________________
આત્મ પ્રાપ્તિ તારે શું પ્રાપ્ત કરવું છે ? શું પ્રાપ્ત કરવા તુ પુરૂષાર્થ કરી રહ્યો છે, આ વાત વિચારી છે? - જે કંઇ પણ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે તારો આત્મા છે. આત્માને પ્રાપ્ત કરવાના પુરૂષાથ" સિવાય બીજો કાઈ પુરૂષાર્થ કરવા જેવો નથી. | આત્મા સિવાય કઈ પણ મેળવવા જેવું નહિ લાગે ત્યારે જ ચાગના માગે તારા પ્રયાણનો પ્રારંભ થશે ! આત્માને જ મેળવવા માટેના પુરૂષાથમાં તું લાગી જઈશ ત્યારે તું ચાગી બનીશ.
ચાગી બન્યા વિના આત્માની પ્રાપ્તિ નહીં થાય.... આત્માની પ્રાપ્તિ એટલે કમમુકત આત્માની અવસ્થાની પ્રાપ્તિ.
આત્માનું શું છે? તારા આત્માથી ભિન્ન એવા જડ કે ચેતન પદાથની પ્રાતિમાં તું તારી પૂર્ણતાનું દર્શન કરે છે. એ તારી કેવી ગંભીર ભૂલ થઈ રહી છે ?
તારૂ કતવ્ય જરૂર જુદું છે. તારી પાસે જે પર પદાર્થો નથી, તેની પૃહા તે તારે કરવાની નથી જ, પરંતુ જે છે તેને તારે ત્યાગ કરવાના છે !
બીજા પાસે, તારા કરતાં અધિક જડ પદાર્થો જોઈ, તારે તેની અભિલાષા નથી કરવાની.... પરંતુ એની પૃહા તને ન લાગી જાય, તે માટે જાગતા રહેવાનું છે !
તે આત્મા છે. આમા શું છે? તેનો જ વિચાર કર.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org