધવા માંડયું....એક ટૂકડા મળે....પ્રેમને....ભકિતને ! આત્મસ વેદન. , www.jainelibrary.corg Page #16 -------------------------------------------------------------------------- ________________ હું આજે સનાથ : તમારે અશુભ વિચારોથી મુકિત મેળવવી છે? ચિત્તમાં અપૂર્વ અધ્યવસાયની પ્રાપ્તિ કરવી છે? તે તમે પરમ કૃપાળુ જિનેશ્વર ભગવંતના શરણને સ્વીકારો. ભગવંતનું શરણ સ્વીકારવું એટલે એમની આપણા માટેની આજ્ઞાનું પાલન કરવા બંધાઈ જવું. ‘ મારા નાથ....મારૂ રક્ષણ કરનાર ત્રિભુવનનાથ છે. હું નિર્ભય છું. પાપ વિચારો....પાપ કર્મો મારૂ અહિત કરી શકવા સમર્થ નથી. હું આજે સનાથ બન્યો છું.” | બસ, જ્યાં કોઈ કાધનો, માનનો અને લાભના વિચાર મનમાં ઘુસવા આવે કે ભગવંતના નામનું સ્મરણ કરવું. આંખ બંધ કરીને એમના દેહને સ્મૃતિમાં લાવવા. પેલા દુષ્ટ વિચારે ભાગ્યા સમજે ! * જરાય દીનતા ન કરે, આપણા માથે ત્રણ જગતના નાથ છે, આપણે કઇ વાતની કમીના નથી...બધું જ આપણને મળી ગયું છે.... આમસ વેદન Jain Education international For Private Personal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ તને જોઈ રહેલ છે! અનંત અનંત સિદ્ધ ભગવંતો તને પ્રતિસમય જોઈ રહ્યા છે, એ ધ્યાન રાખે છે ? એ તારી સામે જુએ છે અને તું જગતની સામે જુએ છે! કેવી ગંભીર ભૂલ થઈ રહી છે! શ્રી સિમ’ધરસ્વામી વિગેરે વિચરતા તિથ કર ભગવતે તને જોઈ રહ્યા છે, એ વિચાર પણ તને આવે છે? જગતની સામે જોવાનું મેાકુફ રાખ ભાઇ, અને તને જોઇ રહેલ પરમાત્મતત્વની સામે જો! એની સાથે સબંધ જોડ. એ સબધ જોડવાથી તારામાં અચિંત્ય શકિત જાગ્રત થશે...અને શક્તિએ દ્વારા તુ અભેદભાવે એ પરમાત્મતત્વમાં લીન થઈ જઈશ. 5 સાચી સગાઈ : અરિહંત પરમાત્માની અચિંત્ય શકિતના લાભ મેળવવા માટે આપણે પરમાત્મા સાથે કાઇ સાચી સગાઇ આંધવી જોઇએ. આપણી સ્થૂળ બુદ્ધિના વિચારો મુજબ એમણે અનુસરવુ જોઇએ તેવા આગ્રહ છેાડી દેવા જોઇએ. એ અનંત જ્ઞાની છે. અનંત શક્તિશાળી છે, આપણી તમામ મુશ્કેલીથી તેઓ જ્ઞાત છે. આપણે બહુ ઉતાવળા થવાની જરૂર નથી. તે જે કરશે તે ચેાગ્ય જ કરશે. એવી શ્રદ્ધાથી એમની ઉપાસનામાં લાગી જવું જોઇએ. ૧ર આત્મસ વેદન Page #18 -------------------------------------------------------------------------- ________________ - તમને એ જોઈ રહ્યા છે : તમે એ પરમ પિતા તરફ તે દૃષ્ટિ કરો....એ પરમકૃપાળુ સદૈવ તમને જોઈ રહ્યા છે....તમે એમના તરફ નથી જોતા ! તમે તે એમની તરફ જઈ રહ્યા છે કે જે તમારી તરફ જવા તૈયાર નથી ! એ કરુણાના સાગર....અનંત શકિતનિધાન પરમાત્મા તમને પ્રતિસમય જોઈ રહ્યા છે, પછી તમને દુઃખ શાનું ? અશાન્તિ શાની ? જે બાળક માતાની દષ્ટિમાં છે, તે બાળક જાણે છે કે મારી માતા મને જોઈ રહી છે, પછી દુ:ખ નથી અનુભવતું. તમે એ પરમ પિતા તરફ દૃષ્ટિ કરો... એને જોવા માટે દૃષ્ટિને સૂમ બનાવે. એને જોવા બાહ્ય જગતના ઝગમગાટમાંથી મુકત થાઓ. આંખ બંધ કરીને સ્થિર બને....પછી એ પરમપિતાનું નામ લઇને પાકાર કરો, જ્યાં સુધી એનાં દર્શન ન થાય ત્યાં સુધી પોકાર ચાલુ રાખો. અધીર ન બને. એક વખત દર્શન થયા પછી કયારેય એ તમને છોડી જશે નહિ. આત્મસ વેદન Jain Education international Page #19 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ચાવી : તારે જે સાધના કરવી છે, તે તારૂં ચિત્ત સ્વચ્છ અને સ્વસ્થ જોઇએ. કારણ કે સાધનાના કેન્દ્રસ્થાને પરમાત્મતત્વ છે. એ પરમાત્મતત્વનું પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે, ત્યારે જ સાધનાના માગે ગતિ થઈ શકે. | મલિન અને અસ્વસ્થ ચિત્તમાં એ પરમાત્મ-તત્વનું પ્રતિબિંબ કેવું પડશે ? ડહોળાયેલા પાણીમાં તમારૂં મેટું જરા જુઓ તો ! | એ ચિત્તનું સ્વસ્થપણુ લાવવા માટે પરમાત્મતત્વ પર શંકા વિનાની શ્રદ્ધા સ્થાપિત કરવી પડશે. શ્રદ્ધા વગર ચિત્તસ્વસ્થતા પ્રાપ્ત થઈ શકતી જ નથી ! ના તું સાધક ! તારા હૃદયમાં પરમાત્મ–પ્રીતિ જાગી નથી. પરમાત્માના સાનિધ્યમાં કલાકોના કલાકે વ્યતિત કરવાનું તને ગમતું નથી. થોડીક ક્ષણે તુ' વ્યતિત કરે છે તેમાં પણ તારુ ચિત્ત પરમાત્મા પ્રત્યે અનુરાગી બનતું નથી. તું કઈ જાતના સાધક ? તું શાની સાધના કરી રહ્યો છે? ગતાનુગતિક સાધના કરીને તું સાધક કહેવરાવે છે ? તારા જેવા સાધકોના ટોળા ભેગા રહે છે માટે સાધક કહેવરાવે છે ? - પરમાત્માને જોઇને તારા હૈયામાં આનંદ થાય છે? એ આનંદની ધારા ચાલે છે? ના. અને એમ જ વર્ષો વિતાવી રહ્યો છે ! અંતરાત્માના આનંદની અનુભૂતિ વિના તું કેવી રીતે જગત સમક્ષ સાધુતાનો દેખાવ કરે છે ? e વિષયેના ઉપભેગનો આનંદ, મનની કેટલીક ધારણાએની સિદ્ધિને આનંદ તુચ્છ છે. તારે તે આંતરગુણાની પ્રાપ્તિને આનંદ અનુભવવાનો છે. આત્મસ વેદન Page #20 -------------------------------------------------------------------------- ________________ મધુ પરમાત્માનું ! તમારી પાસે જે કંઈ છે તે તમારૂં નથી, એવો નિર્ણય તમારા હૈયામાં થઈ જશે પછી એવો વિચાર દૃઢ કરજો કે “ મારી પાસે જે કંઇ છે, તે બધું મારા પરમાત્માનું છે.... એના ઉપર પરમાત્માને અધિકાર છે.' - અને ખરેખર, જે વિચારશો તો તમને સમજાશે કે તમારી પાસે જે કંઈ સારું છે, તે બધું જ પરમાત્માની કૃપાથી તમને મળ્યું છે. આ વિચાર જેમ જેમ દઢ બનતા જશે, તેમ તેમ સંપત્તિના ઉપગ તમે પરમાત્માએ બતાવેલા માગે" વિના સ કોચે કરવાના. એક બાજુ તમે સંપત્તિ પરથી તમારો અધિકાર ઉઠાવી લીધા અને બીજી બાજુ સંપત્તિ પર પરમાત્માનો અધિકાર સ્થાપિત કરી દીધા. પછી પરમાત્માએ બતાવેલા માગે એ સંપત્તિનો વ્યય કરતાં તમને સંકોચ થવાનો ? “ મારી પાસે જે કંઇ છે તે બધું જ પરમાત્માનું છે...? આત્મસ વેદન Jain Education international For Private Personal use only Page #21 -------------------------------------------------------------------------- ________________ કૃપા જે કંઈ મળ્યુ' છે તેમાં એવા મેાહિત ન થઈ જાવ કે જેથી, જેની કૃપાથી મળ્યું છે તેને ભૂલી જવાય. એવા સવના ત્યાગ કરી દેવા જોઈએ કે જેમાં આસકત થવાથી કૃપાળુને ભૂલી જવાનું ખનતું હાય. સુખની પ્રાપ્તિ થાય છે પુણ્યના ઉદયથી. પુણ્યના ઉદય થાય છે પુણ્યના બંધનથી. પુણ્યના બંધ થાય છે. ધર્માંના આરાધનથી. ધમ મળે છે પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી. સુખનું મૂળ કારણ તરણુ—તારણ પરમાત્મા છે. એ પરમાત્માને જ જીવ ભૂલી ગયા! અને એમની કૃપાથી મળેલા વૈભવ સુખમાં જ રાચી રહ્યો ! શું આ કૃતઘ્નતા નથી ? પરમાત્માની કૃપાથી મળેલા વૈભવના ઉપયાગ હવે પરમાત્માની આજ્ઞાનુસાર કરવા પણ તૈયાર નથી ! યાન રાખા ! પરમાત્માને ન ભૂલે. સૌંદય : સૌદય વિના આણુ થતું નથી. આકણુ વિના ચિત્ત ચાંટતું નથી. સ્વાત્મા પ્રત્યે ચિત્ત ચાંટતું નથી ને પરમાત્મામાં પણ ચિત્ત ખેચાતું નથી. કેમ આમ ? શું આત્મા અને પરમાત્મામાં સૌંદય નથી કે તે દેખાતું નથી ? 5 પરમાત્માનુ` સૌંદય જોવા માટે દૃષ્ટિ સૂક્ષ્મ બનાવે. સૂક્ષ્મ દૃષ્ટિથી એ સૌય નિરખ્યા જ કરો....પછી ચિત્ત ચેાંટી જશે. પરમાત્મામાં ચિત્ત ચોંટયા પછી આત્માનું સૌંદય ખીલવા માંડશે. એમાંથી અપૂર્વ રસાનુભૂતિ થશે. ૧૬ આત્મસ વેદન Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મસ્મરણ જેમની અનત કરૂણાથી તું શ્વાસ લઇ રહ્યો છે, જેમની અગમઅગેાચર કૃપાથી તું એક ઉચ્ચ મનુષ્યરૂપે જીવી રહ્યો છે, તે પરમ કૃપાનિધિ પરમાત્માના તારા પર આછે ઉપકાર છે? તે અનંત ઉપકારને કરનાર પરમેાપકારીનું સ્મરણ તારા ચિત્તમાં વારંવાર તું કરે છે? જો ના, તે પછી તુ ચેાગના માર્ગે નથી આવ્યેા એમ સમજ. ચેાગના માર્ગે ચઢેલા આત્મા પરમાત્માનું વારંવાર સ્મરણ કરનારા હાય. પ્રત્યેક પ્રસ`ગ અને પ્રવૃત્તિની સાથે પરમાત્માને કાઈને કોઈ સબંધ રહેલા છે, તે સખધને શેાધી કાઢી પરમાત્માને સ્મૃતિપથમાં લાવે. આપણને એ પરમકૃપાળુએ એટલુ બધું આપ્યું છે કે હવે નવુ એમની પાસે માગવામાં પણ શરમાઇ જવુ જોઈએ. એમણે જે આપ્યું છે તેનેા સદુપયેાગ કરીને તે બધું તેમના જ ચરણે ધરી દેવુ'. તેમાં જ જીવનના પરમ આનંદ રહેલા છે. અનુભવી જોજે. જય વીયરાય ! વીતરાગના જય એટલે ધમ તીથ ના જય. ધર્માંતીથના જય એટલે મેાક્ષમાગ ના જય, મેાક્ષમાગ ના જય એટલે શ્રમણમાગ ના જય ! તેં ‘જય વીયરાય’ ની ઘેાષણા કરી એટલે વીતરાગના કાય'માં અને વીતરાગની વાણીમાં તારી અનુમતિ આપી ! એટલે હવે તારે માથે એ જવાબદારી આવી કે વીતરાગના કાય અને વાણીની વિરુદ્ધ તારાથી કંઇ જ ન થાય. એવી કાઈ જ કરણી ન થઈ શકે કે જેથી વીતરાગના કાય માં કેઇ વિઘ્ન ઊભું થાય ! જેના તેં જય પેાકાર્યાં, તેની પાછળ જ તારે રહેવુ જોઇએ, એ વાત તારે જચાવવી જોઇએ. આત્મસ વેદન ૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ← એ કળા આપે હે પરમ કૃપાળુ પરમાત્મા ! આપ આપના અને તે વિજ્ઞાનમાં ચરાચર સમસ્ત વિશ્વને જોઇ રહ્યા છે. તેમાં આપ આ પૃથ્વી પર આપની મૂતિથી મડીત મદિરાને પણ જોઇ રહ્યા છે.... અંધ દિશમાં આપની સ્મૃતિ એને બિસ્માર હાલતમાં જોઇ રહ્યા છે...કાઈ અજ્ઞાન જીવા આપના મદિરની, આપની મૂર્તિની અવહેલના કરી રહ્યા છે, એ પણુ આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે....છતાં આપ નથી રાષ કરતા ! નથી દ્વેષ કરતા ! પ્રભે ! આપને વિશ્વદશનની કેવી અનુપમ કળા પ્રાપ્ત થઇ છે! મારે આપની પાસેથી એવી કળા જોઇએ છે. મને ખબર પડે કે કેાઈ મારા નામને ગાળેા દે છે. મારી આકૃતિનું અપમાન કરે છે, તેા એ ગાળા દેનાર અને અપમાન કરનાર પ્રત્યે મને રાષ આવે છે. મારા નામને અને આકૃતિને જે ચાહે છે, પ્રેમ કરે છે, તેના પ્રત્યે મને રાગ થઇ જાય છે! ખસ, રાગ-દ્વેષને મિટાવવાની કળા મને આપે! ૧૮ આત્મસ વેદન Page #24 -------------------------------------------------------------------------- ________________ Hrdincolle _ આત્મસ વેદન ૧૯ Jain Educciones conten e Print Presente en Page #25 -------------------------------------------------------------------------- ________________ શાન્તિના ઉપાય ? તત્વને જાણવું જુદું અને તત્વને પામવું એ જુદું. તત્ત્વને પામવા માટે તત્વથી ભાવિત થવું પડે. વારંવાર એ તત્ત્વને ભાવીને આત્મસાત્ કરવું પડે. એટલે આ ભાવનાઓ વારંવાર ભાવવાની છે. એક વખત વાંચીને મૂકી દેવાની નથી. આ શબ્દોના સથવારે વાસ્તવિકતામાં ડૂબકી મારવાની છે. આખાથી દેખાતી દુનિયા વાસ્તવિક નથી. વાસ્તવિક દુનિયા આખોથી જોઈ શકાતી નથી....એ જોવા માટે જ્ઞાનનયન ખૂલવાં જોઈએ. તે માટે આ ભાવનાઓ ભાવવી અતિ આવશ્યક છે. | સંસારના સુખ-દુઃખનાં, ખુશી–નાખુશીનાં, રાગ-દ્વેષનાં દ્વન્દ્રોમાંથી મનને મુક્ત રાખવા માટે આ ભાવનાએ અદભૂત ઉપાય છે. રોજ આ ભાવનાએ ભાવવાની છે. વારંવાર ભાવવાની છે. તમને કેાઈ કુલેશ કે સતાપ સતાવી નહીં શકે. તમારી સમતા અને સમાધિ અખંડિત રહેશે. આ ભાવનાઓ વિના વિદ્વાનોનાં ચિત્ત પણ શાન્તસુધારસ અનુભવી શકતાં નથી. આ આત્મસ દિન Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાવના ? ભાવનાઓથી ભાવિત થયા વિના ચિત્તની પરમ શાનિત અનુભવી શકાતી નથી. જ્ઞાનથી....શાસ્ત્ર-જ્ઞાનથી વિદ્વત્તા જરૂર પ્રાપ્ત થાય છે. પરંતુ ભાવના વિના જ્ઞાનને રસાસ્વાદ અનુભવી શકાતા નથી. ભાવના કેઈ એકાદ વખત પા કલાક ભાવી લેવાથી નહિ ચાલે. ભાવના તો જીવનના પ્રત્યેક પ્રસંગે ભાવવાની છે. મનના પ્રત્યેક વિચારને પણ ભાવના દ્વારા ભાવિત બનાવી દેવાનો છે. પછી જો જે કેવા રસાસ્વાદ આવે છે ! e અહીં તમને જીવનના ભિન્નભિન્ન પ્રસંગેાએ કેવી રીતે અને કઈ કઈ ભાવના ભાવવી જોઇએ તેની રૂપરેખા બતાવીશ. મારૂં કામ બતાવવાનુ, તમારૂ કામ પ્રચાર કરવાનું ! / ST fકો વાસના ને ભાવના : જે તારા અંતઃકરણમાં તને જે જે વાસના સતાવી જતી હોય તેની પ્રતિપક્ષી ભાવનાઓમાં તુ વારંવાર રમણ કર. જ્યારે પેલી વાસના જાગે, ટકે કે તરત જ પેલી પ્રતિપક્ષી પવિત્ર ભાવના દ્વારા તેને ભગાડી દે. આંતરિક પતનમાંથી ઉગરવાના આના સિવાય બીજો કઈ માગ સમજાતા નથી. સાથે સાથે આ માગ ઘણા કારગત નિવડે છે, એવો અનુભવ છે, હકીકત છે. માટે તને પણ હું" - એજ માગ બતાવું છું. તું પ્રયત્ન કર, શ્રદ્ધા ધારણ કરીને પ્રયત્ન કર. સફળતા મળશે. વાસનાઓના જુવાળ ચઢતા જોઈ હિંમત ન હારી જઈએ. આત્મસંવેદન ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય : તમારા તેની સાથે ગાઢ સંબંધ હતા. તેના પર તમારા વિશ્વાસ પણ પૂણ હતા. પરંતુ આજે તેણે તમારા સાથેના સંબંધ તોડી નાંખ્યા....વિશ્વાસભંગ ક્ય.... તેથી તમે દુઃખી બની ગયા.... તમારા ચિત્તમાં ભારે અશાન્તિ વ્યાપી ગઈ... કેમ આમ થયું ? કેમ તમે દુઃખી બની ગયા ? શું તમે એમ માની લીધું હતું કે તેની સાથેના તમારા સંબંધ કયારેય તૂટવાના ન હતા ? એની સાથેના સ્નેહ નિત્ય હતો ? સમજી રાખે કે ઈષ્ટ જન સાથેના સંબંધ અનિત્ય છે... એ ક્યારેક તૂટવાને જરૂર.... જે અનિત્ય છે તે પિતાના સ્વભાવને અનુસરે, તેમાં દુઃખ શાનુ ?) રાગ-દ્વેષ : તું જેના પર રાગ ધારણ કરે છે, તે રાગ અને જે તારા પર રાગ ધારણ કરે છે, તે રાગ, આ બન્ને રાગ અનિત્ય છે. તે તે બરાબર સમજી રાખ.. ‘જે મને ચાહી રહ્યા છે, તે એક દિ’ મારા પ્રત્યે દ્વેષ કરવાના છે,” આ સમજ જે પાકી હશે તો તું દુઃખી નહિ થાય. એટલું જ નહિ પરંતુ તેઓ પ્રત્યે તને તિરસ્કાર કે ઉદ્વેગ નહિ જાગે. - રાગ-દ્વેષ અને ભાવે અનિત્ય છે. અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ જ જીવને દુઃખી બનાવે છે. જેઓ તને પેવે ચાહતા હતા તેઓ આજે તને ચાહતા નથી. બલકે દ્વેષવાળા બન્યા છે, તેને શું તને અનુભવ નથી ? આત્મસંવેદન Page #28 -------------------------------------------------------------------------- ________________ સંચાગ-વિયેાગ ફ્ એનુ મૃત્યુ થઈ ગયું'. એને દેહ પડી રહ્યો....એ પેાતે ચાલ્યા ગયા. તમે રડા નહિ. શાક ન કરેા. એના પર તમારે રાગ હતા, ગાઢ સ્નેહ હતા.... તે વાત સાચી, પરંતુ એ વાત પણુ ન ભૂલશે કે તમે એની સાથેના રાગમાં એ ભૂલી ગયા હતા કે “સયેાગનેા કયારેક અંત આવે જ છે.” કાને સચેાગ કાયમ રહ્યો છે? એવું એક પણ દૃષ્ટાંત તમે બતાવશે કે સર્ચાળ પછી વિચાગ ન થયેા હાય જેની સાથે સબંધ જોડા, એ સમજીને જોડજો કે આ સંબંધને કયારેક અંત આવવાના છે. ’ 66 સચેાગ નિત્ય નથી, અનિત્ય છે. માટે સંચાગજન્ય સુખ મેળવવાના ક્રાડ ત્યજી દો. સવ દુઃખા સચાગમાંથી જ જન્મે છે. રાજ રાત્રે સૂતી વખતે સવ સબધાને વાસરાવી દે. સવ સમધાની અનિત્યતા વિચારા....બસ પછી પ્રિયજનાનુ મૃત્યુ થતાં પણ તમારા હૃદયમાં શાક..દુ:ખ નહિ થાય, આત્મસ વેદન CAUSE ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ સપત્તિ ઃ DS તમારી પાસે સ*પત્તિ છે ? તમે એ સપત્તિને કેવી માની રાખી છે ? નિત્ય માની છે કે અનિત્ય ? જો નિત્ય માનીને રાખી છે તે તે તમારી બ્રાંતિ છે. ભલા ! એ તે વિચારા કે કેાની પાસે સંપત્તિ નિત્ય રહી છે? મેાટા રાજા મહારાજાએ અને શેઠ શાહુકારાની સંપત્તિ પણ ચાલી ગઇ.... અને જેમણે સંપત્તિને નિત્ય સમજીને રાખી હતી ...તેએ પાક મૂકીને રડયા. સપત્તિ અનિત્ય છે, જ્યારે જ્યારે એ સપત્તિ તરફ તમારી દષ્ટિ જાય ત્યારે તમે એ વિચાર કરજો : “આ અનિત્ય છે. ચાલી જવાની છે....” આ વિચારથી તેના તરફ તમારી આસક્તિ નહિ થાય. એટલું જ નહિ પણ કદાચ એ સપત્તિ ચાલી પણ જાય, ત્યારે તમને દુઃખ નહિ થાય. વળી, સપત્તિને અનિત્ય માની, એક દિવસ જનારી જ સમજી લીધી, પછી એ સપત્તિના સાત ક્ષેત્રમાં સદુપયેાગ કરીને પુણ્યાનુખ ધી પુણ્ય ઉપાર્જન કરવાની પણ બુદ્ધિ જાગશે. २४ આત્મસ વેદન Page #30 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય ? તમારી કલ્પનામાં ન હતું કે તમારા દેહમાં આવા રોગ વ્યાપી જશે ! હજુ થોડા મહીના, વર્ષો પહેલાં તો તમારો દેહ નિરાગી હતી.... અને એના તમને આનંદ પણ હતો.... | તમે રોગોને દૂર કરવા પ્રયત્ન કરે છે....દવાઓ કરો છે.... અભક્ષ્ય દવાઓના પણ સહારો લે છે....છતાં તમે રોગમુકત બની રાકયા નથી.... તમે અશાંત....વિવશ અને દીન બની ગયા છે.... - હવે, તમારે આવી સ્થિતિમાં પણ માનસિક સ્વસ્થતા સમાધિ પ્રાપ્ત કરવી છે? તો તમે તમારા વિચારમાં પરિવર્તન કરો. e “આરોગ્ય અસ્થિર છે, કદી એકસરખું આરોગ્ય કેઈનુંય રહેતું નથી. ક્યારેક અણધાયુ તે ચાલ્યું જાય છે.... અને રોગથી શરીર ઘેરાઈ જાય છે... સ‘સારની આ એક ન નિવારી શકાય તેવી સ્થિતિ છે.... તો પછી મારે શા માટે દુઃખ માનવું ? શા માટે અશાન્તિ અનુભવવી ? હવે તે એવા આરોગ્યની પરમાત્મા પાસે પ્રાથના કરો... કે જે અક્ષય છે... એને મેળવવા પ્રબળ પુરષાથકરો. ૨૫ - આત્મસ વેદન Jalin Education imem automar For Free Fesse Omy Page #31 -------------------------------------------------------------------------- ________________ યૌવન : સમજી રાખેા કે આ યૌવનના થનગનાટ કાયમ ટકવાને નથી, યૌવન અનિત્ય છે. એ યૌવનને ટકાવવા માટે વ્યથ પ્રયત્ન ન કરો. એક દિવસ ચૌવન તેા ચાલ્યું જશે, પણ યૌવનના ઉન્માદમાં કરેલી પાપલીલાએ ચાલી નહિ જાય.... એ તા આ આત્મામાં જામી જશે અને એનાં દારુણ ફળ ભવાંતરમાં ભાગવવા પડશે. અનિત્ય યૌવનમાંથી અક્ષય યૌવન પ્રાપ્ત કરી લેવાને પુરૂષાથ કરી લેા. તે પુરૂષાથ ચાર પ્રકારનેા છે : આ ચાર પ્રકારનેા પુરુષાથ જો તમારા યૌવનકાળમાં થઇ ગયા તા ખસ ! તમે યૌવનને અક્ષય ખનાવી દીધુ.... પછી આ ચામડાં–હાડકાનું યૌવન ચાલ્યું પણ જશે, છતાં તમને દુઃખ નહીં થાય. २६ - (૧) બ્રહ્મચર્યનુ’ પાલન. (ર) તપ અને ત્યાગ. (૩) દેવ, ગુરુ અને ધમ'ની સેવા. (૪) સેવા–પરેપકાર. આત્મસ'વેદન Page #32 -------------------------------------------------------------------------- ________________ શરણું : જે તને શરણ આપે એમ નથી એને તેં શરણુ આપનાર માન્યા છે! શરણ આપનાર સમજીને તે એના પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ધારણ કર્યાં. પણ સમજી રાખ કે દેવાધિદેવ પરમાત્મા સિવાય ત્રણે લેાકમાં કેાઈ શરણ આપનાર નથી. એમને છેડીને તું ગમે ત્યાં જઈશ...શરણ નહિ મળે...કદાચ તને શરણ મળતુ દેખાશે તેાય તે પેલા મેાકડાને કસાઈના ઘેર મળતા શરણ જેવુ હશે! ખેાકડાને કસાઇ શરણ આપે, ખવરાવે-પીવરાવે... નવરાવે. પણ અંતે ? જગતના વિષયેાના શરણે જનારની અંતે એવી જ કદના થાય છે. કૈા નિવ શરણમ્ ! જન્મ-જરા અને મૃત્યુનાં ભયકર દુ:ખાથી તને કાણુ બચાવી શકે એમ છે ? આધિ-વ્યાધિ અને ઉપાધિના ભીષણ ત્રાસથી તને કેાણ મચાવે એમ છે? કેાઈ (વદ્યા, મંત્ર કે ઔષધ તને નહીં ખચાવી શકે. કાઇ મહારાજા કે દેવ-દેવેન્દ્ર નહીં ખચાવી શકે... એ મધા જ મહાકાળના કાળિયા ખની ગયા ! Rys સમગ્ર સંસાર દુઃખરૂપ છે, તુ તેને શરણે જઈશ? જે સ્વય' અશરણુ છે તે તને કેવી રીતે શરણ આપશે ? જે સાચુ' શરણ આપે છે, તેમના શરણે ગયા વિના તુ નિય અને નિશ્ચિત નહીં બની શકે માટે અરિહંતના શરણે જા. સિદ્ધોના શરણે જા. શ્રમણેાના શરણે જા. હ્યુમના શરણે જા. २७ આત્મસ વેદન jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ કઢગા સંસાર અનતકાળને આંખ સામે રાખીને જો તમે સ્નેહી સબ’ધીએની પ્રત્યે જોશે તે તમારા હૃદયમાં રાગદ્વેષ પ્રાયઃ ઘટી જશે. એ તા, કહે, કયા જીવ સાથે કર્યા સંબધ નથી કર્યાં ? કચેા સંબધ આજે કાયમ રહ્યોછે! નથી મિત્રાનેા સંબધ કાયમ રહ્યો, કે નથી શત્રુના સબંધ કાયમ રહ્યો. એક વખતના શત્રુ મિત્ર બનીને આવે છે અને મિત્ર મરીને શત્રુ બની જાય છે. માતા મરીને પુત્રી થાય છે.... પુત્રી મરીને માતા થાય છે. પત્ની મરીને પુત્રી થાય છે અને પુત્રી મરીને પત્ની થાય છે! આવા કઢંગા સંબંધાવાળા સંસારમાં કેાના પ્રત્યે રાગ કરવા અને કાના પ્રત્યે દ્વેષ કરવાના ? સંસારના સ્વરૂપના એકગ્રચિત્તે વિચાર કરો. થાય છે. માન દુઃખરૂપ સ’સાર ! સ'સાર દુઃખરૂપ છે. દુઃખલદ છે અને દુઃખાનુખ ધી છે, આ વાત ખૂબ ગંભીરતાથી વિચારજે. દુઃખરૂપ સંસારમાં તુ સુખની શેાધ કરી રહ્યો છે? મળે ખરૂ સુખ? સાચું પરમસુખ સંસારમાં મળે જ નહીં. જેને તું સુખ માની રહ્યો છે એ દુઃખાને નેાંતરનારૂં છે! દુઃખાની પર’પરા ચલાવનાર છે. સંસારની ચારે ગતિમાં જોઇ લે. દેવગતિમાં પણ નિત્ય સુખ નથી. ભયરહિત સુખ નથી. સ્વાધીન સુખ નથી. બીજી ગતિએમાં તે સુખાની વાત જ કેવી ! દુઃખરૂપ સંસારમાં રહેવા જેવુ નથી. આ સંસારના બધના તાડી મેાક્ષને જ પામવાનેા પુરુષાથ કર. એ માટે સંસારનાં સુખાને સ્વેચ્છાએ અહિષ્કાર કર. ૨૮ આત્મસ વેદન Page #34 -------------------------------------------------------------------------- ________________ ભવ૬૫ માને કે કોઈ દુષ્ટ પુરૂષાએ તમને બેભાન બનાવી દીધા અને એક કૂવામાં નાખી દીધા. બે-ચાર કલાક પછી તમને ભાન આવ્યું. “અરે, હું' અહીં કૂવામાં કયાંથી ? મને અહીં કાણે પટકી દીધા !?? આ વિચાર આવે કે નહીં ? આ વિચારની સાથે બીજે વિચાર-“હવે મારે આ કૂવામાંથી કેવી રીતે બહાર નિકળવું ??? પણ આવે ને ? તમારી દષ્ટિ કૂવામાં લટક્તા એક દોરડા પર પડે....કે તુરત કે આનંદ થાય ? તેમાં વળી તમે કૂવા ઉપર જોયું તે એક કરૂણાવંત પુરુષ તમને બહાર કાઢવા ઊભા છે! ત્યારે તે કેટલા બધા હર્ષ ? કૂવામાં પટકાઈ પડવાથી તમારું શરીર દુ:ખે છે. માથામાંથી લેાહી પણ ટપકી રહ્યું છે.... છતાં તમે તુરત દેરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરવાના ને ? || શું સંસાર કૂવો છે, એવું ભાન થયું છે ? “ આ સંસારમાં... આ પાપમય સંસારમાં હું કેવી રીતે ફસાયા ? હવે મારે કેવી રીતે બહાર નિકળવું??? આ વિચાર આવે છે ? બહાર નિકળવા માટે બેબાકળા બની ગયા છે ? A | | જુઓ, આ સંસારકૂપમાંથી બહાર નિકળવા માટે પરમકૃપાળુ પરમાત્માએ ધર્મસાધનાના દારડાં લટકાવેલાં છે. તેને પકડી લઈ ઉપર ચઢવાને પુરુષાર્થ કરે. કૂવા ઉપર પરમ કારૂણિક સાધુ પુરુષે તમને સહાય કરવા ઊભેલા છે. તેમને જોઇને કેટલા હષ થાય છે ? પ્રશ્ન એ છે : સંસારના... ભવના કૂવામાંથી બહાર નિકળેવું છે ? આત્મસંવેદન Jain Education national FOR Private Personal use only Page #35 -------------------------------------------------------------------------- ________________ તારું શું ?, હું એક છું'...આ સંસારમાં મારૂ કેઈ નથી.....” આ ભાવનાથી તમારા હૃદયને વાસિત કરી દો. તમારી ભૌતિક સ્વાથની સિદ્ધિ મૈટે તમે જેને જેને તમારાં માન્યાં છે, તેમાં કોઈ જ તમારૂં નથી, એમ શ્રી જિનેશ્વર ભગવત કહી રહ્યા છે. હે' એક છું ?? એનો અર્થ એ છે કે “ હું શુદ્ધ આત્મદ્રવ્ય છું ...કમની માયાજાળ મારી નથી.... શુભાશુભ કમેના ઉદયાને હું મારા નહિ માનું. મારું જે છે તે તો શુદ્ધ જ્ઞાન છે, તે મારૂ છે અને મારૂં જ રહેવાનું છે. એ કદી પણ મારાથી અળગું થવાનું નથી.” - ખરેખર, આ સંસારમાં જીવ, જે પોતાના નથી તેમને પોતાના માનીમાનીને જ દુ:ખી થાય છે.... અને જે પોતે છે, જે પોતાનું છે, તેને ઓળખતા નથી, તેથી ભ્રમણામાં અટવાયા કરે છે. તું સહુથી ભિન્ન ! તમારે આત્મહિત કરવું છે, તેમાં તમે બીજા સામું શા માટે જુઓ છો ? - તમે એકલા જ જમ્યા છે, એકલા જ મૃત્યુ પામવાના છે. અન’ત ભવમાં તમે તમારા પુણ્ય-પાપને લઈને ભટકયા છા.... હવે એ પરિભ્રમણનો અંત તમારે જ લાવવાનો છે. - બીજાના એટલે બધા વિચાર ન કરો કે આ મહાન માનવ જીવન એ.મ જ ચાલ્યું જાય, ધમ પુરુષાથની અણમોલ ઘડી ચાલી જાય , તમે તમારા આત્મા સામે તે જુઓ ! એ કેટલે દુઃખી છે? એ કેટલે મલીન છે ? એ કેટલે અશાંત છે? તમારે એનું દુ:ખ, મલીનતા, અશાંતિ દૂર કરવા માટે પુરુષાર્થ વિના વિલંબ કરવા જોઈએ. ] તું સહુથી ભિન્ન છે... તું એક છે. તું તારા વિચાર કર. તાશ એંભાના વિચાર કર. ૩૦ આત્મસ વેદન Jain Education Intematonal Page #36 -------------------------------------------------------------------------- ________________ અશાંતિ નિવારણ મોટા ભાગે ચિત્ત ત્યારે અશાંત બને છે કે જ્યારે સ્વજનો, પરિજન યાવતુ પોતાનું શરીર, મનુષ્યની ઈચ્છા, વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે. મનુષ્યનો એ સ્વભાવ છે કે જ્યારે સ્વજન-પરિજન પિતાનાથી વિરૂદ્ધ બાલે કે આચરણ કરે ત્યારે તે અશાંત બની જાય છે. દુ:ખી બની જાય છે. પરંતુ તે વિચારતા નથી કે સ્વજન-પરિજના અને શરીર પણ પોતાનાં નથી. પોતે એ સવથી ભિન્ન છે... અને જે પોતાનાથી સર્વથા ભિન્ન હાય, તે શું સદા પિતાના અભિપ્રાય મુજબ, ઈચ્છાનુસાર રહે ખરા ? એ વિચારે કે “હું સ્વજનોથી ભિન્ન છું, પરિજનાથી અળગો છુ', વિભાથી જ દો છું....શરીરથી પણ અન્યૂ છું ...” આ વિચાર જેમ જેમ ચિત્તમાં દઢ થતો જશે તેમ તેમ તમારા ચિત્તમાં શાંતિ, પ્રસન્નતા, અને સુખ આવવા લાગશે. શાક અને સંતોષ ભાગી જશે. " બધુ પરાયું ! તમને કદાચ એમ પ્રશ્ન થશે કે “જે આ સંસારમાં કેાઈ જ મારૂ નથી એવા દૃઢ વિચાર થઇ જાય તો પછી સંસારમાં કેમ રહી શકાય ? વસ્તુ પરાયી છે એ સમજીને વસ્તુને ઉપયોગ કરનાર વસ્તુ પર રાગી નહિ બને. જ્યારે વસ્તુને પોતાની માનીને ઉપચાગ કરનાર વસ્તુ ઉપર રાગી બનશે.... અને એ વસ્તુ જ્યારે ચાલી જશે ત્યારે ભારે દુ:ખ અનુભવશે. જ્યારે વસ્તુને પરાયી માનનાર જીવ વસ્તુ ચાલી જતાં દુ:ખી નહિ થાય, કારણ કે એણે સમજી જ શમ્યું છે કે, “આ વસ્તુ મારી પાસેથી ચાલી જવાની જ છે.” - પડોશીને ત્યાંથી તમારે કયારેક કોઈ વસ્તુ લાવવી પડતી નથી ? તમે તેનો ઉપગ પણ કરે છે, છતાં એ વસ્તુ જ્યારે પાડોશી પાછી લઈ જાય છે ત્યારે તમને દુ:ખ નથી થતું. બસ, તમારી પાસે જે કંઇ છે તે પરાયું છે, આ વિચાર દઢ અનાવે. આત્મસ વેદન ૩૬ For Private Personal use only Page #37 -------------------------------------------------------------------------- ________________ કાયાની માયા તમને શું પ્રિય છે ? તમારા દેહ ? તમારી દષ્ટિ જે તમારા દેહ પર જ હશે તે બીજા જીવના પણ તમે દેહ જ જેવાના. તમારી દષ્ટિ જે તમારા આત્મા પર હશે તો બીજા તરફ જવાનો પ્રસંગ આવતાં બીજાના આત્મા તરફ દષ્ટિ જવાની. e દેહ પર રાગ, પ્રેમ ખતરનાક છે. જ્યાં સુધી એ રાગપ્રેમ તૂટે નહિ ત્યાં સુધી તમે ચિત્તશાંતિ, પરમ શાંતિ અનુભવી શકશે નહિ. આત્મા તરફ તમારી દૃષ્ટિ જશે નહિ. આમાની દુદ શા દેખાશે નહિ... એને દૂર કરવાના પુરૂષાર્થ તમે કરી શકશે નહિ. દેહ પરથી દષ્ટિ હટે તો જ આમા પર દષ્ટિ પહોંચે. આત્મદર્શન કરવા માટે દેહ પરની રાગદષ્ટિને હટાવવી અનિવાય છે. વળી દેહ પર રાગ કરવા જેવું છે પણ શું ? - કોલસા જેવી કાયા ચામડાં, હાડકાં અને માંસનું બનેલું શરીર તમને ગમે છે ? વહાલું લાગે છે ? અનંત ગુણોથી ભરેલે, સત્ ચિત્ આનંદમય આતમા વહાલા લાગતું નથી ? શરીરમાં કંઈ જ સાર નથી. એના પર રાગ ન કરો. રાગ કરી કરીને શરીરને વિશુદ્ધ કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ શરીર વિશુદ્ધ થવાનું નથી. આજે તમે શરીરને શુદ્ધ કર્યું, કાલે તે અશુદ્ધ બની જશે ! આજે તમે જેને પુષ્ટ બનાવ્યું, કાલે તે સ્વયં નિર્માળ બની જવાનું. જ કોલસાને ગમે તેટલે દેવાને પુરૂષાર્થ કરી, એ કાળા જ રહેવાને. રે માટીની કઠીને ગમે તેટલી ધૂઓ, માટી જ નીકળવાની ! - શરીરની ચામડી ન જુઓ, શરીરની અંદર જે આત્મા છે તેને જુએ, રૂપ એ તે પુદગલની માયા છે. આમાં અરૂપી છે....શરીરની બિભત્સતા વિચારી તેના પર વિરાગી બનોં. ३२ આત્મસંવેદન Page #38 -------------------------------------------------------------------------- ________________ ગંદું શરીર તને બધું સ્વચ્છ, શુદ્ધ અને સુદર ગમે છે ને? તા પછી તને શરીર કેમ ગમે છે? આ ઔદ્યારિક શરીર સ્વચ્છ છે? શુદ્ધ છે? સુંદર છે? જરા શરીરની અંદર તા જો. શું ખહારનું જોઇને જ રાજી થઇશ ? શરીરની અંદર ભરેલી ગ ંદકી નહીં જુએ ? મળ-મૂત્ર અને મજ્જા, લેાહી, માંસ અને હાડકાંથી ભરેલા શરીર ઉપર તું મેાહી પડીશ ? ઊભેા રહે. શાંત ચિત્તે વિચાર કર. તારા પેાતાના શરીર ઉપર કે બીજાએના શરીર ઉપર રાગી બનવાનું અધ કર. શરીરની અ ંદરની અશુદ્ધિ જોયા પછી એ રાગનાં પૂર ઓસરી જશે. જ્યારે જ્યારે શરીરની ઉપરની ચામડી તને ગમી જાય ત્યારે તૂત તુ અંદર ડોકિયુ' કરી લેજે. રાગ ઉપર બ્રેક’ લાગી જશે. શરીરના ઉપયાગ શરીરની એટલી બધી તે આસક્તિ નહાવી જોઇએ કે જે ધમ સાધનામાં વિઘ્નભૂત મને. શરીરના ઉપયાગ આત્માના ઉત્થાન માટે, કલ્યાણ માટે રવાના છે. આત્મા માલિક છે. શરીર નેાકર છે. માલિકે નેાકર પાસેથી કામ લેવુ જોઇએ. શરીર એ તેા સાધન છે. એના ઉપયેાગ કરવા જોઇએ... ભાગમાં નહિ પણ ત્યાગમાં. શરીર પાસે તપ કરાવેા, શરીર પાસે સદાચારનું પાલન કરાવેા, શરીરને પરમાત્માની ભક્તિમાં જોડા, શરીરને પરમાથ-પરોપકારનાં કામેામાં થકવી નાંખેા. એના અર્થ એ નથી કે શરીરમાં રાગેા થઈ જાય તેમ વર્તવું. હા, રાગેા ઉત્પન્ન થઈ જાય, ત્યારે શેક ન કરશે, પણ અશરીરી મનવાનું ધ્યાન ધરજો. આત્મસ વેદન ૩૩ www.ainelibrac Page #39 -------------------------------------------------------------------------- ________________ પાપ આશ્રવ તમે એ તે વિચાર કરે કે તમારા આત્મામાં કેટલી જગાએથી કર્યાંના પ્રવાહ આવી રહ્યો છે ? રોજ આત્મામાં અન ંત અન ંત પાપ કર્માં આવી રહ્યાં છે. એનેા ભય તમને છે? જો હાય તા એ દ્વારાને સત્વરે ખંધ કરો. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન કાયાના અશુભ યેાગે અને પ્રમાદનાં દ્વારા સત્વરે ખંધ કરો. મિથ્યાત્વ તમને અનેક ઊંધી પનાઓમાં ખે’ચી જાય છે. અવિરતિ તમને કાઇ પુણ પ્રકારના પાપના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા દેતી નથી. કષાય તમને ક્રાધી, માયાવી અને લેાલી બનાવે છે. મન, વચન અને કાયાના દુષ્ટ ચેાગેા તમને પાપમાં રમાડે છે. પ્રમાદ વિષયામાં આકષણ કરાવીને ધમ સાધનાથી તમને વિમુખ બનાવે છે.... આ પાપાશ્રવાને વિચાર કરેા. દ્વાર બંધ કરા તને સમજાય છે ખરૂં કે તારા આત્મામાં પ્રતિસમય શું આવી રહ્યું છે? શુ શુ ભરાઈ રહ્યું છે? એનાથી તારે આત્મા કેવા મની રહ્યો છે? અનંત અનંત કર્મોના પ્રવાહ આત્મામાં આવી રહ્યો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ અને પ્રમાદના દ્વારામાંથી એ પ્રવાહ આવી રહ્યો છે, એ દ્વારા અધ કરવાનાં છે. એ અધ કર્યા વિના કર્માંના પ્રવાહ અટકવાનેા નથી. એ પ્રવાહ અટકયા વિના કર્મના ભરાવા આછા થવાના નથી. ભલે ને તું કર્માંની નિજ રા કરતા રહે! પહેલું કામ આશ્રવેાનાં દ્વાર અંધ કરવાનું કરવું પડશે. ૩૪ આત્મસ વેદન Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ સમ્યક્ત્વ,વિરતિ, ક્ષમા, નમ્રતા, સરળતા, નિલેભિતા, મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ અને અપ્રમાદ, આ છે સવર. સમ્યક્ત્વને દૃઢ કરે, પરમકૃપાળુ વીતરાગ સનદેવને પરમાત્મા માનેા. એમના પર જ શ્રદ્ધાને સ્થાપિત કરી. એમના સિવાય કાઈ મિથ્યાદષ્ટિ દેવ-દેવીએની ઉપાસના ન કરો. એવી રીતે પંચ મહાવ્રતધારી સદ્ગુરુ પર જ ગુરુમુદ્ધિ કરો. કનકામિનીના સંગી દ"ભી સાધુએથી અળગા રહેા. તેમને ગુરુ ન માને. એમ, સર્વજ્ઞ ભગવતે બતાવેલા ધમને જ ધમ માને. આ રીતે જો તમારૂ સમ્યક્ત્વ દૃઢ બની ગયું તે આશ્રવનુ એક દ્વાર બંધ થઈ ગયું સમજો. પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ જે પાપા કર્યા વિના તમારૂ' જીવન ચાલી શકે છે, એ પાપેા ન કરવાની તા પ્રતિજ્ઞા કરી જ લેજો. તેથી પાપની અપેક્ષા તૂટી જશે. જરૂરી પાપાને પણ ત્યાગ કરવાનુ લક્ષ્ય ચૂકશે। નિહ. એ ત્યાગ કરવામાં સહન કરવું પડશે. છતાં જો તમને ત્યાગ કરવાનું ફાવી ગયું તે તમે ફાવી ગયા. જે ત્યાગ કરો તે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરશેા. અરિહંત પરમાત્માની સાક્ષીએ, સિદ્ધ ભગવંતની સાક્ષીએ, સાધુ પુરુષાની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરવાની છે. ત્યાં સુધી સામર્થ્ય પ્રગટાવવાનુ છે કે સવ` પાપવ્યાપાનેા તમે ત્યાગ કરી ચારિત્રને સ્વીકારી શકે. ચારિત્ર સ્વીકાર્યુ` કે સવ` સંવર થઈ ગયા. આત્મસ વેદન ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ CC આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આ પહેરાય, આ ન પહેરાય.... આવી વાતા કરવી તે કેવળ ધામિક ગાંડપણ છે. દુનિયામાં જે બધુ છે તે ભાગવવા માટે..” આ વિચારના પ્રચાર આજે વધી રહ્યો છે....ભાગાસત મનુષ્યને આ વિચાર પ્રિય લાગે. પર ંતુઆ વિચારને યથાથ સમજનાર આજના બુદ્ધિશાળીને મારા એક પ્રશ્ન છે: એક પ્રશ્ન તમે જ્યારે બિમારીમાં પટકાઈ જાઓ છે, વૈદ્ય યા ડાકટર પાસે જાએ છે, ત્યારે શુ વૈદ્ય-ડાકટર તમને નથી કહેતા “અમુક પદાથ ન ખાશેા, અમુક પદાથ ન પીશેા, આવાં કપડાં ન પહેરશે...?” ડાકટર જ્યારે તમને ખાવા-પીવામાં અને પહેરવા ફરવામાં અમુક નિષેધ કરે છે ત્યારે તમે તેને કયું ગાંડપણ સમજો છે ? ડાકટરની વાતાને કયા શબ્દોમાં હસી કાઢા છે ? ત્યાં તમને ડાકટરની વાત યથાર્થ લાગે છે! ભલા, શારીરિક રોગ મિટાવવા માટે અમુક પદાર્થા ન ખાવા, ન પીવા....વગેરે તમને યુક્તિયુક્ત લાગે છે તે આત્માના રાગેાને મીટાવવા માટે ધાર્મિક વિધિ-નિષેધા કેમ યથાથ યુક્તિયુકત નથી લાગતા ? તમે આના જવાબ આપતાં અચકાશે! સાંભળે. જ્યારે માનસિક રોગેા, આત્મિક રાગેાથી તમે અકળાશે, એ રાગાને દૂર કરવાની ભાવના જાગશે ત્યારે તમે, ધમે જેને નિષેધ કર્યાં છે તે નહીં ખાવાના, નહીં પીવાના, નહીં પહેરવાના. ૩૬ આત્મસ વેદન Page #42 -------------------------------------------------------------------------- ________________ કષાય ? કષાયની વૃદ્ધિમાં દુઃખ છે. કષાયેની હાનિમાં સુખ છે. જયાં દુ:ખનો અનુભવ થાય ત્યાં તપાસવું કે મૂળમાં ક કષાય કામ કરી રહ્યો છે ? કેાઈ એક કષાય જરૂર તમને જોવા મળશે. તમે એ કષાયને દૂર કરશે કે તરત જ દુઃખ રવાના થશે. દુઃખને બાહ્ય પ્રતિકાર કરવા જતાં દુઃખ વધી જાય છે. કારણ કે તેમ કરવા જતાં કષાયે વધે છે. દુ:ખનું કારણ કષાય છે, તે કષાયોને જ દાબવાને પ્રયત્ન કરો, પછી આંતર શાંતિનો અનુભવ થશે. e કષાયેના ધમધમાટમાં જે સુખનો અનુભવ થતો હોય તે તે ખરજવાને ખણવામાં અનુભવાતા સુખના જેવો સમજજો. રિ, પૂર્વ તૈયારી ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ને તમે ફોધ કરી બેસે છે. અભિમાનના હમલે થાય છે ને તમે પરાજિત બની જાઓ છો. માયાની જાળ પથરાય છે ને તમે ફસાઈ જાઓ છો. લેભના ધસારો થાય છે તમે દટાઈ જાઓ છો... એક બાજુ તમે ધમક્રિયાઓ કરે છે અને બીજી બાજુ જયારે તમારી આવી પરિસ્થિતિ તમે જુઓ છો ત્યારે તમારા ચિત્તમાં પ્રશ્ન ઉઠે છેઃ “ધમ કરવા છતાં કષાચાને પરવશ કેમ થઈ જવાય છે....??? . ભાગ્યશાળી ! શત્રુઓનો સામનો કરવા માટે, શત્રુઓ જયારે ચઢી આવે ત્યારે તૈયારી કરવા ન બેસાય, એ તો હમલા થવા પૂર્વ તૈયારી કરી રાખવી જોઈએ. શત્રુનો હેમલા ચતાં જ તેના પ્રતિકાર કરી શકે તેવા શસ્ત્રો તૈયાર રાખવા જોઈએ. આત્મસ વેદન Jain Education imema om ૩૭ op Page #43 -------------------------------------------------------------------------- ________________ શા માટે રાષ કરેા છે? રાષ કરીને તમે તમારા આત્મામાં અશાંતિ પ્રગટાવા છે. રાષને જાગ્રત થવાના પ્રસંગે ક્ષમાને ધારણ કરે. ક્ષમા ધારણ કરવા માટે નીચેના ઉપાયા તમને ઉપચાગી બનશે. ૩૮ ક્રાયશમન (૧) હૃદયમાં રોષ જાગતાં જ મૌન ધારણ કરો. (૨) જે પ્રસંગ પામીને રાષ જાગ્યા હાય તે પ્રસંગને યાદ ન કરા (૩) એ જગાએથી ચાલ્યા જાઓ. (૪) શ્રી નવકાર મંત્રનુ સ્મરણ કરે. (૫) તમારા પાપેાદયના વિચાર કરા (૬) જેના પ્રત્યે રાષ થયા હાય, તેના વિશુદ્ધ આત્મસ્વરૂપને ક્ષણભર યાદ કરે. (૭) ક્રાધ–રાષ કરવાથી સ્વ–પર આત્માને અશાન્તિ વધે છે. એ સમજો, આ રીતે મળજબરીથી પણ ક્રાધ પર તમે નિયંત્રણા કરશેા તેા જતે દિવસે તમારા હૃદયમાં ક્રાધ જાગશે પણ નહિ. ક્રોધને ડામવાનું સાધન ક્ષમા છે. આત્મસ વેદન Page #44 -------------------------------------------------------------------------- ________________ કમ, શત્રુ કર્મોને શત્રુ માન્યા પછી, એ કર્મો તરફથી મળતી અનુકૂળતાને સ્વીકારી શકાય ? શત્રુનું દાન લેનાર શત્રુના પ્રભાવ નીચે દબાઈ જાય છે. શત્રુનો તે મુકાબલો કરી શકતો નથી. કર્મોને મારી હટાવવા માટે કર્મોને શત્રુ સમજો. શત્રુ સમજીને તેના તરફથી મળતી ધન-સંપત્તિ રૂપ-સૌન્દર્ય, કીતિ, પ્રતિષ્ઠા....વગેરેને તુચ્છ સમજી સ્વીકારે નહિ. હાય તેના તપ-ત્યાગ અને દાન દ્વારા નિકાલ કરી દો. મેક્ષ એમ જ નહિ મળી જાય. કર્મોનો ક્ષય કર્યા વિના મોક્ષ મળશે નહિ. તે ક્ષય કરવા માટે કમર કસવી પડશે. કર્મોની માયાજાળમાં ફસાઈને બેસી રહે કેમ જ ચાલશે ? કમશ૩ તરફથી અત્યંત જરૂરી સહાયતા લેવી પડે, તે પણ તે દુ:ખાતે હૈયે અને અતિ અપ લેવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભને શાસ્ત્રકારોએ “આંતરશત્રુ ” કહેલા છે. શત્રુ સામે ઝઝુમ્યા વગર શત્રુને ભગાડી શકાશે નહી. વળી આ તો ખંધા બની ગયેલા શત્રુ ! અનંતકાળથી આપણા આત્મા પર સતત શાસન કરતા આવેલા ! તેમને દૂર ધકેલી દેવા માટે કેવા ઘેર સંગ્રામ ખેલવા પડે, એ શું નથી સમજાતું? યુદ્ધ માટેનું મેદાન મળી ગયું છે. યુદ્ધ માટેની શસ્ત્રસામગ્રી તૈયાર છે. યુદ્ધ માટે વ્યુહરચના કરનાર તૈયાર છે. બસ, આપણે કૃતનિશ્ચયી બનીને મેદાનમાં ઊતરીએ તેટલું જ બાકી છે ! જો આ જીવનમાં કંઈ ન કયુ" તો પછી દીર્ઘતિદીર્ઘકાળ રવાનું રહેશે.... આત્મસ વેદન ૩૯ Jain Education international Page #45 -------------------------------------------------------------------------- ________________ . . શત્રુ કયારે હુમલેા કરે છે ? શત્રુ કયા સ્થાનેથી હુમલેા કરે છે? ૦ શત્રુની વ્યૂહરચના કેવી છે? ર ૦ શત્રુની સહાયમાં કાણુ કાણુ છે? ૦ શત્રુનું બળ કેટલુ છે? આટલી ખાખતાને ઝીણવટથી અભ્યાસ કરીને તેની સામે આપણા સંરક્ષણની ચેાજના ઘડવી જોઇએ. વ્યૂહરચના .. ક્રાધ વગેરે કયારે હુમલેા કરે છે? ૭ કયા સ્થાને ક્રાધ વગેરે હુમલા કરે છે? ૦ ક્રાધાદિની વ્યૂહરચના કેવી છે? ૦ ક્રાધાક્રિની સહાયમાં કાણુ કાણુ છે ? ૦ ક્રોધાદિનુ ખળ કેટલુ છે ? આટલી ઝીણવટભરી માહિતી મેળવી લીધા પછી તેના હુમલાને મારી હટાવવા માટે આપણી ચેાજનાના વિચાર કરવા જોઇએ. તે જ આપણે ક્રષાદિથી બચી શકીએ. 2 આત્મસ વેદન Page #46 -------------------------------------------------------------------------- ________________ લડતા રહા વાતવાતમાં ક્રાય ન આવે, પ્રસગે પ્રસંગે અભિમાન ન આવે, સ્થાને સ્થાને માયા ન જાગે, અવસરે અવસરે લેાભ ન જાગે, તેનું નામ છે શાન્તિ! તેનું નામ પ્રથમ ! આવી શાન્તિ અહીં પ્રાપ્ત થઈ જાય તેા સમજવુ* કે મેાક્ષસુખની આંશિક પ્રાપ્તિ થઈ. માટે જીવનનુ આજ લક્ષ્ય બનાવે. ક્રાધાદિ કન્નાયાને નાથવાના જ પ્રયત્નમાં લાગ્યા રહેા. પ્રત્યેક ધમ સાધના કરતી વખતે આ લક્ષમાં રાખા કે ‘મારા ક્રેાધાદિ કષાયેા કેટલા શમ્યા ?” બીજી બાજુ ક્ષમા– નમ્રતા-સરળતા અને નિíભત્તાનું લક્ષ રાખી સ્થાને સ્થાને તેના પ્રયાગ કરો. 6 હતાશ ન થશે।. ક્રેાધાદિ સામે જિંદગી સુધી લડવું પડશે. શ્રદ્ધા રાખા કે · અવશ્ય મારો વિજય થશે”. સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરશે! તેા સમજાશે કે દિનપ્રતિદિન તમે વિજયની તરફ પ્રયાણ કરી રહ્યા છે, અને એ ખ્યાલ જ્યારે આવશે ત્યારે તમારૂં હૃદય આનદથી ભરાઇ જશે. આત્મસ વેદન ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મનિજ રા કર્મોની નિજા કર્યા વિના આત્મસ્વરૂપ નહીં જ પ્રગટે. જે તું આત્માથી કે આત્મસ્વરૂપને રાગી છે તે તારે કમેના ક્ષય કરવો જ પડશે. પાપકર્મોનો અને પુણ્યકર્મોને – સવ કમનો ક્ષય કરવો પડશે. | કર્મોની નિજાના ઉપાય જાણે છે ? તું એ ઉપાય જાણુ અને ક્ષય કરવાનો પુરુષાર્થ કર. તપશ્ચર્યા એ કમક્ષયને ક્રિયાત્મક માગ છે જ્યારે ધમયાન અને શુકલધ્યાન એ કમક્ષયને ભાવાત્મક માગ છે. આ બંને માગનું ચિત અવલંબન લઈને કમક્ષય કરતે ચાલ. અલબત્ત, તારે તો પુરુષાર્થ જ કરવાનો છે, કર્મક્ષય સ્વયમેવ થતો જશે, અનન્ત જન્મનાં બાંધેલાં કમે એક જન્મમાં નિજ રી શકે ! એક જન્મમાં બાંધેલાં કમે અસંખ્ય જન્મમાં ન નિજરે....આવું બની શકે. જાગ્રત થા. પ્રમાદનો ત્યાગ કર. અને કર્મક્ષયનો પુરુષાર્થ આરંભી દે. આત્મસ વેદન Page #48 -------------------------------------------------------------------------- ________________ ધમના શરણે તું ધમ'ની ક્રિયાએા કરે છે, તું ધર્માંનું જ્ઞાન મેળવે છે, તું ધમ' પ્રત્યે શ્રદ્ધાવાન પણ છે, પરન્તુ તે કયારેય શાન્ત ચિત્તે ધર્માંના મહિમા અંગે વિચાયુ" છે ? ધમના અચિન્ત્ય પ્રભાવ અગે મનન કર્યુ′′ છે? ધમની શરણાગતિ સ્વીકારવા માટે આ મનન કરવું ખૂબ જરૂરી છે. દેવા અને દાનવાએ જે જિનધના ચરણે મસ્તક નમાવ્યાં છે, રાજા-મહારાજાઓએ જે આ દૂધમ ને હૃદયમાં ધારણ કરેલા છે, મેાહના ગાઢ અંધકારને જે ક્ષણવારમાં ભેદી નાંખે છે, રાગ અને દ્વેષનાં હલાહલ ઝેરને ઊતારનારા જે મહામંત્ર છે, સવ કલ્યાણના જે કદ છે... એવા ધમનું ચિંતન કરતાં હૃદય ગદ્ગદ્ થઈ ગયું છે ? જે ધમ ધન આપે છે, ભાગસુખ આપે છે, સ્વર્ગનાં દિવ્ય સુખ આપે છે અને પરમસુખમય મેાક્ષ આપે છે, એ ધમના શરણે જા. રાજ, સવાર અપેાર ને સાંજ વહિપાત્ત ધમ્મ સરળ વવજ્ઞાનિ ના પાઠ કર. ધમના શરણે જ રહે. એજ સાચુ શરણ આપશે. આત્મસ વેદન Jain Education international ४३ Page #49 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરુપ વિશાળ વિશ્વને તે ! ચૌદ રાજલોકમય કેવું આ વિશ્વ છે! ચાર ગતિએ એમાં સમાય છે ને ચારાશી લાખ ચેનિઓ એમાં સમાય છે. અનંતાનંત જીવો આ વિશ્વમાં જીવી રહ્યા છે... કેાઈ એવી ખાલી જગા નથી કે જયાં ચિતન્ય ધબકતું ન હોય ! કોઈ એવી જગા નથી કે જયાં આપણા જીવે જન્મ-મૃત્યુ પામ્યાં ન હોય. વિશ્વમાં મુખ્ય તત્ત્વ છે ચૈતન્યમય જીવાત્મા. બીજા ચાર તો છે જડ. જીવને સહાય કરનારાં એ તત્ત્વ છે. તેનાં નામ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદગલાસ્તિકાય. ભૌતિક સુખ-દુઃખની અપેક્ષાએ જોતાં નીચે દુઃખ છે, ઉપર સુખ છે ! વચ્ચે સુખ-દુઃખનાં મિશ્રણ છે... મનની પાંખે ઊડીને સમગ્ર ચૌદ રાજલેકમાં વિહરી તે જો ! તને ખૂબ આનંદ મળશે... ખૂબ જાણવાનું ને જોવાનું મળશે હા, રાગ અને દ્વેષ વિના માત્ર જેવાના અને જાણવાનો આનદ આ રીતે તને અનુભવવા મળશે. ચૌદરાજલાકના અંતે રહેલી સિદ્ધશિલા ઉપર સિદ્ધ બુદ્ધ-મુકત બની બેસી જવાની તીવ્ર અભિલાષા પ્રગટશે. આત્મસ વેદન Page #50 -------------------------------------------------------------------------- ________________ એધિમીજ તને જે દુર્લભ વસ્તુએ મળેલી છે, એનું તને જ્ઞાન છે? તને શું શું દુલ ભ મળ્યું છે? જો આ વિચાર કરીશ તા તુ કયારેય દીન-હીન નહીં મને. કયારેય નિરાશ કે હતાશ નહીં અને. મનુષ્યજીવન અને ધમ શ્રવણ, આ બે દુલ ભ વાત તને મળી છે ને ? એથીયે વધારે દુર્લભ તને ખેાધિ' મળી છે ! એધિ એટલે શ્રદ્ધા. તારા હૃદયમાં આત્મતત્ત્વની શ્રદ્ધા છે ને ? એ પરમ વિશુદ્ધ આત્મદશા પામવાનુ પથદર્શન કરાવનારા ગુરુજને પ્રત્યે તારા હૈયામાં વિશ્વાસ જાગ્યા છેને? એ આત્મદશાને પામવાના વિવિધ ધમમાગેર્યાં તને ગમ્યા છે ને ? આ શું મામુલી ઉપલબ્ધિ છે ? તું આ પ્રાપ્તિનેા હ અનુભવ. આન ંદ અનુભવ. આ એધિની પ્રાપ્તિ ઘણીઘણી દુલભ છે. અનંત અનંત જીવાને એ એધિ નથી મળી, તને મળી ગઇ છે, એનુ હાર્દિક સુખદ સંવેદન કર. yo0,9 આત્મસ વેદન For Private & Personal Use On ૪૫ Tainelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી : આ જગતમાં જે કેઈની સાથે તારે મૈત્રી કરવી હશે, તારે તે વ્યક્તિના કેટલાક દાષા સહન કરવા પડશે. એના કેટલાક અગત મતબ્યા સામે મૌન રહેવું પડશે. તારામાં રહેલા દોષોને જે કાઇ સહન કરતું નહિ હાય, તારા અમુક મતબ્યાની સામે જે પ્રહારો કરતું હશે. તારામાં રહેલા ગુણાના જે અનુવાદ કરતું નહિ હાય, એના પ્રત્યે તું મૈત્રી ધારણ કરી શકે છે ? ના ! મૈત્રી માટે માત્ર ભાવનાથી હું ચાલે. સિદ્ધિ કરવા માટે કંઇક કરવું જોઇએ. તારે મૈત્રીની ખીજો જીવ તારી ર્હિંસા કરે તે તને તું ખીજાની હિંસા કરે છે, તે ખટકે છે? સાથે જૂઠ ખેાલે તે પસંદ નથી, પરંતુ તું ખેલે છે તે ખટકે છે? તુ ખીજા તરફથી જેવું આચરણ ચાહે છે, ખીજા તરફ એવું આચરણ કરવા માંડ. તું ખીજા તરફ્થી સુખ ચાહે છે, તા બીજાને સુખ આપવાનું કાય પણ તારે કરવું પડશે. ખીજાને દુ:ખ આપીને સુખ લેવાની વૃત્તિ ખતરનાક છે. ખીજા પ્રત્યે નથી ગમતું પરંતુ, બીજો મનુષ્ય તારી ખીજા સાથે જૂઠ ખીજાને દુ:ખ દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેા તારે છેાડવી જ રહી, જો તારે સુખી બનવું છે તેા. ખીજાને દુઃખ દીધા વિના જે સુખ મળે તેમાં જ તારે સંતેષ માનવા જોઇએ. એમાંથી પણ બીજાને સુખી બનાવવા માટે ત્યાગ કરવા પડે તે કરવા જોઇએ. ४६ આત્મસ વેદન Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવનપરિવર્તન માટે બીજા જીવને ધમ પમાડવા પૂર્વે તારે એ તપાસી લેવું જોઈએ કે એ જીવને તારા પ્રત્યે દ્વેષ તો નથીને ? તારા પ્રત્યે રાગ છે કે નહિ ? જે તને ખબર પડે કે તારા પ્રત્યે એને દ્વેષ છે, તે તારે એ દ્વેષને મીટાવવાના પ્રયત્ન કરવા અને તારા પ્રત્યે એ અનુરાગી અને એ રીતે એની સાથે વર્તાવ રાખવો. બસ, પછી તારે જે ધમ" પમાડવો હશે તે ધમ સરળતાથી તું પમાડી શકીશ. પણ બીજાના ષ દૂર કરવા માટે તારે ધીરજથી કામ લેવું પડશે. ઉતાવળ કરે નહિ ચાલે. જેમ જેમ એનો શ્રેષ ઘટતા જશે તેમ તેમ એને તારા તરફ અનુરાગ પણ વધત જશે. એને દ્વેષ દૂર કરવા માટે તારે એના તરફ ભાવકરૂણાનો વિચાર કર. એને એ પ્રતીતિ કરાવવી કે તું એને ચાહે છે. , બીજાના જીવન-પરિવર્તન માટે આટલું તો કરવું જ પડશે. | સત્કાયની પ્રશંસા ? બીજા જીવના સત્કાયની તારે પ્રશંસા કરવી જોઈએ. એનાથી બીજા આત્માને વધુ ને વધુ સત્કાય કરવાની પ્રેરણા મળે છે. અને તારામાં ગુણાનુરાગના ગુણ ખીલે છે ! આમાં દ્વિગુણ લાભ થાય છે. વળી, તારા સત્કાયની બીજે જીવ પ્રશંસા કરે, એવી તે ઈચછા રાખે છે. તે તારે બીજાના સત્કાર્યની પ્રશંસા કરવી જ જોઈએ. | સત્કાય પરમાત્માનું કાય છે. સત્કાયની પ્રશંસા તે કરી એટલે પરમાત્માની પ્રશંસા કરી કહેવાય. એ રીતે પરમામાની કૃપાના પાત્ર બની શકાશે. આત્મસંવેદન Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ પ્રીતિ કરવી છે ? જેની સાથે પ્રીતિ કરે તેમાં એવી ચીજ જોઈને પ્રીતિ કરજો કે જે ચીજ એનામાં કાયમ રહેનારી હોય... જે ચીજ કાયમ રહેનારી ન હોય, પરિવર્તનશીલ હોય તે જોઈને તેના પ્રત્યે આકર્ષાઈને જે પ્રીતિ કરી તો એ પ્રીતિ ટકી શકશે નહિ. પ્રીતિના સ્થાને છેષ આવશે. રૂપ, બલ, ધન, સંપત્તિ, સત્તા, પ્રેમ...રાગ.... આમાંનું કંઈ પણ જેઈને પ્રીતિ કરી, તે અતે પસ્તાવાનું થશે. કારણ કે રૂપ વગેરે બધું પરિવર્તનશીલ છે. સામી વ્યકિતમાં તે કાયમ ટકનાર નથી. ગુરુ સાથેની પ્રીતિમાં પણ આ દયાન રાખજે. ગુરુમાં જે ગુણ કાયમી હોય, તે ગુણ પ્રત્યે તમને જે અનુરાગ હાય, તે તે ગુણથી પ્રીતિ કરજે, તે ક્યારેય પસ્તાવાનો અવસર નહિ આવે ! બીજી એક વાત ધ્યાન રાખજે-જેની સાથે પ્રીતિ કરે તેના પાસેથી કોઈ પણ લેવાની સ્પૃહા ન રાખશે. સમર્પણની ભાવના રાખજે. ૪૮ અમસ વેદન Page #54 -------------------------------------------------------------------------- ________________ ડાયરી તમે તમારી એક આગવી ડાયરી બનાવો. તેમાં તમારા કુટુંબના દરેક સભ્યનાં નામ લખો. પછી તમારા પરિચયમાં ૨હેલા દરેક સ્નેહી સંબધીઓના નામ લખા....પછી ગુરુ મહારાજનાં નામ લખા. દરેક નામની સામે, તે નામવાળી વ્યક્તિને એક મહત્વના ગુણ લખે, કોઈને કોઈ ગુણ તો તમને દેખાશે જ. શોધીને પણ....લખો. પછી રોજ એકવાર સવારે કે રાત્રે એ નામની સાથે લખેલા એ ગુણાને પાઠ કરવાનું શરૂ કરો. પછી જ્યારે એ વ્યક્તિને તમે જોશે ત્યારે, તમે એને જે ગુણ લખ્યા હશે, તે ગુણ તમારી સામે આવીને ઊભા રહેશે ! પછી એના પ્રત્યે તમને દ્વેષ નહિ થાય ! ગુણપક્ષપાત ગુણોને પક્ષપાત મનુષ્યને ગુણી બનાવે છે. મનુષ્યની સામે ગુણ અને દેષ સાથે ઉપસ્થિત થાય ત્યારે તે જ ગુણના પક્ષ કરીને દોષની ઉપેક્ષા કરે છે તે સમજવું જોઈએ કે એ મનુષ્ય ગુણને પક્ષપાતી છે. - એની દષ્ટિ માં જવાની ત્યાં ગુણનું જ દાન કરવાની અને તેના જ પક્ષ કરવાની, તેની વાણી ગુણનાં જ ગાણાં ગાવાની. કારણ કે જેને જેના પક્ષપાત હોય છે તે તેને જ જુએ છે, અને તેની જ પ્રશંસા કરે છે. • ભલે એ ગુણ તમારામાં નથી, પરંતુ એ ગુણાને જે પક્ષપાત છે તે આજે નહી તો કાલે, એ ગુણ તમારામાં આવ્યા વિના નહી રહે. માટે ગુણોના પક્ષપાતી બના.. આતમસ વેદન Page #55 -------------------------------------------------------------------------- ________________ 2આત્મદર્શન ( ગુણો જોવા એટલે આત્મા જોવા. કેવળ ગુણા જ દેખાતા થઈ જાય તેને આત્મસાક્ષાત્કાર થઈ જાય. આત્મસાક્ષાત્કાર કરવા માટે ગુણા જ જોવાની વૃત્તિ-પ્રવૃત્તિ હાવી જોઈએ. | દોષ જેવા એટલે દેહ જોવા. પરના દોષ જોનારને કદીય આત્મસાક્ષાત્કાર ન થાય, કારણ કે દોષ અને દેહને વ્યાપ્ય– વ્યાપક ભાવ છે. O) ધુમાડે જોઇને કેાઈ મનુષ્યનું અનુમાન નથી થતું, પરંતુ અગ્નિનું થાય છે. કારણ કે અગ્નિ સાથે ધુમાડાના વ્યાખ્યવ્યાપક ભાવ છે. અર્થાતુ જ્યાં ધુમાડા હાય ત્યાં અગ્નિ હોય છે. અગ્નિ વિના ધુમાડે હાઈ જ ન શકે. તેમ દોષ હોય ત્યાં દેહ હોય જ. દેહ વિના દેષ હોઈ જ ન શકે. એટલે દોષ દશન કેયુ કે દેહ પર જ દષ્ટિ જવાની. દેહનું જ ભાન થવાનું, આત્માનું નહિ. ' આત્માનું ભાન કરવા માટે તો ગુણ-દશન કરવું જોઈએ. ગુણદશન વિના આત્માનું ભાન થઈ શકે જ નહિ. વળી સંસારસ્થ આત્મા માટે તો આત્માનું પ્રત્યક્ષ દર્શન અશક્ય છે. એને તો અનુમાન પ્રમાણુથી જ આત્માનું દર્શન કરવાનું હાય છે. અને અનુમાન પ્રમાણમાં તે લિ"ગીનું જ્ઞાન કરવા લિગજ્ઞાન જોઈએ જ, માટે આત્માનું જ્ઞાન કરવા માટે ગુણાનું દશન અવશ્ય જોઇએ. વળી આપણે તો ગુણ અને ગુણીના અભેદ સ’મધ પણ માનીએ છીએ. ગુણ જોયા એટલે ગુણી જોયા. અર્થાત આપણે જ્યાં કોઈના ગુણ જો કે એના આતમાં જ જોયે ! પ્રતિપળ આત્મદશન કરવાના આ કેવા સરળ, સચોટ અને સરસ પ્રાગ છે ! જી વચ્ચે પરસ્પર નિ:સ્વાર્થ સ્નેહ સહદયતા અને મૈત્રીની પ્રતિષ્ઠા કરવાના આ કેવા સુંદર ઉપાય છે ! પ૦ આમસ વેદન Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રયાગ : ૦ બીજાના ગુણો જ જોવાની ટેવ પાડો. - ૦ એ માટે બીજાના ગુણો જ જોવાના વિચાર કરો. - ૭ પ્રત્યેક જીવમાં કોઈ ને કોઈ વિશિષ્ટ ગુણ રહેલા જ હોય છે, તે શોધી કાઢે. જામી ૭ બીજે જીવ તમારા દોષ જુએ, તે પણ તમે | BEST તેના દોષ ન જુઓ. / ૦ બીજાના દોષ દેખાઈ જાય તો તરત એને મનમાંથી ફેકી દઈ એના ગુણ તરફ વળા./ ૦ આત્મદેશનના આ અમૂલ્ય ઉપાય દ્વારા સૌનું 'T કલ્યાણ થાઓ. તારા દોષ તુ જે Kતુ આ વિશ્વને કઈ દષ્ટિથી જુએ છે, એના પર તારા ચિત્તસુખને આધાર છે. (O)))))), | તુ દુઃખી છે ? તો તારી દૃષ્ટિનું સંશાધન કેર ! “દોષનો કોઇ કણ ખૂ‘પી ગયા હોય... પ્રાયઃ તો હશે જ ! તો તેને બહાર ખેચી કાઢ. હૃદયમાં જામી ગયેલા દુ:ખના હીમાદ્રિ ઓગળી જશે.... | | | | | | | | 1 તારી જાતને જ્યાં સુધી સુધારવાના પ્રયોગ ચાલે ત્યાં સુધી તું જગતના કેાઈ જીવના દોષ ન જોઇશ. દોષ જેવા અખતરો ન કરીશ. બીજાના દોષ જોવા પૂવે તું નિર્દોષ બની જા. ન જગતના ઘણા એવા બીજાના દોષ જેવાનું કામ કરી રહ્યા છે. તું એ કામ ન કરે તે ચાલી શકશે. અરે, તારા દોષ ૬ જેનારના પણ તારે દોષ જોવાની જરૂર નથી. તે | તું તારા પોતાના જ દોષે જોઈ શકે નહિ, જોઈને દૂર - ન કરી શકે, ત્યાં સુધી બીજાના દોષ જોવાની આદત તને ? દુ:ખના જવાળામુખીમાં ધકેલી દેશે.. આત્મસ વેદન પ૧ For Private & Personal use on Page #57 -------------------------------------------------------------------------- ________________ દોષદૃષ્ટિ જેના પ્રત્યે તારે અનુરાગ ટકાવા છે, તેના દોષ ન જોઈશ. એના દેાષ તું સાંભળીશ પણ નહિ. દોષદર્શન ષજનક છે. ' જ્યાં તું એમના દોષ જોવા માંડીશ, ત્યાં એમના પ્રત્યે ચિત્તમાં અણગમા જાગવા માંડશે... અપ્રીતિ પ્રગટ થશે. એમના પ્રત્યે દ્વેષ ધરનારા બની જઈશ. - એમાં એમને તે નુકસાન થશે ત્યારે થશે, પરંતુ તને તે તુરત જ નુકસાન થશે ! તારૂ ચિત્ત ઉદ્વિગ્ન બનશે.... અપ્રસન્ન બનો. બીજાઓ ભલે તારા દોષ જુએ, તારા દોષ જોનારાના તુ પણ દોષ જોવા માંડીશ તે પછી બીજાઓમાં અને તારામાં શું તફાવત રહેશે ? પછી એમને ગુનેગાર કહેવાને તને અધિકાર નથી. દેાષદશનને ભયંકર રોગ વ્યાપક બનતું જાય છે. એ રાગમાં સેંકડો સાધકે પણ પીડાઈ રહ્યા છે. એમાં તું ન સપડાઈ જાય માટે જાગ્રત રહેજે. પરના ગુણદોષમાં તારા ચિત્તને જતું રાક. આમસ વેદન Page #58 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ બદલા એક વખત જેના ગુણ ગાવામાં તમે થાકતા ન હતા. આજે કેમ એ ગાવાનું બંધ થઈ ગયુ ? અને દોષ બલવાના શરૂ થઈ ગયા ? ભાગ્યશાળી ! કાઈ પણ ચેતન જીવના દોષો જોવાની કુટેવને ત્યજી દો. જો તમે દોષો જોશે તે આત્માને નહિ, જોઇ નાકા... બીજુ એક ભારે નુકશાન થશે તેની તમને ખ્યાલ છે? બીજાના દોષ જોવાથી એ દોષ તમારામાં આવશે ! પછી તમે પોતે જ એ દોષથી રીબાશે.... તમે દેાષ જુએ છે, કારણ કે ઊંડે ઊંડે પણ તમને એ દોષ ગમે છે ! જેને જે વસ્તુ ગમતી હોય છે, તે વસ્તુ પ્રાય : તેની પાસે આવે છે. દોષ જોવાની લત છોડી દો. વાત અવિકારી સ્વરુપ ' પરનો દોષ ત્યારે વધુ ચિંતા ઉપજાવે છે કે જયારે એ દોષ મને નુકશાન કરતા દેખાય છે. તુ પણ વિચારજે. તને પણ આ સત્ય સમજાશે. પરંતુ પરના દોષ આપણને નુકશાન કરતે જ્યારે દેખાતા નથી ત્યારે આપણે એને હલકો ગણીને કે કરૂણાપાત્ર ગણીને બેસી રહીએ છીએ. HER'परिहर परचिन्तापरिवारम् ।। આ ઉપદેશ આપીને પૂજ્ય ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ એને અમલ કરવાના ઉપાય પણ બતાવે છે. | ‘વિત્તજ નિગમ વિવાદમ્' તું તારા અવિકારી સ્વરૂપને વિચાર ! વિચારવાનું એવું અનંત ક્ષેત્ર આપણને આપી દીધું કે જિંદગી સુધી એ ક્ષેત્રમાં વિચર્યા જ કરીએ ! પછી પરદોષ આપણને નુકશાનકર્તા જ નહિ લાગે. ત્રમાં જૈન આપી પરી સ્વરૂપનું જ આત્મસ વેદન ૫૩ Jain Education memanoma For Face Resomair use is nelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ પરદુઃખ પરિહાર - તારા સુખની ખાતર તું કોઈને દુ:ખ આપતા નથી ને ? તારે સમજવું જોઈએ કે તને જેમ દુઃખ પ્રિય નથી તેમ કાઈ જીવને દુઃખ પ્રિય નથી, તે તારાથી બીજા જીવને દુઃખ કેમ આપી શકાય ? . તે પછી તને પ્રશ્ન ઉઠશે કે બીજાને દુઃખ આપ્યા વગર સુખી જીવન જીવી શકાય ખરૂ ? હા ! કોઈને ય દુઃખ આપ્યા વગર પરમ સુખી જીવન જીવવાની માગ પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલા છે. . હવે અમારા તને પ્રશ્ન છે કે તારે એવું જીવન જીવવું છે ખરૂ ? છે. હવે અમાવેલ છે. ૧લાના માગ ભS:ખ આપ્યા તારા હાથે કાઈ જીવને પીડા થઇ, દુઃખ થયું કે મૃત્યુ થયુ, એ જોઈને તારા દિલમાં શું વિચાર આવે છે ? | ‘અહા, મને પાપ લાગ્યું. ભવાંતરમાં મારે એ પાપનું ફળ ભોગવવું પડશે. માટે લાવ પ્રાયશ્ચિત કરી લઉં....” ને સાધુજીવનની ભૂમિકાએ તને આ વિચાર આવે, તેની આગળ કોઈ જ બીજો વિચાર ન આવે તે ઘણું જ શાચનીય ગણાય. તારા હાથે અજાણતાં જીવને પીડા થઈ, દુઃખ થયું કે મોત થયું, એ જોઇને તારા દિલમાં અરેરાટી....ધ્રુજારી આવી જવી જોઈએ. અહા, મારા પ્રમાદથી આ જીવને દુઃખ થયું, પીડા થઈ. એ જીવના દુઃખે દુ:ખી થઈ જવાની, એ જીવની પીડાએ પિડીત થઈ જવાની ભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ. તને દુ:ખ તારા પાપના કારણે આવનારા દુઃખના ભયથી નહિ, પરંતુ સામા જીવની પીડાના કારણે લાગવુ” જોઈએ. ૫૪ આમસ વેદન Page #60 -------------------------------------------------------------------------- ________________ અવિનીત પ્રત્યે અવિનીતાના અવિનય સહન કરવામાં તને તો લાભ જ છે...તું રોષ ન કરીશ. તારા રાષથી કાંઈ તેઓ વિનીત નથી થવાના. સવત્ર ઔચિત્યનું પાલન આત્મામાં ત્યારે જ આવે છે કે તેના ભાવમળના ક્ષય ઘણા થઈ ગયા હોય અને જીવ ચર માવતમાં આવી ગયા હોય. - તારા હદયમાં તે તેના જીવન પ્રત્યે ભાવકરૂણા જ જોઇએ. એમને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે સ્વભાવિક રીતે જ ઔચિત્યના પાલનવાળા બનશે. એવા જીવો પ્રત્યે તારૂ જો કોઈ કર્તવ્યું હોય તે તે એક જ છે : - \ તેમની જ્ઞાનદષ્ટિને ખોલવામાં નિમિત્ત બનવું. \ બાકી તેમના પ્રત્યે ઉદાસીનતા રાખવી. શા માટે પરચિંતામાં તારે તારૂ પ્રશામ સુખ ગુમાવી દેવું' ? આપણું" પ્રશમ સુખ જાળવીને જ જેટલી થઈ શકે તેટલી પરહિતની ચિંતા કરવાની છે. પ્રથમ સુખ ગુમાવીને નહીં'. ' જગત પ્રત્યે દૃષ્ટિ / વિવેક શુન્ય...ઓચિત્ય શુન્ય મનુષ્યનાં જેવાં તેવાં , વચનો સાંભળીને તું શાનો વિચાર કરે છે ? // / આ ગાંડા મનુષ્યના દવાખાનામાં ડેાકટરે ગાંડા માણસને કઈ દૃષ્ટિથી જુએ છે? કઈ દ્રષ્ટિથી સાંભળે છે ? / / બિચારો 1 ગાંડા છે...??.આ દષ્ટિ ડાકટરાના હદયમાં - દ્વેષ જાગવા દેતી નથી. તારે પણ જગતના અજ્ઞાન જીવે પ્રતિ આવી કોઈ દષ્ટિ કેળવી લેવી જોઈએ. // ૮૮ખિચારા અજ્ઞાની છે.?? T બસ, આટલા વિચાર કરીશ તો તારા હદયમાં અશાંતિ - ઉદ્વેગ નહિં જાગે. જગતમાં ગાંડાઓનું જ પ્રમાણ મોટું છે. સાહ... અજ્ઞાનના રોગ જીવને ગાંડા બનાવે છે. છતાં એ જીવ પોતે તો પોતાની જાતને મહાન ડાહ્યો માને છે. તે Dા જે પોતાને ગાંડા માને તેને તો ગાંડા કહેવાય જ કેમ ? આત્મસંવેદન - ૫૫ www.alinelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ - ઘટમાળ એક દિવસ એવો હતો કે એ તને ચાહતા હતા અને એના પ્રત્યે અણગમાવાળા હતા. આજે એ તારા પ્રત્યે અણગમાવાળા બન્યા છે અને એને ચાહી રહ્યા છે ! હવે તું એના સ્નેહને મેળવવા માટે શાને ખેદ કરે છે ? ક્ષણમાં રાગી અને ક્ષણમાં વિરાગી બનતા એવા એમની પાછળ શા માટે કલેશ અનુભવે છે ? જગતની આવી જ રીત-રસમા છે ! તુ બીજાના રાગદ્વેષનો વિચાર ક્યુ વિના તારા રાગદ્વેષને ઘટાડવાના પુરૂષાર્થ કર. . જ્યાં તારે એમની જોડે લાખો વર્ષ પસાર કરવાનાં છે ? પ-રપ વષ પણ નહિ ! પછી શા માટે વિહવળ બને છે ? જેમ જેમ તારા રાગદ્વેષને ઓછા કરતો જઈશ તેમ તેમ બધું શુભ વાતાવરણ જામતું જશે. પરંતુ વિશુદ્ધિ તરફ ધસતા આત્માને એની પણ પડી નહી હોય. પરમ સુખ પ્રત્યેક મનુષ્યના વિચારોની પાછળ પણ તેના કર્મોની પ્રેરણા હોય છે. એના વિચારો તમારા વિચારોને પ્રતિકૂળ હોય તેમાં તે દોષિત નથી, પરંતુ એના કમે દોષિત છે. - આ દૃષ્ટિને ઘડી કાઢયા સિવાય ચિત્તની શાંતિ નહી મળે. એટલા માટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છેઃ પાણિ ( ર મન:પરિણાગમ્ . - નિલનિકપત્યનુણા રે........... બસ! એ જેતે થઈ જા. પ્રામનું સુખ અનુભવવા મળશે. બાકી એ સિવાય વિદ્વત્તા કે તપશ્ચર્યા પણ તને પ્રશમસુખ નહિં આપી શકે. 2 3 તુ તારૂ લક્ષ ફેરવી નાખ. તુ વિદ્વત્તા કે બીજી બાહ્ય ઉપાસનાઓમાંથી સુખ મેળવવાની ઝંખના ત્યજી દે. હવે તે ભાવનાજ્ઞાન તરફ વળ, ત્યાં પ્રશમ–સુખની પાતાલ સેર ૨હેલી છે. મા આપી શકે. કિરવી નાખવું અનો ત્યજી દંતાલ પ૬ આત્મસંવેદન www.jainelibraron Page #62 -------------------------------------------------------------------------- ________________ વિશ્વદશન તારી સામે જગતની જડ રચનાઓ ઘણી આવે છે. તું રચનાઓને માત્ર ઉપરની દષ્ટિથી જોઇશ તે તારા રાગદ્વેષ વૃદ્ધિ પામશે પરંતુ જે તું એ જડ રચનાઓને આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈશ, એમાંથી કોઈ સનાતન સત્ય સમજવા પ્રયત્ન કરીશ, તે રાગદ્વેષથી પર અપૂર્વ આનંદ અનુભવી શકીશ. - તે ચંદ્રને કેટલી વાર જોયા હશે ? પણ તે એ ચંદ્રમાંથી કેાઈ. સત્ય મેળવ્યું' ? ચંદ્ર સારાય વિશ્વને પ્રકાશ ને શિતળતા આપે છે. ચંદ્રના પ્રકાશમાં લાખો કરોડો જ આનંદની અનુભૂતિ કરે છે....પરંતુ એ ચંદ્ર રાહુથી ગ્રસિત બને છે. ત્યારે એ લાખ કરોડ જેમાંથી કોઈ પણ એને મુકત કરાવવા જતું નથી ! પુરુષાર્થ કરતું નથી ! છતાં ચંદ્ર જીવે પર રોષ નથી કરતા અને રાહુથી જેમ જેમ મુકત થતા જાય છે, તેમ તેમ પુન : જીવોને પ્રકાશ આપવાનું, આનંદ આપવાનું શરૂ કરી દે છે. મનુષ્ય બીજા ઉપર ઉપકાર કરે છે પરંતુ એ જીવે તરફથી કે જેમના પર પતે ઉપકાર કરેલા છે. પ્રત્યુપક્રારની અપેક્ષા રાખે છે ! પરંતુ જ્યાં એ જી તરફથી સહાય મળતી નથી.... કે મનુષ્ય એમના તરફ ઠેષ ધારણ કરી લે છે પછી એમના પર ઉપકાર કરવાની વૃત્તિ જાગતી નથી. ચન્દ્ર કહે છેઃ - ૮ તમે તમારુ’ કતવ્ય બજાવે જાઓ સામા તરફથી બદલાની આશા ત્યજી દો. ?” કહા, આ સત્ય કેવું જીવનોપયોગી અને અપૂવ છે ? એમ દરેક પદાર્થ નું નિરીક્ષણ કરતાં કરતાં નવું નવું રહસ્ય પ્રાપ્ત થતું રહેશે. પ૭ આત્મસ વેદન Jain Eduardo momento ent r e Private Personal use only je mejorar como Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ તેને જીવનને સુધારવું નથી. જેવું તે જીવે છે તેવુ જ જીવન તેને વહાલું છે, પછી તું શા માટે ખેદ કરે છે? ભલે તને એનુ જીવન પસંદ નથી. પણ તેથી તે એના જીવનને નહિ સુધારી શકે. એમ સુધાર્યા જતાં તેા એ તારા પર પણ દ્વેષી બની જશે. જે તારી પાસે ઉપદેશ સાંભળવા માગે છે, અને તારા જ સહારે જેમને જીવન પરિવતન કરવાની ભાવના છે. તેમને જતું ઉપદેશ આપ માકીનાઓને તારા ઉપદેશ પ્રકેાપ માટે અનશે. તારા જેમની સાથે સંબંધ છે, જવાબદારી છે, એમને પણ ઉપદેશ મર્યાદીત જ ખરેખર! પેાતાની જાતને મૂખ માનનાર જ.... અંતઃકરણથી જાણનાર જ ગુરુજનાના ઉપદેશ પ્રેમથી અને ઉત્કંઠાથી સાંભળી શકે છે. આજે પેાતાની જાતને મૂખ માનનારા કેટલા ? ને પેાતાને સર્વજ્ઞ માનનારા કેટલા તારા જેમની આપ. ચિતકામાં સ શાસ્ત્ર અને શ્લાક તા એના એજ હાય છે. પરંતુ ભિન્ન ભિન્ન થયાપશમવાળા ચિતકા એના અથ જ્યારે ભિન્ન કરે છે, ત્યારે સામાન્ય જનતા ભ્રમણામાં પડી જાય છે! છતાંય મનુષ્ય પેાતાના શ્રદ્ધેય પુરુષ પર વિશ્વાસ મુકી દઈ નિશ્ચિત બની શકે છે. પરતુ એક ચિંતક ખીજા ચિ ંતકના અભિપ્રાયને સહન નથી કરતા ત્યારે સઘ-સમાજમાં એક મેટા કાલાહલ મચી જાય છે! ખીજાના અભિપ્રાય (શાસ્ત્ર અ) ચાગ્ય છે કે અચેાગ્ય અને વિચાર ખૂબ મધ્યસ્થતાપૂર્વક કરવા જોઇએ. અને તે પણ સશ્વ શાંતિના ભંગ ન થાય તે રીતે. તા જ ધમ માગે શાંતિ રહે. અને મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવા ધમ માળે આકર્ષાય. ૫૮ ( આત્મસ વેદન Page #64 -------------------------------------------------------------------------- ________________ vilc S આત્મસ વેદન ஏள 00000000000 புரு Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાવના ‘હુ' આત્મા છું. હું શરીર નથી. હું શરીરથી જુદા છું'. શરીરના ધમ જુદા છે. મારા ધમ જુદા છે...' આ ભાવનાથી તારે ભાવિત થવાની જરૂર છે. જ્યાં સુધી તું આ ભાવનાથી ભાવિત નહિ બને ત્યાં સુધી તારો બાહિર્ભાવ નહિ અટકે. આંતરભાવ નહિ પ્રગટે. - જ્યારે બાહિરાત્મભાવનું નામ જ સંસાર છે ને! એ સંસારમાંથી મુકત કરનાર છે અંતરાત્મભાવ. જ્યાં અંતરાત્મભાવ આવવા માંડયા ત્યાં વાસનાઓ ઓસરવા માંડશે. | માટે ઉપરોકત ભાવનાથી ખૂબ ખૂબ ભાવિત થવા પ્રયત્નશીલ બનજે. આત્મસ્મૃતિ આમાની સન્મુખ થયા વિના ધમસાધનાનો આનંદ નહિ અનુભવાય. કારણ કે ધમસાધના આત્મસન્મુખ થવા . માટે છે. - અરે, આત્માના લક્ષપૂવક થતી ક્યિા જ ધમક્રિયા કહેવાય ! જે આત્માનું લક્ષ કેળવ્યા વિના જ જીવનના અંત આવી જશે, તે પરાક્રમાં શું થશે ? માટે પ્રત્યેક ક્રિયાના પ્રારંભે હું આત્મા છું...... મારે મારા આત્માને વિશુદ્ધ કરવા છે........ આ વિચાર હોવો જોઇએ. આત્મસ વેન Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્મૃતિ આત્માની સ્મૃતિ વિના આત્માની વિશુદ્ધિ કેવી રીતે કરશે ? શરીરની સતત સ્મૃતિના કારણે શરીરની વિશુદ્ધિ વારવાર કરા છે. હું આત્મા છું.” આ સ્મૃતિ સદૈવ રહેવી જોઇએ. પછી એની વિશુદ્ધિ કરવાના વિચાર જાગશે. ઇચ્છા જાગશે. તીવ્ર ભાવના જાગશે. આત્મવિશુદ્ધિની તીવ્ર ભાવના તમને પરમાત્માનું સ્મરણ કરાવશે, કારણ કે પરમાત્મા સિવાય તમે આત્મવિશુદ્ધિ કરી શકે। જ નહિ. અને એ રીતે આત્મવિશુદ્ધિ માટે તમે પરમાત્માનું સ્મરણ દશન અને અર્ચન કરશે, તેમાં તમારાં તન-મન તલ્લીન અની જશે. પછી ચિત્તની ચંચળતાની ફરિયાદ નહિ રહે. ભૂલશે નહિ. આ જીવન આત્મવિશુદ્ધિ માટે છે. માનવજીવન સિવાય કયાંય આત્મવિશુદ્ધિને પ્રયાગ થઈ શકતા નથી. માટે આ મહાન કવ્યને મજાવવા જાગ્રત મની જાએ. આત્મપ્રીતિ આત્માની વિસ્મૃતિ થઇ જાય તેવું મેલેા નહિ. તેવું આચરા નહિ. કદાચ પ્રમાદથી એવુ' ખેાલી જવાય કે આચરણ થઈ જાય, તા તુરત જ આત્મભાવમાં પાછા આવી જાએ. પરમાત્માનું આલેખન પણ આત્માની સ્મૃતિ માટે કરા. પરમાત્માની મૂર્તિ અરિસા છે તેમાં આપણું સ્વરૂપ જોવાનું છે.... પરમાત્મા પર પ્રીતિ કરવી એના અથ એ છે કે આપણા જ આત્મા પર પ્રીતિ કરવી. જે જીવ પરમાત્મા પર, પરમાત્માની મૂર્તિ પર પ્રીતિ નથી કરતા તે જીવ પેાતાના એક માત્ર આત્મા પર પ્રીતિ થઇ જાય, દૃઢ પ્રીતિ થઈ જાય. બસ, પછી ચિંતા કરવાનું કારણ નથી. એ જ પ્રયત્ન અને એજ પુરુષાથ કરા. આ જીવન પ્રીતિ નથી કરતા. તે આત્મસ વેદન આત્મા પર પણ ૬૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ આંતર-આનંદ આંતરદષ્ટિ તો ઉઘડશે જો બાહ્યદષ્ટિ બંધ કરો. બાહ્યદષ્ટિ બંધ કરવી એટલે જગતનું બહુ જોવાનું અને સાંભળવાનું બંધ કરવું. જગતના પદાર્થોને જોવામાં અને સાંભળવામાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી આંતરદષ્ટિ નહિ ખુલે.. જેમ જેમ તું જગતનો પરિચય (જડ પદાર્થોના સંગ) ઓછો કરીશ તેમ તેમ અંતઃકરણ તરફ જવાને માગ મળશે. - જગતના પરિચયમાં તું જે સુખને અનુભવ કરે છે, તેના કરતાં અનેક ઘણે અધિક મધુર અનુભવ તને અંતઃકરણમાંથી મળશે. સ્થિર બન ! સ્થિરતા તને સુખના ખજાના બતાવશે ! V T જગતના સ બ ધ > ભૌતિક જગતના આનંદ કરતાં આંતર જગતના આનંદની અનુભૂતિ અપૂવ છે. ચિરસ્થાયી છે.... અભયમદા છે. તે એકાદવાર તે આંતર જગતના આનંદને અનુભવ કર... ગભરાઈશ ના. તને આનદ જરૂર મળશે....આનંદના સાગરમાં મનમાની સહેલગાહ કરવાની મળશે. એ માટે તું જગતના સંબંધોથી પર થઈ જા. શરીર ઉપરના ગુમડાને કાપી નાખતાં સહેજ બળતરા તો ઉઠવાની જ, પરતુ એ કાપે જ છૂટકા ! જગતના સ બ ધાને કાપી નાખતા સહેજ...કે વધુ બળતરા થવાની, પરંતુ પછી અપૂર્વ આનંદ ! આત્મસ વેદન Page #68 -------------------------------------------------------------------------- ________________ આનદ | તારે સ્વગ ના આનદ જોઈએ છે ? સ્વગના આનંદ અભયપ્રદ નથી ! ભયના ભિષણ મેળાઓ એ આનદની ચારે કાર દેખા દે છે... તું જયાં એ સ્વગ"ના આનદમાં ભાન ભૂલીશ કે એ ભીષણ રાક્ષસે તને ભરખી જશે. . આનંદ શોધ, નિભય આન દે શોધ! જે આનંદની અનુભૂતિ પાછળ કોઈ ભાવી દખ નિર્માણ ન થતુ હાય. જે આનંદની અનુભૂતિની પાછળ કોઈ ભાવી દુ:ખ નિર્માણ થતુ* હાય તેવા આનદનો ત્યાગ કરવું અનિવાર્ય છે. તારે એવા આનંદની લિસાનો ત્યાગ કરવો જ જોઈએ. \” ( આંતર નિરીક્ષણ તારે આંતરનિરીક્ષણ કરવું જોઈએ, એમાં જ તારે ખાવાઈ જવું જોઈએ... જેમ જેમ તે આંતર નિરીક્ષણ કરતો જઇશ તેમ તેમ આ દુનિયા પરથી આસક્તિ ઓસરતી જશે. દુનિયાના વિચારમાં પણ તારા ચિત્તમાં નહિ પ્રવેશે. તું તારામાં ઉ`ડા ઊતરીશ.... એવા વિરાટ પ્રદેશમાં તુ’ પહોંચી જઈશ કે જયાં સ્વગ છે..નરક છે.... માક્ષ છે ! તારે જે જોઈતું હશે... તું જે ચાહતા હાઇશ, તે બધું તને ત્યાંથી મળી રહેશે. આ એટલું ધ્યાનમાં રાખજે કે ઉંડાણના એ અગમ પ્રદેશ ' પર પરમાત્માનું સામ્રાજય છે, એની પ્રત્યેક પળે સ્મૃતિ રાખજે. 5. તે આત્મસ’વેદન ૬૩ For Private & Personal use only Page #69 -------------------------------------------------------------------------- ________________ આત્મ પ્રાપ્તિ તારે શું પ્રાપ્ત કરવું છે ? શું પ્રાપ્ત કરવા તુ પુરૂષાર્થ કરી રહ્યો છે, આ વાત વિચારી છે? - જે કંઇ પણ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે તારો આત્મા છે. આત્માને પ્રાપ્ત કરવાના પુરૂષાથ" સિવાય બીજો કાઈ પુરૂષાર્થ કરવા જેવો નથી. | આત્મા સિવાય કઈ પણ મેળવવા જેવું નહિ લાગે ત્યારે જ ચાગના માગે તારા પ્રયાણનો પ્રારંભ થશે ! આત્માને જ મેળવવા માટેના પુરૂષાથમાં તું લાગી જઈશ ત્યારે તું ચાગી બનીશ. ચાગી બન્યા વિના આત્માની પ્રાપ્તિ નહીં થાય.... આત્માની પ્રાપ્તિ એટલે કમમુકત આત્માની અવસ્થાની પ્રાપ્તિ. આત્માનું શું છે? તારા આત્માથી ભિન્ન એવા જડ કે ચેતન પદાથની પ્રાતિમાં તું તારી પૂર્ણતાનું દર્શન કરે છે. એ તારી કેવી ગંભીર ભૂલ થઈ રહી છે ? તારૂ કતવ્ય જરૂર જુદું છે. તારી પાસે જે પર પદાર્થો નથી, તેની પૃહા તે તારે કરવાની નથી જ, પરંતુ જે છે તેને તારે ત્યાગ કરવાના છે ! બીજા પાસે, તારા કરતાં અધિક જડ પદાર્થો જોઈ, તારે તેની અભિલાષા નથી કરવાની.... પરંતુ એની પૃહા તને ન લાગી જાય, તે માટે જાગતા રહેવાનું છે ! તે આત્મા છે. આમા શું છે? તેનો જ વિચાર કર. આત્મસ વેદન Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત-અદ્વૈત જ્યાં સુધી દ્વેત છે, દ્વૈતના માહ છે ત્યાં સુધી આંતરખાદ્ય વિક્ષેપે આવવાના. અદ્વૈત ન પ્રગટે, પરની અપેક્ષા તૂટે નહી ત્યાં સુધી દુઃખ જ રહેવાનું. મિરાજિષ એ સંસારના ત્યાગ કેવી રીતે કર્યાં હતા? દ્વૈતમાં તેમણે દુ:ખ જોયું: અદ્વૈતમાં તેમણે સુખ અનુભવ્યું! અને તે રાજ્ય છેાડી નીકળી પડયા. તે પણ ઘરમાર છેડયાં છે...પર ંતુ તે નવા દ્વૈતના જગતમાં પ્રવેશ કર્યાં છે, માટે અહી પણ તું માનસિક ફૂલેશે! અનુભવી રહ્યો છે! પરપદાર્થાંની અને પરબ્યક્તિઓના તુ છેાડ...એ ખુરી લત છે....દુઃખને તારા આત્મામાંથી જ આનંદના અનુભવ કરવાના પ્રયત્નમાં લાગી જા. તું ઘણું સુખ અનુભવીશ. અનુરાગની અપેક્ષા નેાંતરનારી છે. અ જીવન પરાધીનતા મીટાવી દેવા માટે છે; આ સમજને હૃદયસ્થ કરીને તારે જીવવાનું છે, એ ભૂલી જઇશ મા. અર્થાત્ એ સ્થિતિએ તારે પહેાંચવાનું છે કે જ્યાં જીવન જીવવા માટે માહ્ય એક પણ જરૂરીઆત ન રહે. જડની પુગલની જરાય સહાય વિના કેવળ ચૈતન્યના સહારે જીવવાનુ છે. આત્મસ વેદન જીવન શા માટે ? જીવન શું માટે આજથી જ જીવન જીવવામાં ખાહ્ય જરૂરિયાત પર કાપ મૂક. ૬૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપના રાગ જેના પર તને રાગ છે. એને વિયેાગ થાય અથવા તા એ તારા પર નારાજ થાય ત્યારે તું દુ:ખી ન થઈશ. તુ અશાન્ત ન થઈશ. તું તારા સ્વરૂપે સહુથી ભિન્ન છે. સ્વજનેાથી તું જુદો છે. પરિજનાથી ભિન્ન છે. વૈભવથી અન્ય છે, અરે! તારા શરીરથી તું જુદો છે! તેા પછી શા માટે એ બધાની ખાતર ખેદ કરે છે? જે તું નથી, જે તારા નથી, એ કદીય તારા થવાના નથી, એમ તું સમજી લે. તારા સ્વરૂપને તું રાગી બન. આત્મસ્વરૂપના રાગી મન. આત્માની સ્વભાવ દશાના રાગી જીવ આત્માની વિભાવદશામાં હર્ષોં-શાક ન કરે. વિભાવ દશાના તેા જ્ઞાતા-દ્રષ્ટા ખનવામાં જ મઝા છે, શાન્તિ છે. તારા સ્વરૂપના રાગી મનવા માટે પરમાત્મરાગ જાગ્રત કર. જેમ જેમ પરમાત્મપ્રીતિ દૃઢ થતી જશે તેમ તેમ સ્વરૂપના રાગ પણ વધતા જશે. સ્વભાવ દશા તારે સ્વભાવ દશાનું લક્ષ ન ચુક્યુ જોઇએ. અને તારી સામે જે પ્રસ`ગેા અને તેને તારે સ્વભાવ દશાથી નિહાળવા. તે અનેક માનસિક વિષમતાઓથી બચી શકીશ. વિભાવદશાના આકષ ણા જરૂર પ્રમળ છે. સ્વભાવ દશામાંથી વિચલિત કરી દેનારાં હ્રાય છે, પરતુ સ્વભાવ તરફ હૃદયની ઝુકાવટ થયા પછી વિભાવમાં ખેંચાઇ જવાનું નહિ મને. સ્વમાં જ લીન મનવાની કળા હસ્તગત કરી લેવા જેવી છે. આત્મસ વેદન Page #72 -------------------------------------------------------------------------- ________________ કેવા બનવું છે ? શિલ્પી પથ્થર પર ટાંકણું મારવા તૈયાર થાય છે, તે પૂવે તેના ચિત્તમાં એક કલ્પના-આકૃતિ સ્પષ્ટ હોય છે. અને તે ક૯૫ના આકૃતિને ઉપસાવવા... પ્રગટાવવા માટે ઢાંકણાથી પથ્થરને કારે જાય છે. આપણે આપણા આત્માનું કેવું ઘડતર કરવું છે? આપણી ક૯૫ના સૃષ્ટિમાં આત્માનું કેવું સ્વરૂપ આપણને ગમે છે ? તે મુજબ તપ, ત્યાગ, દયાન, જ્ઞાન વગેરેના ઢાંકણાં પડવાનાં ! આત્માની કલ્પના-આકૃતિના ભાન વિના જેમ તેમ ટાંકણાં મારવા જઇશુ તો એક કઢ’ગી અને જેવીય ન ગમે તેવી આકૃતિ ઘડાઈ જશે.... . કેવા બનવું છે? એ સ્પષ્ટ કરી ! | ગુપ્તભંડાર તું જે બહાર શોધે છે, તેને તારી પાસે શોધી જોયું ? જે તારી પાસે હશે તે બીજે કયાંથી મળશે ? બીજે શોધવા જતાં તો કેવળ ખેદ-કુલેશ અને સંતાપ જ પામીશ. તારે તારે ગુપ્તભંડાર તપાસવા પડશે. એ ગુપ્તભંડારના માર્ગો પણ તારે શોધી કાઢવા પડશે. એ માર્ગો અટપટા અને મૂંઝવી દેનારા હશે ! પરંતુ જો તું જરાય નિરાશાને સ્થાન આપ્યા વિના આગળ પુરૂષાર્થ કરતા જ રહીશ તે એ ગુપ્તભંડારમાં પહોંચી જઈશ. - પછી તો તારા આનંદની સીમા નહિ રહે. એ ગુપ્ત ભંડારમાં જ તને એવું બધું મળી જશે કે પછી બહાર જવાની કે બહાર જવાની એક ક્ષણુની પણ ઈચ્છા નહિ થાય. બહારનું પરિભ્રમણ હવે બંધ કર. અને તારા આંતરપ્રદેશ તરફ વળ. એ પ્રદેશ અનંત છે. આહલાદક છે. એ પ્રદેશ શોધી કાઢવામાં જ મુકેલી છે. પછી તે આનંદ, આનદ ને આનંદ છે. આત્મસ વેદન Page #73 -------------------------------------------------------------------------- ________________ અહુ-મમ અરું’અને ‘મમ’ એ મેાહરાજાના મંત્રાક્ષર છે. આપણા જીવ એ મંત્રના જાપ કરતા રહે છે. તેથી અજ્ઞાનને અધકાર આત્મામાં ગાઢ ખનતા જાય છે.... એ મત્રે તે સારા જગતને આંધળું અનાવી દીધું છે. તમે જો તમારા હિતને જોઇ શકતા નથી, તા સમજવું જોઇએ કે અહમમમના જાપ ચાલુ છે. તેનાથી દિવ્ય દૃષ્ટિ ખીડાઈ ગઈ છે. જો તમારે દિવ્ય દૃષ્ટિ ખાલવી છે તેા અહમ્મમના મત્રાક્ષરને ભૂલી જવા પડશે. અને એના સ્થાને ‘નાહ – ન મમ” ના મંત્રાક્ષર જપવા પડશે. 6 6 હું નથી, મારૂં નથી ” આ વિચારને આત્મામાં દઢ કરી દેવા પડશે. અર્હત્વ અને મમત્વને હટાવે જ છુટકા છે. જો તમારે તમારા કલ્યાણ માગ ને જોવા છે અને એ માગે ચાલવું છે તા. પરહિતની પ્રવૃત્તિ પરનું હિત ત્યાં સુધી કરવાનુ` છે કે જ્યાં સુધી તારૂ આત્મહિત ન ઘવાય. પરતું હિત કરવા જતાં ખાહ્ય નુકશાનીની પરવા ન કરીશ. પરંતુ તારા આત્માનું નુક્સાન ન થાય તેની ખુબ પરવા રાખજે. કયારેક પરનું હિત કરવા જતાં અભિમાન વધે છે. કયારેક માનાકાંક્ષા તીવ્ર બને છે, કયારેક દષ્ટિદોષ તા ક્યારેક દોષદષ્ટિ જાગી જાય છે. કયારેક શીલ અને સદાચાર ભયમાં મૂકાઇ જાય છે. આ બધાં નુકશાને ન ચલાવી લેવાય. એ માટે સદૈવ જાગૃતિ રહેવી જોઇએ. આવા નુકશાનના અણુસારે થતાં જ એ પરહિતની પ્રવૃત્તિ બંધ કરી દેવી જોઇએ. પરન્તુ' હિત કરવા માટે પરના સચાગમાં આવવું પડે છે. એ સંચાગની મર્યાદાઓનું લક્ષ ન ચૂકવુ જોઇએ. જો એ લક્ષ ચૂકાયું । . સ્વપરનું હિત નહિ પરંતુ જવાનું. અહિત જ થઇ ૬૮ આત્મસ વેદન Page #74 -------------------------------------------------------------------------- ________________ ST annoDY OTTO % HIણીમાવજત 6 ) ૦ ૦ ૦ ૦ / ૬ , ૦ ૦ ૧ | 8/ GSSSSSSSSS આત્મસ વેદન Jain Education international For Private Page #75 -------------------------------------------------------------------------- ________________ મન એ તે આપણુ લાડકુ ખાળક છે. એ મન-ખાળને આપણે સુઘડ રાખવું જોઇએ. એનુ સૌન્દ્રય જાળવવા આપણે જાગ્રત રહેવુ જોઇએ. એ ગદવાડ ન ચૂંથે, એ જયાં ત્યાં આળેાટીને એનુ સુંદર શરીર મેલું ન કરે એનેા ખ્યાલ રાખવા જોઇએ, છતાંય એ તેા બાળક કહેવાય ! એ મેલું થવાનું જ ! એનાં કપડાં બગડવાનાં જ ! એથી આપણે અકળાઇ જવું ન જોઈએ. પણ વારંવાર અને સ્વચ્છ કરવુ જોઇએ. એ ગંદવાડમાં રમવા ન ચાલ્યું જાય, એવી જગાએ એને રાખવુ' જોઈએ. એને રમવાં માટે રમકડાં પણુ આપવા પડે ! પણ એને એવાં રમકડાં આપવાં કે એ રમકડાં એનામાં સારા સસ્કાર પાડે. વળી, એ માળકને સારા માણસાના હાથમાં રમાડવા આપવુ જોઇએ. મન-માળ વ્યસની, પ્રમાદી અને અણુઘડ માણુસેને આપણું મનબાળક ન સોંપવું! માટે તેા સત્યમાગમ કરવાના છે! ૭૦ 02 આત્મસ વેદન Page #76 -------------------------------------------------------------------------- ________________ વિચાર-ખોરાક નાના બાળકને તમે સારૂ–પૌષ્ટિક ખાવાનું નહિ આપે તો તે નરસું, શરીર બગાડનારું ખાવાનું, એ નરસું ન ખાઈ જાય તે માટે માતા ઘરમાં એના માટે સારું ખાવાનું રાખીજ આપણું મન નાના બાળક જેવું છે. એને આપણે સદ્વિચારોને પૌષ્ટિક ખોરાક નહિ આપીએ તો તે હલકા વિચારે કરવાનું જ. મન–બાળક માટે આપણે સદ્દવિચારોના ડાબડા રાખી જ મૂકવા પડશે ! જ્યારે એને ખાવાની ઇરછા થાય ત્યારે એ ડાબડા ખાલીને આપવાનું ! | તમે કહેશેઃ એને કંઈ જ ખાવા ન આપીએ તો ? મનમાં સારા કે નરસા કાઈ જ વિચાર ન કરીએ તો સારું ને ? - અરે, નાના બાળકને તે ભૂખ્યું રખાય ? નાનું બાળક / ભૂખ્યું રહી શકે ? બલાત્કારે ભૂખ્યું રાખવાથી તે એની ખાવાની ઈછા તીવ્ર બની જવાની અને તક મળતાં જે મળશે ખાવાનું, તેના પર તૂટી પડશે ! આપણા મનને બિલકુલ ભૂખ્યું રાખી શકાય એમ નથી. નિવિકલપ સમાધિ આપણા માટે નથી ! આપણે તે મન–બાળકને પચે એટલે સાત્વિક સદ્દવિચારને ખોરાક આપવો જ પડશે ! ત્મસ વેદન Jain Education internauonal For Private Personal use only www.janelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ મનનું ધન જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખે ? કેવી ચાકી મૂકે ? મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છે ? એક એક સદ્દવિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ ? કેઈ ચાકી મૂકી છે? આપણે ખરેખર બ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચાકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લેહી સિવાય કંઈ નથી.... જે ધૂળ સમાન છે.... જે આપણને વાસ્તવિક સુખ, શાન્તિ આપવા સમર્થ નથી. મનના મકાનની રક્ષા કરો.' મનનું ધન કોઈ ચારી ન જાય, સદ્દવિચાર ચારાઇ ન જાય તેની ખરેખરી તકેદારી રાખે, ચોકીદાર બરાબર ગોઠવી દો. સાત્વિક ભાવોને પોષનાર ગ્રંથ, આંતરદષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરૂષા, કૃપાસાગર તારકે પરમાત્મા.... આ બધા ચાકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપે, તમારૂં મનનું ધન સુરક્ષિત રહેશે, અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશે ! 9. આત્મસંવેદન Page #78 -------------------------------------------------------------------------- ________________ મનઃસ્થિરતા તારૂ મન સ્થિર રહેતું નથી, એવી તારી ફરિયાદ છે, ખરું ને ? તારે તારું મન સ્થિર બનાવવું છે? ચોકકસ બનાવવું છે ? તે મનને ભટકવાનાં સ્થાને ઓછા કર. વારંવાર જયાં મન જતું હોય તે વિષય પ્રત્યે વિરાગ કેળવ અને એના ત્યાગ કર. મનને સહેલગાહી કરવાનાં પવિત્ર-ઉચ્ચ સ્થાન ઊભાં કર. મનને વારંવાર ત્યાં લઈ જા અને એ સ્થાનમાં કલાકે સુધી બેસાડી રાખ. તારૂં મન સ્થિર અને પવિત્ર બનશે. કૃત નિશ્ચયી બની જા. મન સ્થિર–પવિત્ર થઈ શકે એમ છે ! આ આંતર વિશ્વાસ કેળવીને પ્રયત્ન કર, મનનું ઘડતર જે તારે તારા મનનું સાત્વિક અને પવિત્ર ઘડતર કરવું હોય તે : - દશન, શ્રવણ અને વાંચન, સુધારવાં પડશે. બદલવાં પડશે. વાસનોરંજક દાનાં દશ”ન વાસનોત્તેજક શ્રવણ અને મલિન વાંચનથી તારૂં ચિત્ત અપવિત્ર અને નિ:સત્વ બન્યું છે. - એવું જોવાનું, સાંભળવાનું અને વાંચવાનું તું બંધ કરી દે. અને એના સ્થાને પવિત્ર સ્થાનો અને વ્યકિતના દર્શન કર. ભાવનાત્તેજક શ્રવણ કર અને ઉદાર વિચારસરણી ઘડનાર ગ્રંથનું વાંચન કર. આત્મસંવેદન ૭૩ Jalin Education International For Private & Personal use only www.latinelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ વ્યકિતત્વનું ઘડતર તમારા ઘરમાં કેવા માણસોની અવરજવર થાય છે એના પર તમારી સજજનતા કે દુજનતાનું માપ નિકળે ને ? - હિંસકે, જૂઠા, ચાર, દુરાચારી માણસને તમારા ઘરમાં આવર–જાવરો હશે તે તમે દુજન બન્યા સમજો ! - એમ, આપણા મનમાં કેવા વિચારોની અવરજવર થાય છે. તેના પર આપણા વ્યકિતત્વના ઘડતરને આધાર છે. આપણા મનમદિરમાં કેવા પુરુષોને ડાયરો જામે છે એનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ. એ નિરીક્ષણ કરતાં દેખાશે કે આપણા મનામ'દિરમાં એવા વિચારોના અડ્ડા જામેલા છે કે જે હિંસક છે ! જે જુઠા છે ! જે ચેર છે ! જે દુરાચારી છે. આવા વિચારોને સત્વરે હાંકી કાઢવા જોઈએ. એ માટેના ઉપાય પણ બહુ સરળ છે હો ! આપણે સત્યરૂષને–સદ્દવિચારોને મનમંદિરમાં પધારવાનું સપ્રેમ આમંત્રણ આપવાનું ! એમની અવર-જવર ધીમે ધીમે શરૂ કરવાની. બસ ! સદ્દવિચારોની અવરજવર શરૂ થઈ, કે આપણું વ્યકિતત્વ ઊંચું ઘડાયું સમજો ! સારા બનવા સદ્દવિચાર કરવા જ પડશે. આપણે ખરાબ બન્યા છીએ ખરાબ વિચારેથી. Oy આત્મસંવેદન Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવ-મૈત્રી તમારૂં કપડુ મેલું થયેલું જોઇને તમને શુ વિચાર આવે છે? કપડાને ઉજળું બનાવવાનાને ? દોષાના મેલથી મિલન થયેલા જીવને જોઇને તમને શું વિચાર આવે છે? એના દોષ-મેલ દૂર કરીને ઉજવલ બનાવવાના ? કેવી કમનશીખી ! દોષયુક્ત મનુષ્યને જીવને જોઈ ને એના પ્રત્યે ખીજા રસ્કાર જાગે છે, ધિકકાર જાગે છે..... ખીજા જીવાના દોષ-મેલને દૂર કરીને એને ઉજ્જવલ બનાવવાના વિચાર ત્યારે આપણે કરી શકીશુ કે જ્યારે એ જીવાને આપણે આપણા મિત્રે માનીશુ ! ખીજાનું કપડું મેલું જોઈ ને ઉજળું કરવાના આપણને વિચાર નહિ આવે, એમ જ્યાં સુધી જગતના જીવાને આપણે ‘ખીજા’ માનીશું ત્યાં સુધી એમના દોષા દૂર કરવાના વિચાર નહિ આવે. બીજાના દોષા જોઈને તિરસ્કાર કરવા તે જીવ પ્રત્યેનું વૈર છે. બના ખીજાના દોષો જોઈ ને એને દૂર કરવાના વિચાર કરવા તે જીવ પ્રત્યે મૈત્રી છે. આત્મસ વેદન ()" ); 100 ૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ માતૃહૃદય માતાને બે બાળકે છે. એક છે તંદુરસ્ત, બીજે છે નાદુરસ્ત. માતૃહદય નાદુરસ્ત-બિમાર પુત્ર પ્રત્યે અધિક કરૂણ બનવાનું, અધિક સંભાળ રાખનારૂં બનવાનું. એના પ્રત્યે તિરસ્કારવાળું કે ધિક્કારવાળું નહિ. એમ સાધુહદય એટલે માતૃહૃદય છે. જગતના દોષિત આત્માઓ પ્રત્યે એમનું હૃદય કરુણાભીનું હાય. દોષિત આત્માઓ અંગે તેઓ સદૈવ ચિંતાતુર રહે છે. દેષિત પ્રત્યે તેમના હૈયામાં ધિકકાર કે તિરસ્કાર ન હોય. રોગી માણસની ત્રણ કક્ષા પાડી શકાય. (૧) પિતાના રાગની ભયંકરતા સમજીને તેને દૂર કરવા તૈયાર થનાર. (૨) રોગની ભય'કરતા સાંભળતાં હતાશ થઈ જનાર. | (૩) રોગની ભયંકરતા બતાવનાર પ્રત્યે તિરસ્કાર બતાવનાર. દેષિત આત્માઓ પણ આ ત્રણ કક્ષાના કહી શકાય. આપણે એની કક્ષાનો વિચાર કરીને પછી એ દૂર કરવાનો ઉપાય શોધવો જોઈએ. પણ એ માટે માતૃહૃદય જોઈએ. મામસ વેદન Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉછળતા પાણીની નીચે શું પડેલું છે, તે દેખાય નહિ. એમાં જોનારને પેાતાનું મેાં પણ ન દેખાય....અને દેખાય તાય ખેડાળ ! એમ જ્યાં સુધી આપણું ચિત્ત ચંચળ છે ત્યાં સુધી આપણે આપણી જાતને પણ જોઇ શકતા નથી. અને કદાચ જોઇએ છીએ તો બેડોળ દેખાઇએ છીએ ! ખેડાળ શાંત....પ્રશાંત ચિત્તમાં આપણી જાતનું જેવુ છે તેવુ સુંદર દર્શન થઈ શકે છે અને એ દશન કર્યાં પછી જાતને બાહ્ય પદાર્થોથી સુંદર બનાવવાના કેડ થતા નથી. પાણી જેમ બાહ્ય અને આંતરિક વિક્ષેપેાથી ચચળ થાય છે....ઉછળે છે. તેમ આપણું ચિત્ત પણ બાહ્ય અને આંતરિક વિક્ષેપેાથી ચચળ મને છે. ખાદ્ય છે જગતના વિષયે અને આંતરિક છે પાપકર્માંના ઉદયેા. ચિત્તને શાંત-પ્રશાંત બનાવવા માટે આ અને પ્રકારના વિક્ષેપોને દૂર કરવાના ઉપાયા શોધી કાઢવા જોઇએ. એ ઉપાયા જિનશાસન ખતાવે છે. આત્મસ વેદન ७७ Page #83 -------------------------------------------------------------------------- ________________ આપનાર અને ટાળનાર જ્યારે તમારું મકાન દુશમનથી, ડાકુઓથી ઘેરાઈ ગયું હોય ત્યારે તમને કઈ યાદ આવે છે? તમે કેને યાદ કરે છો ? મિલીટરીને (સિપાઈઓ ) ને ? અર્થાત્ દુઃખ અને આપત્તિના કાળે દુઃખ આપનારને વિચાર કરે છે કે દુ:ખ ટાળનારને ? આપણે દુઃખી છીએ એનું આ એક અસાધારણ કારણ છે. દુઃખ અને આપત્તિના ટાણે આપણે દુઃખ આપનારને જ વારંવાર યાદ કરીએ છીએ અને મનને અશાંત બનાવીએ છીએ. જે આપણે દુઃખ અને આપત્તિના કાળે દુઃખ ટાળનારને | વિચાર કરીશું તો આપણું ચિત્ત અશાંત નહિ બને. | ચંદનબાળાને મૂળામાતાએ માથું મૂડીને, બેડી પહેરાવીને અધારી ઓરડીમાં પૂરી હતી ત્યારે ચંદનબાળા કેને યાદ કરતી હતી ? મૂળાને કે મહાવીરને ? જે મૂળાને યાદ કરતી હોત તો સંભવ છે કે એનું નામ મહાસતીઓના લીસ્ટમાં ન નોંધાયું હોત ! એ તે એક શ્વાસોચ્છવાસમાં સો વાર મહાવીરને યાદ કરતી હતી ! કારણ કે મહાવીર દુઃખને ટાળનારા હતા. S૮ આત્મસ વેદન Page #84 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા તમે બહુ દુ:ખી છે. ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, રહેવા માટે ઘર નથી, શરીર પણ રાગથી ઘેરાયુ છે. ત્યાં કાઈ સજ્જન પુરૂષ તમારા હાથ પકડે, તમને ખાવા માટે ખુબ અન્ન આપે, પહેરવા માટે સુંદર વસ્રો આપે, રહેવા માટે મંગલેા આપે, ડાકટર પાસે દવા કરાવી તમને આરાગ્ય આપે. તમે એ સજ્જન માટે મનમાં શુ' વિચારવાના ? એમાં એણે શાના ઉપકાર કર્યાં ? એને પેાતાના પાપ ખપાવવાં હતાં એટલે આ બધુ કર્યુ..' આવે! વિચાર કરે તેા તમારામાં માણસાઇ છે, એમ કહી શકાય ? એમ તમને કહેવામાં આવે કે ‘પરમાત્મા તીથ કરદેવે વિશ્વ ઉપર અપાર કરુણાથી વિશ્વને પરમ સુખી મનાવી ઢવાની શુભ ભાવનાથી ધમતીયની સ્થાપના કરી અને એ ધતીના પુણ્ય પ્રભાવે જ આજે આપણે સુખી છીએ.' આની સામે જો તમે કહેા: એ તા તીથ કરને પેાતાનું તીથંકર નામકમ’ ખપાવવું હતું માટે ધર્માંતી ની સ્થાપના કરી અને દેશના આપી....એમાં વળી કરૂણા શાની?’ તે તમે કૃતજ્ઞ કે કૃતઘ્ન ? આત્મસ વેદન S www.jainelibrary org Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ સેવા હદયમાં પડેલા નાનકડા ડાઘ (કાણુ) મશીનની સહાયથી ડોકટર તમને મોટો કરીને બતાવે છે, તો ડોકટર તમને કેવા લાગે છે? ઉપકારીને? તેમ આપણા નાનકડા દોષને કેઈ મોટું સ્વરૂપ આપીને બતાવે તો આપણે તેને ટીકાખોર કહીને વખોડી કાઢવા ન જોઈએ. પરંતુ એક નિદાનકુશળ ડેાકટરની જેમ તેને ઉપકારી માનવે જોઈએ. બીજા આપણા દોષ બતાવે છે, તે તે આપણી ઉચ્ચ કક્ષાની સેવા કરે છે. આપણને આપણી જાત માટે સાવચેત ને સાવચેત રાખે છે. જેમ આપણા ડેાકટર આપણા પૂયા વિના આપણા રાગે બતાવી “મફત સેવા આપતા હોય અને આપણને તે એટલે વહાલા લાગે, એટલે જ પેલો ‘દેાષદશક” વહાલા લાગે ! e અને આ દષ્ટિનું ઘડતર થયું એટલે તો પછી આપણે ભવસાગર તર્યા સમજો ! બીજામાં સો ગુણ હશે પણ આપણા દોષ બતાવવાને એક દોષ એનામાં હશે તો આપણે તેને નિગુણી જ માનવા ટેવાયેલા છીએ અને આ દૃષ્ટિ જ આપણને ભવસાગર તરવા દેતી નથી. આત્મસ વેદન Page #86 -------------------------------------------------------------------------- ________________ રસ્તા પરથી પસાર તમે અધારી રાતે કાઈ અજાણ્યા થાએ છે. તમને ખખર નથી કે વચ્ચે કૂવા છે. તમે અચાનક કૂવામાં ખસી પડયા. ભાગ્યયેાગે અંદરમાં પાણીને બદલે ઘાસ હતુ. મચી ગયા. ત્યાં કોઈ વટેમાર્ગુને ખબર પડી, તમને અહાર કાઢયા અને પેાતાના રસ્તે ચાલ્યેા ગયા. તમારા સાથ ન કર્યાં, સાથ કર્યા વિના ઊતાવળે ઊતાવળા ચાલ્યા ગયા. દૈવી સહાય છતાં એના પ્રત્યે તમારા હૈયામાં કેટલેા અધેા પ્રેમ જાગવાના ? તમે એને દૈવી સહાય માનવાના ! એના ઉપકાર ગાતા ફરવાના. જે ગુરુએ તમને ભવકૂપમાંથી બહાર ખેંચી કાઢયા, પ્રેમ અને કરૂણાથી; તે ગુરુ પછીથી કદાચ તમારી સભાળ ન કરે. કદાચ એમનુ શિવપ્રયાણ ઝડપી હાય, તમે પાછળ રહી જાએ.... તે એમના પ્રત્યે પ્રેમ રહેવાના ખરા ? એમના ઉપકારને દૈવી સહાય ” માનવાના ? એમના ઉપકારને ગાતા ફરવાના ! ભવના કૂવામાંથી ગુરુએ જે આપણને બહાર કાઢયા છે, તે જ તેમના મહાન ઉપકાર છે. એની સ્મૃતિ સતેજ રાખીશ તો જ આપણે ‘ કૃતજ્ઞ કહેવાઈશુ હવે સની આત્મસ વેદન ૮૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ es પગ ઉપર ગુમડાં દેખાતાં હાય, હાથ પર ચાઠાં દેખાતાં હાય....પરતું મુખનું સૌંદય અદ્દભૂત હાય, તેા તમે શુ જોવાના ? ગુમડાં અને ચાઠાં જોઇને ઘૃણા કરવાના કે સુંદર મુખ જોઇને આકર્ષાઈ જવાના ? ( એમ કાઈ આત્મામાં કાય...માન...માયા....લાલ વગેરે દોષા દેખાતા હાય.... પરંતુ સેવા, પરોપકાર.... વગેરે કાઇ ગુણ અદ્ભૂત હાય તે તમે શું જોવાના! એ અદ્દભૂત ગુણ જોઈને આકર્ષાઈ જવાના ખરા ? કે દોષના ગુમડાં જોઇને ઘણા કરવાના ? ८२ દેહના એકાદ ગુણુ.... રૂપ, ઘાટ, બાંધે....જોઇને પણ રાગ થાય છે, તેમ આત્માના એકાદ ગુણુ ક્ષમા, નમ્રતા, સેવા પરોપકાર જોઇને આપણને અનુરાગ થવા જોઇએ. તે આપણે ગુણાનુરાગી કહેવાઇએ અને વ્યક્તિના એકાદ ગુણુ પણ આપણને આકષનારા બનશે, પછી એના દોષો જોઈ તિરસ્કાર કે ઘણા નહિં જાગે. પરંતુ એના દાષાને દૂર કરવાની કરૂણા જાગશે. ગુણાનુરાગ અને કરૂણા પ્રગટયા પછી એના દાષા બીજાને કહેવાની અધમતા રહે જ કયાંથી ? જ A ગુણાનુરાગી આત્મસ વેદન www.jainellbrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ખીજ વાવીએ ઘઉંના મોટા પાક જોઇતા હાય તે ખેતરમાં ઘઉં જ વાવવા પડેને ? એમ અનંત ગુણાને પાક આપણે જોઇતા હાય તે। ગુણનાં જ ખી વાવવા જોઇએ ને? ગુણનાં ખી વાવ્યા વિના અનંત ગુણનેા પાક ન મળે. માટે શ્રી જિનેશ્વર ભગવતે આત્મક્ષેત્રમાં ૨૧ ગુણ-બીજ વાવવા ઉપદેશ કર્યાં છે. ગુણાનાં બીજ વાવ્યા વિના કરેલી ધમસાધના એ તે, ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણને પાવામાં આવતા પાણી જેવી છે! ખીજ વાવ્યા વિના ખેતરને ગમે તેટલુ ખેડવામાં આવે, પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે.... છતાં બધું નિષ્ફળ, તેમ ગુણ્ણાનાં બીજ વાવ્યા વિના કરાતી ધમસાધના નિષ્ફળ છે. આની સામે આવી દલીલ ન કરતાં ‘ગુણા હાય તેા પછી ધમ સાધના ન કરીએ તે ચાલેને?” આ તે દલીલ કેવી છે? કેાઈ કહે: ખેતરમાં ખીજ વાવીએ પછી વાડ ન કરીએ, પાણી ન પાઇએ તેા ચાલેને?” તેવી ! ગુણાનાં બીજ વાવ્યા વિના જ ધમની ખેતી—મજૂરી કરી છે અન’તકાળમાં, હવે બીજ વાવીને ખેતી કરીએ. આત્મસ વેદન ૮૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધની ટાંકી ટાંકીમાં પાણી ન હોય તે નળમાં પાણી આવે ખરું ? પછી એ નળની પાસે તમે એક કલાક ઊભા રહો કે ચાવીસ કલાક ઊભા રહો ! બુદ્ધિમત્તા તો એમાં છે કે ટાંકીમાં પાણી ભરવાની ચેજના કરવી. પછી જ્યારે પાણી જોઈએ ત્યારે નળ વાટે મળી રહેશે. એમ તમારું પ્રારબ્ધ જો પુણ્ય વિનાનું છે, પછી તમે બજારમાં એક કલાક ઉભા રહા કે ચોવીસ કલાક ઊભા રહા.... સંપત્તિ નહિ મળે. ગમે તેટલી મથામણ કરો પરંતુ કંઈ વળશે નહિ. ટાંકીમાં પાણી ન હોય પછી નળ સાથે માથું પછાડશે તોય પાણી નહિ નીકળે. લેહી નીકળશે ! એમ પ્રારબ્ધમાં સંપત્તિ નથી, પછી ગમે તેટલા ધમપછાડા કરશે તાય સંપત્તિ નહિ મળશે. કેવળ ફલેશ મળશે ! કામ તે પ્રારબ્ધને પુણ્યભરપૂર બનાવવાનું કરવા જેવું છે અને એ માટે ધમસાધના કરવાની છે. ધમસાધના દ્વારા પુણ્યના ભંડાર તર થાય છે, એવું પુણ્ય બંધાય છે કે એ પુણ્યથી મળેલી સંપત્તિ દ્વારા તમને પુનઃ ધમ કરવાનું જ સૂઝે! પણ એ ધમ નિષ્કામ ભાવે કરજો છે ! GOLDS TO, આત્મસ વેદન Page #90 -------------------------------------------------------------------------- ________________ બીજ અને પાક ખેતરમાં બીજ પડેલું હોય છે અને અનુકૂળ વર્ષા થાય છે તે મનગમતો પાક તૈયાર થાય છે. આપણામાં ગુણાનાં બીજે પડેલ છે બીજ રૂપે છે એટલે આપણને પ્રત્યક્ષ કદાચ ન દેખાય. હવે આપણે એક કામ કરવાનું છે. ધર્મ સાધનાની અનુકૂળ વર્ષા કરવાની છે. વર્ષા કરીને આપણે જોવાનું તે એજ છે કે ગુણાના અંકુર ફૂટયા ? અંકૂરામાંથી છોડવા થયા ? છોડમાંથી મોટા છોડ થયા ? . એના પર પાકના દાણા ફૂટયા ? e તારા રે | માત્ર વર્ષા કરીને આનદ... સંતોષ નથી માનવાને. આપણે કંઇક એવા જ સંતોષ માનતા થઈ ગયા છીએ. fa Y ધર્મ સાધના કરીએ છીએ પણ ગુણાનું લક્ષ નથી રાખ્યું, કેવળ વરસાદ પડતા જોઈને તો બાળક રાજી થાય, ખેડૂત તે ત્યારે નાચે કે જયારે પાકના અનાજથી એના કઠોર ભરપૂર થાય. દયાનમાં રાખો કે મેક્ષમાં અનત ગુણ છે. ધમ– સાધના નથી ! ગુણાના ભંડાર ભરાય એના પર આપણે રાચવાનું છે. આત્મસ વેદન Jain Equine ............ ૮૫ ajalnelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ગુણને શોધો સૂય અને ચન્દ્રની હાજરી હોય એટલે માણસને પડછા પડવાના જ, અને એવા પડછાયા તમે જોયા છે ને ? પણ શું પડછાયાની તમે ગણના કરે છે ? પાંચ માણસ તમારા ઘેર આવ્યા, તો શું તમે દશની રાઈ કરાવવાના ? બસ ! કર્મોની હાજરી જયાં સુધી છે. ત્યાં સુધી મનુષ્યમાં દોષ દેખાવાના જ. પણ તે દોષની આપણે ખૂબ ગણના કરીએ છીએ. દોષના માપે આપણે માણસનું માપ કાઢીએ છીએ. છે Sી પણ પડછાયા કાળે હોય તેથી શું માણસ કાળા હોય ? ધાળા માણસનો ય પડછાયે તો કાળા જ હાય! એમ શુ ગુણીયલ માણસમાં દેષ ન હોય ? દેાષ હાય તેથી શું સંપૂર્ણ મનુષ્ય દોષિત બની જાય ? ne અરે, કાળા પડછાયા જે, એટલે કેાઈ ગુલાબી મનુષ્ય હાય જ, એવો આપણે નિણ ય કરીએ છીએ. તેમ દોષ દેખાય એટલે ‘ગુણ હોવો જ જોઈએ. ? એમ નિર્ણય કરવો જોઈએ. દોષ હોય ત્યાં ગુણ હોવાના જ. દેાષ જોઈને અટકી ન જાઓ, ગુણની શોધ કરો. ગુણની ગણના કરી અને ગુણના આધારે માણસનું માપ કાઢો. TOGG.) ડો ).S આમસંવેદન Page #92 -------------------------------------------------------------------------- ________________ નારિયેળને આપણે મંગળ માનીએ છીએ. ઘણા છેતરાં અને કાચલાં હોવા છતાં નારિયેળ પ્રત્યે આપણી દ્રષ્ટિ માંગલિક રહે છે! આનાં છેતરાં અને કાચલાના રક્ષણ તળે રહેલા ટોપરા અને પાણી પર આપણી નજર ફરે છે. માંગલિક દૃષ્ટિ ત્યારે જીવાત્મા પ્રત્યે આપણી દષ્ટિ કેવી ? જીવાત્માનાં દર્શન આપણને માંગલિક લાગે છે? દાષાને દુગુણાના છેતરાં તથા કાચલાની નીચે દબાયેલા શુદ્ધ ચૈતન્ય તરફ આપણી દષ્ટિ જાય છે ? અને જ્યાં સુધી શુદ્ધ ચૈતન્ય પ્રત્યેના અનુરાગ ઉદ્ભવે નહિ ત્યાં સુધી એક જીવ બીજા જીવને વિશુદ્ધ પ્રેમનુ અપણું નહિ કરી શકે. ચામડાં અને હાડકાં સુધી જ દષ્ટિ પહોંચે છે ત્યાં સુધી મલીન રોગ અને દુષ્ટ દ્વેષની અને એડીએમાંથી જીવ મુક્ત નહિ બને. સીઝનરોગ શુદ્ધ ચૈતન્યની અવગણના કરીને નારિયેળને માંગલિક માનનાર કેવા અજ્ઞાની કહેવાય ? કહેવાય ? શુદ્ધ ચૈતન્યનુ બહુમાન કરનાર આત્માને માટે સમસ્ત વિશ્વ માંગલિક મની જવાનું! આત્મસ વેદન ८७ Page #93 -------------------------------------------------------------------------- ________________ સંધ-શરીર તમારા પગ પર ગુમડું થયું હોય. ત્યારે તમે શું વિચાર કરો ? ‘ મારે શું ? મારા પગને ગુમડું થયું છે..... પગ સંભાળશે ! ” આવા વિચાર કરો છો ? ના ! પગ એ શરીરના જ એક ભાગ છે માટે પગ દુઃખી તો તમે દુઃખી. , હવે એક વાત વિચારો. તમારા સંઘમાં કોઈ આત્મા દુઃખી છે, એને જોઈ તમે શું વિચારો છો ? - ‘મારે શું ? .... એનું એ જાણે....!” છે તમારો આ વિચાર શું ચગ્ય છે? તમે સંઘથી ભિન્ન નથી, ને સાધમિક એ સંધશરીરના જ એક અવયવ છે, એક ભાગ છે. એનું દુઃખ એટલે તમારું દુઃખ. . / શરીરના પ્રત્યેક અંગને તમારી જાત સમજે છો ને ? તા સંઘના પ્રત્યેક આત્માને તમારી જાત કેમ નથી સમજતા ? સંઘના પ્રત્યેક આત્મા તમારી જાત છે, આ ભાવના મૂળ સમ્યગદશન ધમને ટકાવે છે, વિશુદ્ધ કરે છે. આ ભાવના જાગ્રત થઈ એટલે સંઘ-શાસન પ્રત્યે જરૂર પ્રેમ... મમત્વ.... વાત્સલ્ય પ્રગટશે. 8 8 8 8 8 8 8 ) નથી. તમારી આ જ એનુ' એ જાણે..,, ૮૮ આત્મસંવેદન Page #94 -------------------------------------------------------------------------- ________________ દોષનું ઓપરેશાન ડાકટર દરદીના ગુમડાનું ઓપરેશન કરે છે તે જોયું છે ? એ પહેલાં તો દરદીને આનંદમાં લાવશે. પછી બહુ હળવા હાથે ગુમડાને તપાસશે... દવાથી ધોઈ નાંખશે.... ‘ઈથર” કે ઈનજેકશનથી ચામડીને બુઠ્ઠી બનાવી દેશે. પછી ચકમકતી છરી ગુમડા પર ફેરવી દેશે ! | વળી, તરત જ સાફસુફી કરી દઈ નવા સુંદર પાટે બાંધી દેશે ! _ આ બધું તે ખાસ રૂમમાં કરવાના. દેાષ એ આત્માનુ ગુમડુ છે. 4 આપણી સમક્ષ એવા ગુમડાવાળા આત્માઓ કેટલા આવે છે ? આપણે એ ગુમડાઓનું ઓપરેશન કેવી રીતે કરીએ ? એના દોષ—ગુમડા પર આપણી તીર્ણ વાણી-છરી ફરી વળે, તે પહેલાં શું આપણે દરદીને આનંદિત કરીએ છીએ ? હળવા હાથે ગુમડુ તપાસીએ છીએ ?.... વગેરે. તીર્ણ વાણી-છરીથી દેાષ ગુમડાને કાપી નાંખીને પછી પાછા સુદર પાટો બાંધીએ છીએ ? પરંતુ કહા ને, આપણે કાચા ગુમડાં જ કાપીએ છીએ ! એટલે કાપ્યા પછી દરદીના દુઃખને પાર નથી રહેતો ! વળી, કાપીએ છીએ જાહેરમાં ! ” આત્મસ વેદન ૮૯ Jain E . Page #95 -------------------------------------------------------------------------- ________________ આગ લાગે ત્યારે કુવા ખાદવા ન બેસાય....? આ કહેવતના વ્યવહારૂ અથ તે આપણે જાણીએ છીએ, પરંતુ એને આધ્યામિક અથ પણ આપણે જાણવા જોઈએ. ક્ષમા-જલ પહેલેથી કવા ખાદી રાખ્યા હાય તે આગ લાગતાં કૂવા કામ લાગે છે. એ વખતે નવા કૂવા ખાવા બેસનારનેા પ્રયત્ન નિષ્ફળ અને છે. આપણે ક્રોધના પ્રસંગે જ ક્ષમા-જલની શોધ કરવા બેસીએ છીએ ! પરંતુ પહેલેથી ક્ષમા જલને કૂવા ખાદી રાખતા નથી ! પરિણામ એ આવે છે કે આપણું આત્મ-ઘર ક્રોધની આગમાં મળીને ખાખ થઇ જાય છે ! જો આપણે ક્રાધની આગને બુઝવીને આત્મધરને સુરક્ષિત રાખવુ હાય તેા ક્ષમાજલના કૂવા પહેલેથી ખાટ્ટી રાખવા જોઈ એ. અર્થાત્, જ્યારે કાઈ ક્રોધના પ્રસ`ગ ન હેાય તેવા સમયે આપણે મનમાં વિચારવાનુ કે જો આવા ક્રોધને પ્રસંગ ઉભા થશે તે તે વખતે હું શાંત રહીશ. ભલે મારા ગુનેા નહિ હાય, છતાંય હું સામેા ક્રોધ નહિ કરું. સમતા રાખીશ. એની અસર જરૂર સામી વ્યક્તિ પર થશે અને એ પણ શાંત પડશે !” આવા ક્ષમાના વિચાર વારવાર કરી રાખવાના. પછી નથી ને ક્યારેક એવા ક્રોધને પ્રસંગ ઉપસ્થિત થશે ત્યારે પેલા ખાદી રાખેલા ક્ષમા-જલના ( ક્ષમાના વિચારો ) કૂવાના તરત આપણે ઉપયેાગ કરી શકીશું ! MGL આત્મસ વેદન Page #96 -------------------------------------------------------------------------- ________________ માછલું અને મનુષ્ય આપણે ભવસાગરમાં છીએ. ' પણ સાગરમાં માત્ર મનુષ્ય જ હોય, તેવું નથી, માછલાં પણ હાય છે. મનુષ્ય તો સાગરમાં હોય છતાં સાગરના કિનારે જ તેનું લક્ષ હોય છે. અને તેથી સાગરના કિનારે પહોંચાડનાર સ્ટીમરની તે તલાશ કરતા હોય છે. પોતાને કેાઈ સહિસલામત કિનારે લઈ જાય તે સતત ઝંખતા રહે છે. છે જ્યારે માછલાને કદીય સમુદ્રની બહાર નિકળવાનું ગમતું નથી ! એને કોઈ પકડવા આવે અને એને ખબર પડે તો તે ભાગી જવાનું ! E આપણે આપણી જાતને કેવી માનીએ છીએ ? શુ - આપણે મનુષ્ય છીએ ? શું આપણું વતન અને આપણા વિચાર માછલાના વતન અને વિચારને અનુસરતા નથી ? છે. આપણે ભવસાગરમાંના માછલા છીએ કે મનુષ્ય ? પNT 0 0 0 0 0 0 0 0 આત્મસ વેદન ८१ www.jainelibrary Jalin Education International Page #97 -------------------------------------------------------------------------- ________________ આપણને કાની ગેરહાજરી સાલે છે? ધનની ગેરહાજરી સાથે છે, આરોગ્યની ગેરહાજરી સાલે છે. બુદ્ધિની ગેરહાજરી સાલે છે. ગુણાની ગેરહાજરી કર્યું છે. આ માગ્ય પ્રાપ્ત પણ શું ગુણાની ગેરહાજરી આપણને સાલે છે? ધનની ગેરહાજરીમાં જીવ એચેની અનુભવે છે માટે ધન મેળવવાને સખત પુરુષાર્થ કરે છે. આરેાગ્યની ગેરહાજરીમાં જીવ આકુળતા અનુભવે છે માટે આરેાગ્ય પ્રાપ્ત કરવા સતત જાગ્રત રહે છે. બુદ્ધિની ગેરહાજરીમાં જીવ વિદ્ભવળ ખની જાય છે તે માટે બુદ્ધિ મેળવવા જ્યાં ત્યાં ફાંફાં મારે છે પણ.... ગુણાની ગેરહાજરીમાં નથી તેા જીવ મેચેની અનુભવતા, આકુળતા અનુભવતા કે વિહ્વળ બનતા, પછી ગુણેા મેળવવાને પુરુષાર્થ જ કયાંથી કરવાને ? અને જ્યાં સુધી ગુણસપત્તિ હાય નહિ ત્યાં સુધી ધર્મરત્ન તે કેવી રીતે મેળવવાને ધમરત્ન વિના તેા જીવનું અનાદિકાલીન ભવભ્રમણ સીટે એમ નથી અને ભવભ્રમણ મીટે નહિ ત્યાં સુધી શાશ્વત સુખ અને અનંત શાંતિ મળે નહિ. હેર ગુણુસંપત્તિ માટે પુરુષાથ જરૂરી છે. સપ આત્મસ વેદન Page #98 -------------------------------------------------------------------------- ________________ ધમ મહેલના પાયા કેઇવાર પાયામાં વધુ ખચ લાગે, એવુ પણ અને ને ! પણ મકાનમાં ચણતર કરતાં પાયામાં વધુ ખચ લાગે તેથી મકાન ન ખોંધાવા ? ગુણે! એ ધમ મહેલના પાયેા છે. પાયા વિના જેમ મકાન ન બંધાવાય, તેમ ગુણ્ણા વિના ધમ' ન આચરી શકાય. કદાચ આચરા તા પણ તે પડી જતાં વાર ન લાગે. પાયા વિનાનું તે ઘર કેટલે ટકે ! આપણે મકાન ચણવુ' છે, પાયા વિનાનું ! ધમ કરવા છે પણ ગુણસાધન વિના! આજે મેટા ભાગે આપણી જિંદગી આવી પસાર થઇ રહી છે, એવું લાગે છે ખરૂ ? ગુણા વિનાના ધમીઓએ ધમ'નુ તેજ ઝાંખું પાડયુ છે. ગુણા વિનાના ધર્માત્માએએ નવા જીવાને ઉગતી પેઢીને ધ સાધનાથી વેગળી રાખી છે. વળી, આપણી દૃષ્ટિ પણ કેવી ઘડાઈ ગઈ છે ! ગુણ વિનાના ધર્મીએ જેમ આપણને ગમે છે તેમ ધમ વિનાના ગુણીયલ આત્માએ નથી ગમતા ને? \000,20, આત્મસ'વેદન ૯૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ સહિયારા પુણ્યાદય તમારી પાસે ધન છે, આરોગ્ય છે, પરિવાર છે... આ તમારા પુણ્યાય છે, એમ તમે માનેા છે ને? આ તમારા જ પુણ્યાય છે એમ માનેા છે માટે જ તમે એ ધન વગેરેના ઉપયાગ બીજા માટે કરતાં પાછા પડા છે ! પુણ્યાદય કયારે થયા ? પુણ્યમ ધ કરેલા માટે. મ પુણ્યમ ધ શાથી થયા? ધર્મારાધન કર્યુ હતું માટે, ધર્મારાધન પણ કયારે કરી શકેલા ? એ ધમને આરાધનારા સાધક વગ સાથે હતા માટે ! તમારા પુષ્ણેાદય કેવળ તમારા નથી પરંતુ સહિયારા પુણ્યાય છે એમ માને! આ નક્કી કરે કે ‘મારા પુણ્યાય ઉપર કેવળ મારા અધિકાર નથી એમાં પ્રત્યેક સાધમિકના હિસ્સા છે. પછી તમારા સામિક પ્રત્યે તમારી દિષ્ટ કેવી બનશે તે જાણે! છે? તમારા એક નિકટના સ્નેહી પ્રત્યે જેવી દ્રષ્ટિ હાય તેવી ! એ દૃષ્ટિ જ તમને પછી ઉદાર બનાવશે અને આ રીતે આવેલી ઉદારતા ધમ મહેલના નક્કર પાચા બની જશે! આત્મસ વેદન Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુણાની તાલીમ યુદ્ધના મેદાન પર જતા પહેલાં સૈનિકને તાલીમ લેવી પડે છે, એ માટે એની ખાસ કાલેજમાં દાખલ થવું પડે છે. ધમ સાધના એટલે યુદ્ધ છે. આત્મા અને કમ વચ્ચે, ધમ અને કમ વચ્ચે. ધમસાધનાના યુદ્ધમેદાનમાં જવા પહેલાં આપણે તાલીમ લીધી ? તાલીમ લીધા વિના સૈનિક યુદ્ધના મેદાન પર જાય તા તેની કેવી દુર્દશા થાય ? જેના પક્ષમાં હાય તેના પક્ષની કેવી નાલેશી કરે? આપણી એવી જ દુર્દશા થઇ રહી છે. પરમાત્માના ધ પક્ષની એવી જ આપણે નાલેશી કરી છે. ધ સાધનાના મેદાનમાં જવા પૂર્વ ગુણાની સાધનાની તાલીમ લેવાની છે. એકવીસ ગુણામાં એક્કા બનીને પછી શ્રાવકપણાની સાધનાના મેદાનમાં જાઓ. જુએ પછી એ યુદ્ધ કેવુ' જામે છે? કર્મોની સેનાને કેવી હાર મળે છે! કુશળ.... ખાહેાશ સૈનિકની સામે શત્રુ ઝાઝો કાળ ટકી ન શકે. પછી તમે જેમના પક્ષમાં રહીને લડશેા, જે પરમાત્માના પક્ષમાં રહીને, તે પક્ષની કીતિ અને પ્રતિષ્ઠાને વધારનારા અનવાના. ગુણાની તાલીમ લીધા વિનાની ધમ`સાધના શત્રુને હરાવી નહિ શકે. આત્મસ વેદન ૯૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ સાગર તાફાની છે. જલચર ભયકર પશુઓથી ભરેલા છે. તમે જે કિનારે ઉભા છે એ કિનારા ભય ભરેલા છે. શિકારી પશુઓને અને લુંટારાએના ભય છે, સામે કિનારે ગયા વિના ચાલી શકે એમ નથી. કિનારે બે જાતની હાડી પડી છે, એક હાડીને હલેસાં મારવાં પડે એમ છે, ખીજી સ્ટીમલેાંચ' છે! તમે બેમાંથી શામાં બેસવાનુ પસંદ કરા ? અને હાડીવાળા તમને પ્રેમપૂર્વક આમ ત્રી રહ્યા છે. સ્ટીમલેાંચ જ તમે પસદ કરે ને ? પસંદગી સંસાર-સાગર તેાફાની છે. કાધ-માન-માયા-લાભ વગેરે પશુઓથી ભરેલા છે. તમે જે મનુષ્ય જીવનના કિનારે ઉભા છે, એ કિનારા પણ ભયાકુલ છે. સંસારસાગરના સામે કિનારે ગયા વિના ચાલી શકે એમ નથી. એ હાડી ઉભી છે, (૧) દેશિવરતિ ધ'ની હાડીમાં હલેસા મારવાં પડે એમ છે. (૨) જ્યારે સવવરિત ધમ એ ‘સ્ટીમલેાંચ’ છે ! ટીમલેાંચના કપ્તાન આચાર્યાદિ મુનિવરા તમને પ્રેમપૂર્વક આમત્રી રહ્યા છે. તમે સ્ટીમલેાંચ જ પસદ કરવાના ને? દ આત્મસ વેદન Page #102 -------------------------------------------------------------------------- ________________ સુવાસહીન મનુષ્ય એ એક ભવ્ય પરમાત્માનું મંદિર હતું. | કરૂણસિધુ પરમાત્માની પ્રતિમામાંથી કરૂણાની ધારા વહી રહી હતી. en બે પૂજ કે હાથમાં પૂજનના થાળ લઈ મંદિરમાં પ્રવેશ્યા. એક પૂજ કે ગુલાબનાં સુવાસભરપુર પુપેથી ભગવંતની પૂજા કરી. બીજા પૂજક પાસે પુપ હતાં પરંતુ સુવાસ ન હતી. તેણે તે પુષ્પ ભગવંતના ચરણે ચઢાવવા માટે હાથ લંબાવ્યા, ત્યાં પેલા પૂજ કે પૂછ્યું :- ‘આ કયા પુષ્પ છે ? સુવાસવાળા કે સુવાસ વિનાનાં ?” બીજા પૂજ કે કહ્યું : “સુવાસ વિનાનાં.. પહેલા પૂજક જરાક આકળા થઈને બેલ્યા : “ સુવાસ વિનાનાં પુષ્પ ભગવાનને તે ચઢાવાય ? કઈ ભણ્યા છે કે નહિ?” બિચારા પૂજક તે ચૂપ થઈ ગચા તેના પર પેલા પ્રથમ પૂજ કે આકરા પ્રહારો કરવા માંડયા. અને સુવાસવાળાં જ પુષ્પ ભગવતને ચઢાવાય તેનુ જોરદાર પ્રતિપાદન કર્યું. - આ દશ્ય જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠા : - સુવાસ વિનાનું પુષ્પ જો પરમાત્માને ચરણે ચડવા માટે અગ્ય છે તો ગુણાની સુવાસ વિનાના મનુષ્ય શું પરમાત્માના ચરણે અડવા માટે અયોગ્ય નથી ? આત્મસ વેદન Page #103 -------------------------------------------------------------------------- ________________ સિંહ અને ઉંદર પાંજરામાં તે બંને હોય છેઃ સિંહ અને ઉંદર. પરંતુ પાંજરામાં અને પાંજરા બહાર બંનેની વૃત્તિ અને પ્રવૃત્તિમાં ભેદ હોય છે. પાંજરામાં રોટલીના ટુકડા જોઈને ઉંદર પાંજરામાં પેસવાનો વિચાર કરે છે અને પ્રવૃત્તિ કરે છે. પાંજરામાં પેઠા પછી જ્યાં સુધી એને ખાવા-પીવાનું મળે છે ત્યાં સુધી તેમાંથી નિકળવાનો પ્રયત્ન નથી કરતા. જ્યારે, સિંહ પાંજરામાં ગમે તેવો શિકાર જુએ પણ પાંજરામાં પેસવાનો વિચાર કે પ્રવૃત્તિ નથી કરતે. છળકપટથી એ પુરાઈ જાય છે તે હર સેકંડ એ પાંજરામાંથી મુકત થવાના વિચાર અને પ્રવૃત્તિ કરે છે; અને લાગ મળતાં ભાગી છૂટે છે. સંસાર પણ એક પાંજરુ છે ને ? પાંજરામાં વિવિધ પ્રકારની પાંચ ઇન્દ્રિયના વિષયે જોઇને તમને શું વિચાર આવે છે ? એ મેળવવા પાંજરામાં તમે વસે છે ? જ્યાં સુધી પાંજરામાં વિષયો રહે ત્યાં સુધી પાંજરામાંથી નિકળવાના વિચાર કે પ્રવૃત્તિ થાય છે? | તમે સંસારના પાંજરામાં પુરાયેલા ઉંદર છે કે સિંહ ? સંસારના પાંજરામાંથી છટકવાની વૃત્તિ અને પ્રવૃત્તિ જે હોય તે સિંહ ! આત્મસ વેદન Page #104 -------------------------------------------------------------------------- ________________ ભવનું જંગલ જગલમાં તમે ભૂલા પડયા. રખડી રખડીને થાકી ગયા. ત્યાં તમને એક ઘટાદાર વડલો દેખાય. તમે નજીક ગયા. ત્યાં વળી પાણીની પરબ અને સદાવ્રત દેખાયાં ! તમને આનંદ થયે, તમે ખાધું, પીધું અને વડલાની છાયામાં સુતા. છતાં રાત પડે એ પહેલાં તમે તમારા ગામે પહોંચવાનું ભૂલે ખરા ? કાઈ બીજો મુસાફર આવીને તમને કહે, “ચાલો મારી સાથે તમારા ગામે જ મારે જવું છે ! તે વડલાની છાયા છોડીને, તડકે પણ ચાલે કે નહિ ? પાણીની પરબ અને સદાવ્રતને છોડી જતાં તમને દુઃખ થાય ખરું? આપણે ભવનાં જંગલમાં ભૂલા પડયા છીએ. અનંત અનંતકાળથી રખડીને થાકી ગયા છીએ. ત્યાં આ મનુષ્ય જીવન એટલે વિશ્રામસ્થાન મળ્યું. ખાવાનું, પીવાનું અને સુવાનું ! મૃત્યુની રાત પડે એ પહેલાં આપણા ગામે-શિવનગરે પહોંચી જવાનું યાદ છે ને ? આપણું ગામ સિદ્ધશિલા છે ! તમારી પાસે એ ગામે જનાર કોઈ વિશ્વાસપાત્ર મુસાફરી આવીને તમને કહે-“ચાલે, વેળાસર તમને તમારા ગામે પહોંચાડી દઉં...” તે તમે તૈયાર થઈ જાઓ ને ? પવિત્ર સાધુ પુરુષ શિવનગરીના ભોમિયા મુસાફરો છે. એમની સાથે જતાં, વિશ્રામસ્થાન છોડી જવાનું દુઃખ ન થાય ને ? આત્મસ વેદન Jalin Education International Page #105 -------------------------------------------------------------------------- ________________ માનેા કે તમે એક જગલમાં ભૂલા પડી ગયા છે. વૈશાખ-જેઠના ધામ ધખતા દિવસેા છે. તમે ખૂબ ખૂબ ભટકયાં....ત્યાં તમને રાજમાગ મળી આવ્યેા. એટલું જ નહિ, રાજમાર્ગ પર શિતલ જલની પરખ પણ દેખાઈ, ખાજુમાં સદાવ્રતનુ` મકાન પણ જોયું, કેટલેા બધા આનંદ થાય ? તમે ઝડપથી ત્યાં પહોંચ્યા. સદાવ્રતમાં જઇ પેટ ભરીને ભેાજન કર્યુ. પરમે જઇને તૃષા મિટાવી અને વિશાળ વટવ્રુક્ષ નીચે જઇ તમે આરામ કર્યાં. પ્રવાસ આ ખાવામાં-પીવામાં અને આરામ કરવામાં શું તમે તમારા સ્થાને જવાનુ* ભૂલી જાએ ખરા ? શું સ્વસ્થાને જવાનુ માંડવાળ કરી દો. ખરા? કઇ વટેમાર્ગુ આવીને કહે કે “અમે અમુક ગામે જઇએ છીએ. આવવુ હોય તેા સ'ગાથ થશે.” શુ જવાખ આપે? “તમારે જવું હાય તેા જાએ, અહીં ખાવાનું મળે છે, આરામ માટે મજાને વડલા છે.... તા અહીંજ રહીશ....?” એમ ? કે સગાથ મળતા આરામ છેડી ચાલવા માંડા ? તમે જાણા છે કે સૂર્ય અસ્ત થયા કે પરમ અધ થઈ જાય છે. સદાવ્રતનેા નેાકર ચાલ્યા જાય છે. પછી તે હાય છે જ ગલના પશુએ. તમે સૂર્યાસ્ત પૂર્વે પેાતાના ગામે પહોંચી જવા માટે સદાવ્રતને, પરઅનેા અને વડલાના મેહ છેડી ચાલવા માડેા છે. ભવ-અરણ્યમાં ભટકતાં ભટકતાં આ મનુષ્ય જીવન મળ્યુ છે, કે જે સદાવ્રત, પરખ અને વડલા જેવુ છે. શુ તમે તમારા સ્વસ્થાન માà ક્ષે જવાનુ ભૂલી તેા નથી ગયા ને? નિગ્રંથ સાધુ પુરુષે મેાક્ષ નગરે જનારા વટેમાર્ગુ છે. શુ તમને એમના સંગાથ ગમે છે ? ૧૦૦ આત્મસ વેદન Page #106 -------------------------------------------------------------------------- ________________ એમની સાથે ચાલી નીકળવા તૈયાર છે ? તે માટે ઘરબાર મોહ છોડવા તૈયાર છે ? ધ્યાન રાખે. આયુષ્યને સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ ભવાટવીનાં કુર પશુઓના હાથે ચૂંથાઈ જવાનું થશે. જો ખાવા-પીવામાં અને આરામ કરવામાં ભાન ભૂલી ગયા છે ! ભૂલી ન જાઓ કે તમારું નગર મેક્ષ છે. ત્યાં જેમ બને તેમ જલદી પહોંચવાનું લક્ષ રાખી આગળ વધતા જાઓ. સાધુ પુરુષોને સંગાથ છોડે નહિ. કોટમાં કેસ ભગવાન જિનેશ્વર દેવની કોર્ટમાં આપણે આપણા શત્રુ કર્મોની સામે કેસ દાખલ કર્યો છે. અનંત કાળથી આપણને પીડી રહેલા કર્મોથી મુકત થવા માટેની આપણી માગણી જિનેશ્વર ભગવંત સમક્ષ રજૂ કરી છે. fa fઆપણી બુદ્ધિ અ૯૫ છે. શત્રુના પક્ષે મોટા મોટા બેરીસ્ટરો, સાલી સીટો રહેલા છે. તો શું આપણે પણ બેરીસ્ટરોને, સોલીસીટરોને આપણા પક્ષે ને રાકવા જોઈએ ? | પૂજ્ય ગુરુ મહારાજ આપણા બેરીસ્ટરો અને સાલીસીટ છે. એમની સલાહ-સૂચના લઈને જ આપણે કામ કરવું જોઈએ. જ્યાં સુધી કેસ ચાલે, આપણા વિજય જાહેર ન થાય ત્યાં સુધી આપણા બેરીસ્ટરોને સપક સતત રાખવા જોઈએ તે માટે જેટલે તન-મનધનનો વ્યય કરવો પડે તે કરતાં અચકાવું ન જોઈએ. કારણ કે વિજય મળ્યા પછી અનંત સંપત્તિ આપણને મળી જવાની છે, કે જે આપણી છે. આત્મસંવેદના ૧૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ મુતિનું સર્જન એક નયનરમ્ય મૂર્તિનું સર્જન કેવી રીતે થાય છે? સર્વ પ્રથમ, કુશળ શિલ્પી જોઇએ. તેની કલ્પનામાં ભવ્યતા, સૌન્દ્રય અને ઉત્સાહ હાવા જોઈએ. પાષાણમાં પણ વિશેષ ચેાગ્યતા જોઇએ. પાષાણ નિમળ જોઇએ. શિલ્પીનાં ટાંકણાં સહન કરી શકે તેવા જોઇએ. શિલ્પી કુશળ હાય, તેની પના પણ ભવ્ય-સુંદર હાય, ઉત્સાહ અદમ્ય હાય, પરંતુ પાષાણુ દોષયુક્ત હાય અને ટાંકણું પડતાં જ ચૂરેચૂરા થઈ જાય તેવા હાય તેા ? શું નયનરમ્ય મૂતિ અની શકે ખરી? આપણે જો આત્માનું ઉન્નત–પવિત્ર સર્જન કરવું છે તે આપણા આત્માને ગુરુદેવના હાથમાં સેાંપી દેવા જોઇએ. ગુરુદેવને તેમની ભવ્ય સુંદર કલ્પના મુજખ આપણા પર ટાંકણાં મારવા દેવાં જોઇએ. સ્થિરતાથી એ ટાંકણાંના પ્રહાર સહન કરવા જોઇએ... તેા પાષાણ જેવા આત્મામાંથી પરમાત્મ– સ્વરૂપ ઉપસી આવશે. પાષાણ કટ્ટીએ આગ્રહ કરતા નથી કે “ મારી ઈચ્છા મુજબ ટાંકણાં મારા”એ તે શિલ્પીના હાથમાં પેાતાનું સ’પૂર્ણ સમપ ણુ કરી દે છે! શિલ્પી પેાતાની ઈચ્છાનુસાર જ્યારે ચાહે ત્યારે ટાંકણાં મારે છે. જેટલાં મારવાં હાય તેટલાં મારે છે! આપણે આપણી ઈચ્છાઓને ખાજુએ મૂકીને કુશળ ગુરુદેવને સમિપત થઈ જવુ જોઇએ. તેમના ઉત્સાહ અને ભવ્ય—સુંદર કલ્પના મુજખ તેમને કામ કરવા દેવુ જોઇએ. ૧૦૨ આત્મસ વેદન Page #108 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ વિચારા રસ્તામાં ચાલ્યા જતાં અચાનક ખાડા આવે ને પડી જવાય....ત્યારે કેટલું દુઃખ થાય છે? જોઇને ન ચાલ્યા તેને કેટલા બધા પશ્ચાત્તાપ થાય છે? એમ કેાઈ દુષ્ટ વિચારના ખાડામાં મન પડી જાય ત્યારે કેટલું દુઃખ થાય છે? કેટલા પશ્ચાત્તાપ થાય છે? ખરામ વિચાર કર્યાં પાછળ તીવ્ર દુઃખ અને પશ્ચાત્તાપ વિના પુનઃ આપણે એ વિચારથી પાછા નહી પડીએ. ખરાબ વિચાર એટલે ઊડા કુવા! એવી આત્મપ્રતીતિ વિના તેા કુવામાંજ પડવાનું થશે. ખરાખ વિચાર અટકાવવાની તીવ્ર રુખના વિના ખરાબ વિચારે નહી જ અટકે. આત્માના રાગ દેહના રોગા બતાવનાર પ્રત્યે પ્રેમ જાગે છે ને? દેહને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ પણુ કહી આપનાર વૈદ–ડાકટરને તમે નિદાનકુશળ કહેા છે ! આત્માના રાગેા બતાવનાર અપ્રિય લાગે છે! તમારા આત્માના કાઈ રાગ તમને કાઈ પણ ન બતાવે અને તમારા આત્માની પ્રશંસા જ કર્યાં કરે, તે તે પ્રિય લાગે છે! જ્યાં સુધી આ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી આત્મવિશુદ્ધિ નહિ થઇ શકે, ત્યાં સુધી ધમની આરાધના નહિ થઈ શકે. ધમ' એ માત્મરોગનું ઔષધ છે. આત્માના રાગેશ જ નિહ દેખાતા હાય, પછી એ ઔષધ લેવાની વાત જ કયાં રહી ? ૧૦૩ આત્મસ વેદન Page #109 -------------------------------------------------------------------------- ________________ and રસાનુભુતિ સિનેમા જોતી વખતે મન એમ કહે છે કે, “સિનેમા જલદી પૂરું થઇ જાય તા સારું!” સિનેમા જોઇને બહાર નીકળ્યા પછી મન પર સિનેમાના દછ્યા રમતાં રહે છે.... મુખ એની પ્રશ’સા કરે છે. S ભગવ’તના દર્શન કરતી વખતે મન શું અનુભવ કરે છે ? જલ્દી ભગવાનનાં મદિરમાંથી ન નિકળાય તેા સારુ!” એમ? મંદિરની બહાર નીકળ્યા પછી મન પર ભગવતની મૂર્તિ રમતી રહે છે ? દર્શન કર્યા પછી... ખહાર નીકળીને મુખમાંથી એની પ્રશ ંસા કરાય છે? ૧૦૪ ભાગ્યશાળી ! પ્રત્યેક ધર્મસાધનામાં રસાનુભૂતિ કર્યા વિના આત્મસ ંતાય નહિ થાય. એકાદ ધમ સાધના તે એવી પકડી લે કે જેનું વ્યસન લાગી જાય રાત િતેનું સ્મરણ અને પ્રશંસા કરવાનુ દિલ થાય. પછી મેાક્ષ દૂર નથી. આત્મસ વેદન Page #110 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ટેલીફોન તમારે શું જોઈએ છે? ગુણાને ? જાઓ, શ્રી પરમેષ્ઠિ ભગવતાની દુકાને તે મળશે. શું તમે ચાલવા અસમર્થ છે ? કંઈ વાંધો નહિ. તમે ટેલિફોન કરીને ! તમે જાણો છો એ દિવ્ય ટેલિફાન કયા છે ? શ્રી પંચ પરમેષ્ઠિ ભગવતેનું નામસ્મરણુ.... ધ્યાન.... એ ટેલીફાન છે. એના દ્વારા તમે કલાકો સુધી પેટ ભરીને વાતચીત કરી શકશે. અરે, જયારે મુશ્કેલી આવે, મુઝવણમાં પડે ત્યારે સીધે આ ટેલીફોન હાથમાં લેવા ! શ્રી પંચ પરમેષ્ઠિ ભગવડતાની દુકાન એટલે ગુણાની દુકાન છે. એમની દુકાને આપણે જઈએ છતાં ગુણે લીધા વિના પાછા વળીએ તે તે કેટલી બધી મુખ કહેવાય ! મિઠાઈવાળાની દુકાને જાઓ....કહીને કે “હું મિઠાઈવાળાની દુકાને જાઉં છું...” અને ઘેર પાછા આવે.... હાથ હલાવતા, ત્યારે ઘરમાંથી ઠપકો મળે ને, કે “મિઠાઈવાળાને ત્યાં જવું તમારુ’ ચુથ છે....? આપણે પરમાત્માના મંદિરે રાજ જઈએ છીએ ને ? ઘરે કેાઈ ઠપકો આપનાર છે? આત્મસ વેદન ૧૦૫ Jalin Education International For Private & Personal use only Page #111 -------------------------------------------------------------------------- ________________ માનદ અનો | તમારી પાસે એક મણ ઘઉ' પડયા છે. તમારે તે કેાઈ કારણસર કાઢી નાખવા છે, તે તમે શું કરવાના ? તમારી પાસે જે આવશે તેને ઘઉં આપવાનું તમે લક્ષ રાખવાના. કોઈ તમને આપવા આવે તેવી અભિલાષા નહિ જ રાખવાના અને કોઈ તમને આપવા આવશે તે તમે નહિ જ લેવાના ! એમ જે આપણે “માન”ની અનંત રાશી આપણા આત્મામાંથી કાઢી નાંખવી છે, તે આપણે શું કરવું જોઈએ ? જે કે આપણી પાસે આવે અથવા આપણે જેની પાસે જઇએ તેને “માન આપવાનું લક્ષ રાખવાના ને ? કોઈ આપણને “માન” આપે તેવી અભિલાષા તો સ્વપ્નમાં પણ ન જાગે ને ? અને જો કોઈના માનદાનની આપણે અભિલાષાવાળા છીએ તો એ ફલિત થાય છે કે આપણે આપણી પાસે પડેલા માન”ની અનત રાશી કાઢી નાખવી નથી ! રાખવી છે.... વધારવી છે ! મનુષ્ય “માનદ’ બનવાની જરૂર છે. આપણે જો માન... અભિમાન કાઢી જ નાંખવું છે તે માનને પાત્ર અન્ય જીવને માનનું દાન કરવું જોઈએ. પી, કોઈ આપણને “માન ન આપે તેને ખેદ તે રહે ક્યાંથી ! બલકે કયારેક કોઈના સત્યાગ્રહથી લેવું પડે તે ખેદ થાય ! “અરે, મારે જે કાઢી નાંખવું છે, તે વળી કયાં ગળે વળગ્યું...?” આવો બળાપ થાય. આત્મસ વેદન www.jainelibrary.or Page #112 -------------------------------------------------------------------------- ________________ દવાખાનુ ડોકટરના દવાખાનામાં એ પ્રકારના માણસે આવે (૧) દર્દીએ અને (૨) મિત્રા. દીઆ આવે છે પેાતાના રાગને મિટાવવાની દવા લેવા. મિત્રા. આવે છે ડાકટરને મળવા માટે અને વાતા કરવા. દદી ડાકટરની પાસે પેાતાના દર્દની વાત કરશે, અને એને દૂર કરવા માટે ચેાગ્ય ઔષધેાપચારની પ્રાથના કરશે. જ્યારે મિત્રા આવીને દુનિયાભરની વાતા કરશે. પરંતુ પેાતાના રોગની વાત નહીં કરે ! સાધુપુરુષા ભાવરાગના ડોકટર છે. તેમના પાસે તમે કેવા સ્વરૂપે જાએ છે ? દર્દી તરીકે યા મિત્રરૂપે ? શું તમે ત્યાગી વિરાગી—જ્ઞાની સાધુ પાસે જઇને તમારા મનના, હૃદયના આત્માના રાગેા કહ્યા ? કેવી રીતે કહ્યા ? હસતાં હસતાં કે રાતી સૂરતમાં ? તમે તે રોગ દૂર કરવા માટે ઔષધ ઉપચાર માગ્યા ? કદાચ ઔષધ ઉપચાર વગરમાગે સાધુ પુરુષે તમને બતાવ્યા-આખ્યા, તમે તેના ચેાગ્ય ઉપયાગ કર્યાં ? શું સાધુપુરુષા પાસે જઇને દુનિયાભરની વાતા તે નથી કરતાને? ડાકટરના તા તમે ડાક્ટર નથી બની જતાને? (વગર ડીગ્રીના !) વાસ્તવમાં જેને પેાતાના રાગ સાલે છે અને તે દૂર કરવા માટે ડાકટર પાસે જાય છે, તેની દૃષ્ટિમાં ડોકટરના રાગ (હાવા છતાં) દેખાતા જ નથી ! તેનું મન તા પેાતાના જ રાગ તરફ લાગેલુ રહે છે. રાગી ડાકટર પણ બીજાને નિરોગી બનાવી શકે છે. પરંતુ તેને નિરોગી બનાવી શકે કે જે ડાકટર પાસે નિરાગી મનવા જાય છે. આત્મસ વેદન ૧૦૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ તમે દેશના કોઈ મહાન નેતાને તમારે ઘેર આમત્રણ આપ્યું. દેશનેતા તમારે ઘેર આવ્યા પણ ખરા, પરંતુ એમને એક મેલાઘેલા ઓરડામાં ઉતારી આપે.... જે તે ખાવાનું– પીવાનું આપેા, એમની સાથે શાંતિથી બેસીને વાત પણ ન કરેા તા શું પરિણામ આવે ? એમ, તમે શ્રી નવકારવાળી ( માળા ) હાથમાં લીધી એટલે પરમાત્માને તમારે ઘેર આમત્રણ આપ્યું, પણ તેમને મેલાં—ગંદા મનના એરડામાં ઊતારા આપ્યા... ઉતારા આપીને તેમની સાથે વર્તાવ કેવા રાખ્યા આરડામ અપમાન શું માળા હાથમાં લઈ, જે તે વિચારા કરે તેમાં આમત્રિત પરમ પુરુષ પરમાત્માનું અપમાન નથી થતુ? અને એવુ અપમાન કરીને એ પરમપુરુષ પાસેથી કલ્યાણની આશા રાખા છે ? ભગવતની મૂર્તિને જેમ પવિત્ર ભૂમિ પર સ્થાપન કરા છે તેમ ભગવંતના નામને પણ પવિત્ર મનેામંદિરમાં સ્થાપન કરવું જોઇએ. અશુદ્ધ અને મલીન ભૂમિ પર સ્મૃતિની સ્થાપના કરવાથી આશાતના થાય છે, એ વિચાર આવે છે? પછી મન શુદ્ધ શાથી થાય? ૧૦૮ આત્મસ વેદન Page #114 -------------------------------------------------------------------------- ________________ m આત્મસ વેદન res mm 2 No 2 OCT ૧૦૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ પતનની ઉંડી ખીણમાંથી નીકળીને ઉન્નતિની ટોચે પહેાંચેલા કોઈ આત્માને તું જુએ છે ત્યારે શુ વિચાર આવે છે? ‘એના પુણ્યના ઉદય....આપણા પાપનેા ઉદય....’ આમ મન મનાવી તે લેતા નથી ને? જો એ રીતે મનને મનાવી લઇશ તે તુ' ઉન્નતિના ચઢાણનુ' એકાદ પગથિયું પણ નહીં ચઢી શકે! ઉન્નતિના ઉપાય : તું એ વિચાર કે એ પતનની ઊંડી ખીણમાંથી કેવી રીતે નીકળ્યેા ? એણે નીકળવા માટે કાના સહારા લીધે ? તુ એને મળીને, એ ઉન્નતિની ટોચે કેવી રીતે પહોંચ્યા, એની રસભરી અને રામાંચક વાત સાંભળ. બસ, પછી તું પણ એ રીતે પ્રયત્નમાં લાગી જા. ઉન્નતિની ટોચે જરૂર પહોંચીશ. ૧૦ આત્મસ વેદન www.jainellbrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ વિઘ્નવિજય તું માનસિક વિઘ્નેાથી ડરીને પાા ન પડીશ. કયું એવું સત્કાય' છે કે જેની આડે વિઘ્ન નથી આવતુ? તું વિઘ્નાના વિચાર કરીને અટકી ન જા! એ વિધ્ના પર વિજય કેમ મેળવાય તેના વિચારમાં તું પરાવાઇ જા. વિઘ્ના પર વિજય મેળવવાના માર્ગો શું નથી ? અસંખ્ય માર્ગી છે! તું વિચારીશ....ખૂબ ખૂબ વિચારીશ તે તને એ માર્ગો મળ્યા વગર નહીં રહે, શ્રી જિનેશ્વર ભગવાએ અપાર કૃપા કરીને એ માગેર્યાં ઉપદેશેલા છે.... એ વિધ્ના પર વિજય હાંસલ કરવાને તને જે માગ મળે, એ માર્ગ પર તું શ્રદ્ધા રાખીને પ્રયાણ કર. વિચારાનું ચિંતન પ્રલયંકર આપત્તિએના સમયે જે મહાપુરુષાએ અને મહાન સતી સ્ત્રીએએ સમતા અને સમાધિ પૂર્વક જીવનને સમતાલ ટકાવી રાખ્યું હતુ, તેમના મનેામળનેા તું વિચાર કર. એમણે એમના મનને કેવું બનાવ્યું હશે ? એમણે કયા વિચારાની વિદ્યુત તિથી મનને ગિતશીલ રાખ્યું હશે ? તે વિચારાનું ચિંતન કરતાં જો તને એનુ રહસ્ય સમજાઇ જાય, તે ખસ ! તારુ કાય સિદ્ધ થઇ ગયુ એમ માનજે! રામચંદ્રજીએ જ્યારે ગર્ભાવસ્થામાં સીતાજીને વનની વાટે વળાવ્યાં, અજના ને સાસુ કેતુમતિએ સગર્ભાવસ્થામાં જગલના માગે ધકેલી, ઘેાર અટવીમાં નળે દમયંતીને ત્યાગ કર્યાં.... ત્યારે કઈ શકિત પર તે મહાસતીએ જીવન ટકાવી શકી હતી? મનને કેવી રીતે તેમણે દારૂણ શાક-ઉદ્વેગ અને મૃત્યુથી બચાવી લીધું હતું ? આત્મસ વેદન ૧૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળ સચાગા પ્રતિકૂળ સ’જોગા તારા માટે ઉપકારી છે! પ્રતિકૂળ સંજોગામાં તુ જેટલુ આત્મચિંતન કરી શકે છે, તેટલુ* ચિંતન અનુકૂળ સંજોગેામાં નથી કરી શકતા! તું અસ્વસ્થ ન બને, અધીર ન બન, એક વખત જે જે વ્યકિત તને અનુકૂળ હતી તે તે આજે પ્રતિકૂળ છે.... કારણ કે જીવના ભાવા પરિવર્તનશીલ છે! તુ જ વિચારને! તારા ભાવા ખીજા માટે એક સરખા જ રહ્યા છે? પ્રતિકૂળ સચાગાને તરમણતા અને પરમાત્મધ્યાનની તક સમજી લે પ્રતિકૂળતા અનુકૂળતાએ કેમ મેળવવી, એના વિચારેા કરવા કરતાં પ્રતિકૂળતાઓને કેમ સહવી એના વિચારો કરવા જેવા છે. ભલે આજે કાઈ પ્રતિકૂળતાએ ઊપસ્થિત ન હોય છતાં ય, ભવિષ્યમાં તે આવવાની છે, એમ કલ્પના કરીને, તેના શૂરવીરતાપૂર્વક કેમ પ્રતિકાર કરવા તેની ચેાજનાએ વિચારવી જોઇએ. મનુષ્યનું જીવન વિશેષ કરીને પ્રતિકૂળતાએથી ભરેલું છે અને જ્યારે એના સામે પ્રતિકૂળતા આવીને ઊભી રહે છે, ત્યારે તે અશાંત બની જાય છે, દુ:ખ અનુભવે છે. આ પરિસ્થિતિનું પરિવર્તન કરવા ઉપરાકત સૂચન છે. ખરેખર તે સાચા આનંદ ત્યારે અનુભવવા મળે છે કે જ્યારે પ્રતિકૂળતાનેા વીરતાપૂર્વક સામનેા કરાય, અથવા સહન કરવામાં આવે. ૧૧૨ આત્મસ વેદન Page #118 -------------------------------------------------------------------------- ________________ સાચું જ્ઞાન તારે એવું જ્ઞાન મેળવવુ જોઇએ કે જે જ્ઞાન તને દુ:ખમાંથી કેવી રીતે સાત્ત્વિક અને પવિત્ર જીવન જીવવું, તે શિખવે. તેમાંય કાયિક દુઃખા કરતાં માનસિક દુઃખામાં જીવ મરી રહેલા હાય છે. એ માનસિક દુઃખાને દૂર હટાવવાની શકિત સાચા જ્ઞાનમાં રહેલી છે. જો આપણે માનસિક દુઃખાને મારીને દૂર હટાવી શકતા હાઈએ તા સમજવું જોઈએ કે આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થયુ છે ! જેમ જેમ જ્ઞાન વધતુ જાય તેમ તેમ માનસિક દુઃખા પણ વધતા જતાં હાય તા ? આંતર નિરીક્ષણ કરજે. જ્ઞાન એટલે ઊંડી સાચી સમજ. દુઃખનુ ઔષધ તને ખીજુ કાઈ દુઃખી કરતું નથી, તારી પેાતાની વાસના તને દુઃખી કરે છે. જે દિ' તારી વાસના નષ્ટ થઈ જશે તે દિ” કોઈ દુઃખ નહીં રહે. ” કઈ તારી માનપ્રાપ્તિની વાસના છે, અને કાઇએ તને માન આપ્યું નહીં, ત્યારે તું તેને દુઃખ આપનાર માને છે ! પરંતુ કિકતમાં જો માનપ્રાપ્તિની તારી વાસના જ ન હાત તા તેને તું દુ:ખ આપનાર ન માનત. માટે જ્યારે જ્યારે તને લાગે કે “હું દુઃખી છું” ત્યારે ત્યારે એની પાછળ કાય કરતી વાસનાને શેાધી કાઢજે અને એને નિમૂળ કરવાના ઉપાયેા કરજે. પછી બીજુ કાઇ તને દુઃખ આપનાર નહિ લા પાયા આત્મસ વેદન ૧૧૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ( 2 ભવિતવ્યતા - ભવિતવ્યતા ! ભગવતે “ ભવિતવ્યતા’’ને કેવા મહાન સિદ્ધાન્ત બતાવ્યા છે ! - તુ સંતાપ ન કર. કલેશ ન કર. તારૂ' અભિલષિત સિદ્ધ ન થાય ત્યારે કાઈના દોષ ના જો. કોઈના પર રોષ ન કર. આ વિચાર કર “જેવી ભવિતવ્યતા હતી તેવું બન્યું ! અને છે, અને અનશે !) - પુરુષાથ ભલે પ્રબળ હાય, ભાવના,પણ ભલે નિર્મળ હાય પરંતુ તેવી ભવિતવ્યતા અનુકૂળ ન હોય તો કાયસિદ્ધિ ન થાય. તેમાં ભલે બીજા જીવ નિમિત્ત બની જાય. મુખ્ય કારણ ભવિતવ્યતા ! આ સિદ્ધાંતને અવસરે અવસરે જે અમલમાં મૂકવામાં આવે તો તેથી ઘણી ચિત્તશાંતિ રહે છે. કલ્પનાની કળા દુ:ખ ? તુ દુઃખી છે ? કાના, કેવળ ૯૫ના ! સુખ અને દુઃખ આપણી કુપનાનાંસજન છે. :ખની કલ્પના જ ન કરે તે ? આ કળા હસ્તગત કરી લેનાર સંસારમાં કોઈ દુઃખનું દશન નહિ કરી શકે ! પછી દીન થવાની વાત જ ક્યાં રહી ? . / જયારે કોઈ પ્રસંગ, વ્યકિત કે પદાથ, તારા ચિત્તમાં અપ્રસન્નતા ઉભી કરે, તે પ્રસં'ગાદિન' આ પણ ભાવિમાં કઈ સુખ માટે છે.... આ વિચારથી દર્શન કર. ક૯પના સુખની બની જશે. ? \ તું આ વાત પર સ્વસ્થ ચિત્તે વિચારજે. આ બહે કઠીન વાત નથી. થોડોક માનસિક પુરુષાર્થ કરીશ, એટલે તને આ કળા હસ્તગત ચવા માંડશે.) - જીવનમાં રચનાત્મક કઈક વિચારીશ તો સફળ થશે. કેવળ ભાવનાના ઘેાડા કે જેના પર આરોહણ થઈ શકે નહિ, તેનાથી કંઈ વળશે નહિ. તારા જીવનમાં ઉપયોગી એવી કળા હસ્તગત કરી લે. 300 ૧૧૪ આત્મસંવેદન Page #120 -------------------------------------------------------------------------- ________________ | ભચ–અભય ભય ? શાનો ભય ? અપકીતિના ? કેવું તારું અજ્ઞાન ! અપકીતિ ને વળી ભય રાખવાના હોય ? પૂર્વજન્મકૃત પાપના ઉદય જો થવાના હશે તો જ થશે, તેમાં ડરવાનુ શા માટે ? જે ભાવે અવશ્ય થવાના જ હોય, તેની પાછળ ચિત્તને ભય– શેકથી વિહવળ શા માટે બનાવવું ? . - નિર્ભય બન. બાહ્ય ભયથી આંતર શાંતિને લુંટાવી ન દે અને અભયની લહાણી કરી રહેલા જિનેશ્વરદેવના શરણે જા 5 - તુ જો સન્માગે છે, તે ડરવાની જરૂર નથી. આજે તારી અપકીતિ કરનાર કાલે કીતિનું તિલક કરતા આવશે.આજે તારી બદનામી કરનારા કાલે તારા નામનો જયજયસ્કાર બાલાવો અધીર ન બન. સન્માગ પર નિર્ભયતાથી ચાલ્યા જ. અરિહંતદેવ તારી રક્ષા કરશે, // તને તારા ભવિષ્યની ચા કેકસ માહિતી નથી, તેવી પરિસ્થતિમાં તારે ભવિષ્યના સાચા ખાટા ખ્યાલે કરીને રાગદ્વેષ ન કરવા જોઈએ. | કેટલાક શુભ વિચારો પણ પરસાપેક્ષ હોય છે. પરંતુ તેવા વિચારો બહુ કરવામાં ચિત્તની પ્રસન્નતા ચોરાઈ જશે. | તને....તારા આત્માને નિર્ભયતા હોય તેવા જ મનોરથ | કરવા. પરાધીન મનોરથ કરવા જેવા નહિ. | A, - પણ...આ જીવન જ એવું છે.... તેવા વિચારો જયારે સફળ ન થાય ત્યારે ઉદ્વેગ ન કરીથ.. - આમસરવેદન Page #121 -------------------------------------------------------------------------- ________________ એક પસંદ કરો તમારે શું જોઈએ છે? બાહ્ય સુખ કે આંતર શાંતિ ? તમે બંને માંગશે તે નહિ મળી શકે ! કેમ ? એ પ્રશ્ન ન કરશે. એવી જ સનાતન વ્યવસ્થા છે. - બેમાંથી એક પસંદ કરો. તમે જે બાહ્ય સુખ માગશે, તો પણ મળી શકરો, ધમ એ પણ આપી શકે છે....પરંતુ બાહ્ય સુખે તમારી પાસે ટકશે નહિ...તમને નિર્ભયતાનું સુખ નહિ મળે. તમે એ સુખીમા પરતંત્ર બની જતો. એ સુખાના ઉપભેગની આદત પડી ગયા પછી જ્યારે એ સુખે તમારી પાસેથી ચાલ્યાં જશે, ત્યારે તમારી સ્થિતિ કેવી સજાશે, એના વિચાર કરો. તમે જે આંતર શાંતિ માંગે છે, તે તમારે તત્કાલ ત, ત્યાગના અભ્યાસ કાળમાં કષ્ટ સહન કરવાની તૈયારી રાખવી પડશે. આંતર શાંતિ માટે જેમ બાહ્ય સુખાને ત્યાગ કરવાનો છે તેમ આંતર કષાયોને પણ ત્યાગ કરવાના છે. જેમ જેમ બંને પ્રકારના ત્યાગ થતા જશે, તેમ તેમ તમે આંતર શાંતિ અનુભવશે. આત્મસ વેદન www.jainellbar Page #122 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય “ન તાત્ માનુષાનું ગળચેત્....” ભગવંત ઉમાસ્વાતિજીનું આ કથન જ્યારે જ્યારે સ્મૃતિમાં આવે છે ત્યારે દિલ ધબકી ઉઠે છે.... શું હું મનુષ્ય નથી? શું હું મનુષ્ય તરીકેની ગણનામાં નથી ?... જ્યાં સુધી વૈયિક સુખા મારા પુરુષાર્થનું લક્ષ છે, ત્યાં સુધી હું મનુષ્ય નથી, “વિષયરતિ” મનુષ્યને ન છાજે. ડગલે ને પગલે જ્યાં મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય, ત્યાં વિષયરતિ ? આપણી રતિ—આનન્દનું પાત્ર વિષયેા નથી, આપણી રતિનુ પાત્ર તેા છે પરમાત્મા તીથ કરદેવ. પરમાત્મા પ્રત્યે રિત કરી શકીએ તેા મનુષ્ય છીએ! LIP રાગ વીતરાગને અનુસરવા માટે રાગના સંગ વજવા જોઇએ. રાગના સંગ રાખીને વીતરાગને અનુસરી શકાશે નRsિ. રાગનેા ત્યાગ કરવા માટે રાગના સાધનાના ત્યાગ કરેશ, એવાં સ્થાનાને પણ ત્યાગ કરો. અનિવાય રૂપે . જે કઇ રાગના સાધનાના સગ રાખવા પડે, તેના પ્રત્યે પણ વિવેકદૃષ્ટિથી વ્યવહાર રાખવા. રાગના રૂપકાના પણ પરિચય કરી લેજો. કારણ કે રાગ ભિન્ન ભિન્ન સ્વરૂપે જીવ પર હુમલા કરે છે. જીવને ખ્યાલ નથી રહેતા કે “મારા પર રાગે હુમલા કર્યાં છે.” માટે પહેલેથી જ રાગનાં સ્વરૂપાને ખ્યાલ કરી લેજો. રાગ ઉપરથી તે મિત્રના દેખાવ કરે છે. મિત્ર બનીને જીવને ફસાવે છે ને પછી ક્રૂર મનીને જીવના બેહાલ કરે છે આત્મસ વેદન ૧૧૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ભવવૈરાગ્ય સવ" ગુણો અને સવ" ધમ ભવવૈરાગ્ય પર રહેલા છે. એટલે જીવનમાં સૌ પ્રથમ “ભવવૈરાગ્ય કેળવવાના પુરૂષાર્થ કરવાના છે. ભવવૈરાગ્ય કેળવવા માટે ચાર વાતો પર લક્ષ કેન્દ્રીત કરવું પડે. (૧) ભવસ્વરૂપનું ચિંતન. (૨) કમવિપાકનો વિચાર. (૩) આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન. (૪) પરમાત્માની આજ્ઞા પ્રત્યે બહુમાન. આ ચાર વાતો મનમાં રમણ કરતી થઈ ગઈ એટલે ભવવૈરાગ્ય આખ્યા સમજવા. પછી બીજ ગુણા કે ધર્મો માટે મહેનત કરવી નહિ પડે. સહજપણે જ ગુણ આવશે અને ધમ તરફ વળાશે. . હતી , છે B વરાગી વૈરાગ્ય એટલે સંસાર પર દ્વેષ, એવા અથ" ન કરશા ! વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષની લાગણીઓ મંદ થઈ જવી. - જે આત્માઓને વિષા પ્રત્યે રાગ અને દ્વેષ હોય તેના પ્રત્યે વૈરાગી તો કરૂણાસભર હોય. “હું” એ આત્માએને કેવી રીતે રાગ-દ્વેષમાંથી બચાવી લઉં.” જે વૈરાગીને બીજા જીવા પ્રત્યે દ્વેષ થાય છે, તે ઊંડે ઊંડે પણ વિષય પ્રત્યે રાગ રહેલો છે, એમ સમજવું. - DAS વૈરાગીમાં દ્વેષ ન હોવા જોઈએ. ૧૧૮ આત્મસ વેદન www.jainelibrar o Page #124 -------------------------------------------------------------------------- ________________ સહન કરા સુખની પિપાસા અને દુઃખને દ્વેષ તારા અંતરાત્માને શાંતિના સુમધુર અનુભવ નહિ કરવા દે. શાંતિને સુમધુર અનુભવ કરવા માટે તારે સુખને ત્યાગતાં અને દુઃખને સહતાં શીખવું પડશે. તારે સુખને ક્યાં ખહુ ત્યાગ કરવાના છે? સુખ છે જ થાડુ'! મહેનત તે દુઃખને સહુવામાં કરવાની છે! કેમ કે દુઃખ જ ઘણુ' છે ! પરંતુ અહીં ૫૦-૧૦૦ વર્ષની જિંદગીમાં આવતા દુઃખને સમતાપૂર્વક સહન કરીશ તે ભવિષ્યકાળનું અને તુ સુખ તારા ચરણેામાં આવી પડશે. ત્યાગ જેના તે જ્ઞાનપૂર્વક ત્યાગ કર્યાં, હવે તેના ઉપભાગના વિચાર ન કરવા જોઇએ; એ વિચાર વાર વાર આવતા હાય તે તેને બધ કરવા માટે તારે તુરત ઉપાચેા કરી લેવા જોઇએ. જે ત્યજવા યાગ્ય તું જાણતા હાય, અને તેને ત્યાગ ન કરી શકતા હાય તા તેના માટે પણ તારે વિચારવુ જોઇએ કે ‘તુ કેમ ત્યાગ નથી કરી શકતા. તારે એ રીતે વિચારવુ જોઇએ કે એક દિવસ તું ત્યાગની સાચી ભૂમિકા પર પહેાંચી શકે. ત્યજવા ચાગ્ય ત્યાગ કર્યા પછી જ સાચી શાન્તિના માસ્વાદ પ્રાપ્ત થશે. ત્યજવા ચેાગ્યના ઉપભાગથી જે સુખના અનુભવ થાય છે, તે વાસ્તવિક અનુભવ નથી. તે કૃત્રિમ છે. સુખને અનુભવતા આત્માના જ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવાથી પ્રાપ્ત થાય છે. આત્મસવેદન ૧૧૯ www.jainelibrary org Page #125 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ માટે સહનવૃત્તિ અને ત્યાગ, આ બે વાતા પર પૂર્ણ ધ્યાન રાખશેા. ઈચ્છા મુજખ ન મળે તે સહન કરી લેવુ. જો જરૂરિયાતથી અધિક સપત્તિ મળી જાય તે તેના ત્યાગ કરી દેવા. સુખી અને શાંત જીવન જીવવાના આ માગ છે. ભાગ–આનદની વૃત્તિ તમને સાચું શાંતિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન આનદ માટે નથી, આ જીવન જગતના જડ પદાર્થા પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશેા. આ જીવન તેા ઉચ્ચ મનેાખળપૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખજો, ત્રિવિધ શુદ્ધિ આત્મશુદ્ધિ કરવા પૂર્વે કાયાની શુદ્ધિ અને મનની શુદ્ધિ કરવી જરૂરી છે. અભક્ષ્ય ભાજનના ત્યાગ, અપેય પાનના ત્યાગ, અને સંસગને! ત્યાગ કરવાથી કાયાની વિશુદ્ધિ થાય છે. પછી કરવાની મનની શુદ્ધિ શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પશના મલીન વિચારાને મનમાં ન પેસવા દેવા. તે માટે પંચપરમેષ્ઠિની દુનિયાની કલ્પના સ્થિર કરો. જ્યારે વિચાર કરી ત્યારે પચપરમેષ્ઠિ–વિષયક જ વિચાર કરો. પછી કરવાની આત્મશુદ્ધિ તપ, ત્યાગ દ્વારા, જ્ઞાન-ધ્યાન દ્વારા, વિનય–ભક્તિ દ્વારા, કાના ક્ષય કરવા તેનું નામ આત્મવિશુદ્ધિ. આ રીતે ત્રિવિધ શુદ્ધિ દ્વારા જીવનને સફળ મનાવવાનુ છે. ૧૨૦ આત્મસ વેદન www.jainelibrary Page #126 -------------------------------------------------------------------------- ________________ મહાત્માના પરિચય જગતના પરિચય એછે કર્યાં વિના તને શાંતિ નહિ મળે...જગતના વધુને વધુ પરિચય તારી શાંતિ ઝુટવી લેશે. જગતના પરિચય આ કરવા માટે તારે તારા અંતરાત્માના પિરચય કરવા પડશે. મહાત્માના પરિચય વિના અંતરાત્માના પરિચય તું નહિ કરી શકે. માટે મહાત્મા પુરૂષોને પરિચય જ શાંતિ... પરમ શાંતિ પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠ માર્ગ છે. મહાત્માઓના પરિચય એટલે માત્ર એમને વંદન કરવું, એટલા જ નથી. વ’દૈન પછી એમની પયુ પાસના કરવી, એમના એક એક વચનની ગભીરતાને સમજવા પ્રયત્ન કરવા. ધર્મ શ્રવણુ નળ ખુલ્લા મુકી, ડાલ તેની નીચે ન મુકતાં ખાજુએ મુકી રાખે તે ભરાય ખરી? અને એવી રીતે પાણી ભરનારે મનુષ્ય ડાહ્યો ગણાય ખરા? તમે ધનુ' શ્રવણ કેવી રીતે કરા છે ? સદ્ગુરૂ ધ વાણીનેા પાણીનળ ખુલ્લા મુકે છે, ત્યારે તમારા મનની ટાલ નળ નીચે રાખા છે કે માજીએ મુઠ્ઠા છે ? ધમ શ્રવણુ કરતી વખતે એકાગ્ર મનેા, પડતી વાણી તમારા મનમાં ઝીલી લેા.. એક છાંટા પણ બહાર ન જાય તેની તકેદારી રાખા. આત્મસ વેદન ૧૨૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ અને હૃદય મહાપુરુષોના હૃદય સુધી જયારે આપણી બુદ્ધિ પહોંચે છે ત્યારે બુદ્ધિ અટકી જાય છે અને આપણું હૃદય નાચી ઉઠે છે. મહાપુરુષાના સત્કાર્યાની પાછળ તેમના જે ભાવા જાગ્રત થયેલા હાય છે, તે ભાવાના જયારે ભાવના ભરેલા હૈયે વિચાર કરીએ છીએ ત્યારે એવા અકૃત્રિમ અને અનહદ b આનંદ અનુભવાય છે કે જે વણ નાતીત છે. પરંતુ મહાપુરુષોના હૃદય સુધી આપણા હૃદયને લઈ જવા માટે વાહન જોઇએ છે. વાહન છે–મુદ્ધિ. નિળ બુદ્ધિ, નિમ ળ બુદ્ધિના વાહન પર આરુઢ થઇને આપણું હૃદય મહાપુરુષાના હૃદય દ્વાર પહેાંચી શકે છે. બુદ્ધિ અને હૃદય આ રીતે કામ કરતાં થઇ જાય, ખસ ! પછી સુખ, શાન્તિ અને આનંદની અવિધ નહીં રહે. મહર્ષિ વચન દવ્યદ્રષ્ટા મિહષિ એનાં વચના કયારેક આપણી સ્થૂલ બુદ્ધિથી ન સમજાય ત્યારે આપણે આપણી અશકિત કબૂલવી જોઈએ. બુદ્ધિનું અભિમાન મહિષ એનાં વચનેને પણ અવગણી નાંખવાનું ક્યારેક દુષ્કૃત્ય કરી બેસે છે. જયાં બુદ્ધિ ન પહોંચે ત્યાં શ્રદ્ધા-સ્થાપિત કરી મહષિ વચનાને વળગી રહેવુ જોઇએ. સર આત્મસ વેદન www.jainellbrary o Page #128 -------------------------------------------------------------------------- ________________ મૌન पुद्गलेष्वप्रवृत्तिस्तु योगीनां मौनमुत्तमम् । કેવળ બાલવાનું બંધ કરવું, તેનું નામ મૌન નથી, વિષયકષાચામાં વચન-કાયાથી પ્રવૃત્તિ ન કરવી એનું નામ મૌન છે. એ મૌન ધમ બને છે. એ ધમ પાપોનો ક્ષય સ્વપરના હિતનું સાધક વચન બોલવામાં મૌનના ભંગ થતા નથી, જયારે સ્વ–પરના હિતને ખાધક વચન બોલવામાં મૌન ભંગ થાય છે. એવા વિચાર પણ મનમાં ન પેસવા દેવા જોઈએ કે જેથી આત્માનું અહિત થાય. આ છે મૌન ધારણ કરવાથી આંતરશકિત પ્રગટે છે. આ પહે બાલવામાં શકિતનો નાશ થાય છે, બહુ બોલવામાં વિવેકના પણ નાશ થાય છે. એટલું જ બોલવું જોઈએ કે જે બાલે લખી લેવામાં આવે તો તેની નીચે તમે તમારી સહી કરી શકો. મૌન એઝાદીની આરાધના કરીને મન-વચન-કાયાના ને ચાગાને પાપ પ્રવૃત્તિઓથી અળગા કરવાના છે. . કે સત્ય એ સત્ય છે, જ્યારે જીવનમાં સત્યની જરૂર પડે છે, સત્ય સ્વીકાર્યા વિના જીવન બેચેન બની જાય છે, ત્યારે સત્ય સત્યસ્વરૂપે સમજાય છે. છે. મેં તેને જ્યારે એ સત્ય કહ્યું હતું ત્યારે તેણે તેને અસત્ય કહીને અવગણી નાંખ્યું હતું. કારણ કે ત્યારે તેને એ સત્યની જરૂર ન હતી ! પુરતુ આજે બે વર્ષના અંતે એણે એ સત્ય વિના જીવનમાં મુંઝવણ અનુભવી ત્યારે એણે એ સત્યને મૌનપણે સ્વીકારી લીધું. . આત્મસ વેદન ૧રહ. www.Jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ કાઇ પણ વાત કોઇને કાઈ કાળની ભૂમિકાનું સત્ય હાય છે. તે કાળની ભૂમિકા આવેથી તે સત્ય સમજાય છે. ખીજા સમયે તે અસત્ય લાગે છે. માટે કાઇની પણ વાતને અસત્ય કરીને અવગણી નાંખતા પૂર્વે એની વાત કઈ કાળ— ભૂમિકાની છે, તે વિચારવુ જોઈએ. ત્યારે સત્ય પ્રકાશિત થશે. પ્રશ્ન પ્રશ્ન ? પ્રશ્ન જ નથી ? હૃદયમાં કેાઇ પ્રશ્ન નથી સતાવતા ? તા સમજી રાખ, તને જ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત નદ્ઘિ થાય. અંધકાર જ્યાં સુધી સતાવે નહિ, ત્યાં સુધી દીપકની શોધ કે દ્વીપની પ્રાપ્તિના આનદ કયાંથી થાય? શું દુતિના તમામ માગેર્યાં તે બંધ કરી દીધા? શું અક્ષય સુખ અને અવિનાશી શાન્તિ તને પ્રાપ્ત થઈ ગયાં ? છતાં તને પ્રશ્ન ઊઠતા નથી? આશ્ચય! જ્યારે સંસારના દુ:ખા તારા પર તૂટી પડે છે ત્યારે જ તારા ચિત્તમાં પ્રશ્નોની હારમાળા જાગે છે! પરંતુ જ્યાં સંસારનુ` મામુલી સુખ મળી જાય છે કે તું વિચારશૂન્ય મની જાય છે. પણ જો તુ વિચારે તે ત્યારે પણ વિચારી શકાય. સંસારનું સુખ કેમ કાયમી ટકતું નથી ? કાયમી ટકે એવું સુખ કયાં મળે ? તુ આ એ પ્રશ્નો પર વિચારજે પછી એના પ્રત્યુત્તર તને ન મળે તે કોઈ જ્ઞાની ગુરુને શેાધજે. ૧૨૪ આત્મસ વેદન www.jainelibrary Page #130 -------------------------------------------------------------------------- ________________ ડરવું, કોનાથી? પરાકના જય... હુગતિના ભય જ્યારે પ્રતિપળ જાગતા રહેશો ત્યારે જ હે આત્મન ! તું પાપકૃત્યાથી પાછા પડીશ.' ‘હ જીવ ! તું દુઃખથી ડરે છે? તો તારે પાપકૃત્યોથી પણ ડરવું જોઈએ. કોઈ તરછ સુખની લાલસામાં ખેંચાઈને તુ પાપકૃત્ય કરવા પ્રેરાય છે. તે વખતે તે વિચાર કર કે ‘એ પાપકૃત્યનું પરિણામ કેવું દારૂણ આવશે ?” આ વિચારમાં એવું' અદ્ભૂત બળ છે કે તરત જ પાપકૃત્યાથી તને દુર કે ગાળી દેશે. નથી ને પાપ કરીશ તે પણ રસ એાસરી જશે, પશ્ચાત્તાપ થશે.... ગુણ અને પુણ્ય તું શાની ઝંખના રાખે છે? પુણ્યની કે ગુણાની ? પુણ્ય હશે પણ ગુણા નહી હોય તો તારી દુર્દશા સજાશે. | દોષાનેન્દગુણોને પુણ્યને સહારો મળે તે જીવના બાર જ લાગી જાય! પુણ્યના સહારે પેલા દોષ જીવની પાસે પાપકૃત્ય કરાવશે ! પરિણામે પાપ કર્મોના ઉદય આવશે. ત્યારે દુઃખના ડુંગર તૂટી પડવાના. ગુણો તારી પાસે પાપના ઉદયમાં પણુ અકલ્યા નહિ કરાવે ! પુણ્યના ઉદયને ધમકરણીમાં જડરો. પરિણામે પુણ્યને બંધ અને સુખના સાગર ! ) ) ઘાતી કમૌનો ક્ષયપરામ કરી તારા આત્મ-તેજને પ્રગટ કર.. આત્મસ વેદન ૧૨૫ an Education International Page #131 -------------------------------------------------------------------------- ________________ તારી આ વચના મને અસહ્ય લાગે છે. એક તો તે તારા બદઈરાદાઓથી અને અન્યાય કર્યો અને તું કહે છે.... ‘સહે પુણ્યાધીન છે....! શું એના અ૯પ પુણ્યા હોવાના કારણે એને અન્યાય થા ? | - તારા તરફથી, તારી મિથ્યાવાસનાઓના પાપે, તે જેને ગુનો કર્યો છે, એને તું પાપ-પુણ્યના ઉપદેશ આપવા ન બેસી જા. તુ તારા પાપ-પુણ્યને જો. કે તારા પર જ્યારે આપત્તિઓ વરસશે ત્યારે આપત્તિઓ વરસાવનારા તને કહેશે ‘તારા પાપના ફળ રૂપે આ આપત્તિ આવી છે માટે સમતા રાખ !? ત્યારે તે સમતા રાખી જોજે ! કેવી સમતા રહે છે, તે તું ત્યારે જાહેર કરજે ! વિચારે જ્યારે આપણે કોઈ આપત્તિમાં ફસાઈએ છીએ ત્યારે એ આપત્તિનું કારણ શોધવા આપણે પ્રયત્ન કરીએ છીએ. ‘આ પૂવ ભવના પાપનું ફળ છે.” એમ તૂરત જ મન મનાવી લઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણી વિચારકતા ઓછી થતી જાય છે. આપણી વત માન ભૂલનો ખ્યાલ ભૂલાઈ જાય છે. - E | બીજાની ભૂલને ક્ષમા કરવા માટે એનાં પૂવકૃત કમેનું આ પરિણામ છે, એ જીવ તો ભલે છે.” આવિચાર જરૂરી છે.. ૧૨૬ સ્માતમસ વેદના www.jainelba Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના પથ તને એના પ્રત્યે ખરેખર પ્રેમ છે? કેવા પ્રેમ છે? તુ એની પાસેથી કઈ અપેક્ષા રાખે છે? જેના પર આપણને પ્રેમ છે, તેના પ્રત્યેની આપણી શી શી ફરજો છે, એટલે જ વિચાર આવે, તે એ પ્રેમ સાચેા છે અને એજ પ્રેમ અખડિત રહી શકે. જેના પ્રત્યે તને પ્રેમ છે, એના તરફથી જે તુ કેઈ પણ અપેક્ષા રાખીશ તેા તુ પ્રેમ ટકાવી નહી શકે.... અને એક દિ” એના જ પ્રત્યે દ્વેષ ધારણ કરનારા બની જઈશ. મારી વાત તેણે ન માની મારા રુચ્યા.... મને દુઃખ થયુ?... શાથી? મને કાણુ ? મે' ખૂબ વિચાયુ', ‘મારા વિચાર એણે માનવા જોઈએ... એને રુચવા જોઇએ’... આ વિચાર પણ એક પ્રકારની વાસના છે. એમ મને લાગ્યું. પછી મેં વિચાયુ ! · મારે તેની સમક્ષ એના કલ્યાણુના આશયથી મારા વિચારો રજૂ કરવા જોઇએ... માનવા કે ન માનવા..એ એની ઇચ્છા ’ 6 એક અનુભવ વિચારો તેને ન દુઃખ આપનાર આ વિચારે મારા પર જાદુ કર્યાં ! હવે જયારે કોઇ મારી વાતને ન માને, યા તા એને ન રુચે ત્યારે દુઃખ નથી થતું! આત્મસ વેદન ૧૨૭ www.jainellbrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ Jain Education Inta fatic शिवमस्तु सर्वजगतः । परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः ॥ આત્મસ વેદન www Page #134 -------------------------------------------------------------------------- ________________ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણિવર જન્મ : શ્રાવણ સુદ 12, વિ. સ”, 1989 દીક્ષા : વિ. સ. 2007, પોષ વદ-૫ ગુરૂદેવ : આ. શ્રી વિજયભુવનભાનુસુરિજી જન્મભૂમિ : પુગામ ( મહેસાણા ) દીક્ષાભૂમિ : રાણપુર ( સૌરાષ્ટ્ર ) મુનિશ્રીનું વ્યક્તિત્વ બહુર ગી (Colourful) છે, તેઓશ્રી લેખક છે, વક્તા છે. પ્રેરક અને પ્રણેતા છે. બહુશ્રુત છે. વ્યવહારિક અભ્યાસ–મેટ્રિક સુધીનો છે. પરંતુ ધામિક અભ્યાસ વિશાળ છે. પૂજ્ય દિવગત આચાર્યશ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ, પિતાના શ્રદ્ધેય ગુરૂ દેવ અને અન્ય પંડિતો પાસે તેઓશ્રીએ છે દશન, જૈન ન્યાયનાં ગ્રન્થા, 45 આગમો (સટીક ) તેમજ પૂવચાના ગ્રન્થા આદિનું યન કયુ છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે. દીક્ષા લીધા પછી ચોથા જ વરસે ‘મહાપંથના યાત્રી' નામનું પુસ્તક લખી લેખન ક્ષેત્રે પ્રવેશ કર્યો. સ. 2011 થી અત્યાર સુધીમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતીમાં 100 લગભગ પુસ્તકૅ લખ્યાં છે. બાળશૈલીમાં બાળકે માટે લખાયેલાં પુરતકાની 66 આવૃત્તિ થઈ છે. તેનાં હિંદી અને અંગ્રેજીમાં પણ ભાષાંતર થયાં છે. “જ્ઞાનસાર’ મને પ્રશમરતિ' ગ્રન્થ જેવા ગંભીર ગ્રન્થો લખ્યાં છે. જૈન રામાયણ અને “અ જના' જેવી ધામિક નવલકથાઓ પણ લખી છે. અરલ ત’ (હિન્દી માસિક પત્ર) દ્વારા તેઓ નિયમિતપણે લખે છે. તેઓના વાડલભ્રાતા પૂ. મુનિરાજ શ્રી ધર્મગુપ્તવિજયજી મ. સા. પણ જૈન સંધના પ્રસિદ્ધ વિદ્વાન મુનિવર છે. | જ્ઞાનસત્રા-ધામિક શિબિરની પ્રેરણા કરી પોતાની મધુર અને જ્ઞાનપૂત વાણીથી સેંકડો યુવાન ને બાળકૈોને આમધર્મના રસિયા બનાવ્યા છે. તેમની આ જ્ઞાનયાત્રા પ્રસન્નચિત્તે અથાણ ચાલુ જ છે. www.jainelibra