SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મનનું ધન જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખે ? કેવી ચાકી મૂકે ? મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છે ? એક એક સદ્દવિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ ? કેઈ ચાકી મૂકી છે? આપણે ખરેખર બ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચાકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લેહી સિવાય કંઈ નથી.... જે ધૂળ સમાન છે.... જે આપણને વાસ્તવિક સુખ, શાન્તિ આપવા સમર્થ નથી. મનના મકાનની રક્ષા કરો.' મનનું ધન કોઈ ચારી ન જાય, સદ્દવિચાર ચારાઇ ન જાય તેની ખરેખરી તકેદારી રાખે, ચોકીદાર બરાબર ગોઠવી દો. સાત્વિક ભાવોને પોષનાર ગ્રંથ, આંતરદષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરૂષા, કૃપાસાગર તારકે પરમાત્મા.... આ બધા ચાકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપે, તમારૂં મનનું ધન સુરક્ષિત રહેશે, અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશે ! 9. આત્મસંવેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy