SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિના ઉપાય ? તત્વને જાણવું જુદું અને તત્વને પામવું એ જુદું. તત્ત્વને પામવા માટે તત્વથી ભાવિત થવું પડે. વારંવાર એ તત્ત્વને ભાવીને આત્મસાત્ કરવું પડે. એટલે આ ભાવનાઓ વારંવાર ભાવવાની છે. એક વખત વાંચીને મૂકી દેવાની નથી. આ શબ્દોના સથવારે વાસ્તવિકતામાં ડૂબકી મારવાની છે. આખાથી દેખાતી દુનિયા વાસ્તવિક નથી. વાસ્તવિક દુનિયા આખોથી જોઈ શકાતી નથી....એ જોવા માટે જ્ઞાનનયન ખૂલવાં જોઈએ. તે માટે આ ભાવનાઓ ભાવવી અતિ આવશ્યક છે. | સંસારના સુખ-દુઃખનાં, ખુશી–નાખુશીનાં, રાગ-દ્વેષનાં દ્વન્દ્રોમાંથી મનને મુક્ત રાખવા માટે આ ભાવનાએ અદભૂત ઉપાય છે. રોજ આ ભાવનાએ ભાવવાની છે. વારંવાર ભાવવાની છે. તમને કેાઈ કુલેશ કે સતાપ સતાવી નહીં શકે. તમારી સમતા અને સમાધિ અખંડિત રહેશે. આ ભાવનાઓ વિના વિદ્વાનોનાં ચિત્ત પણ શાન્તસુધારસ અનુભવી શકતાં નથી. આ આત્મસ દિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy