SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તને જોઈ રહેલ છે! અનંત અનંત સિદ્ધ ભગવંતો તને પ્રતિસમય જોઈ રહ્યા છે, એ ધ્યાન રાખે છે ? એ તારી સામે જુએ છે અને તું જગતની સામે જુએ છે! કેવી ગંભીર ભૂલ થઈ રહી છે! શ્રી સિમ’ધરસ્વામી વિગેરે વિચરતા તિથ કર ભગવતે તને જોઈ રહ્યા છે, એ વિચાર પણ તને આવે છે? જગતની સામે જોવાનું મેાકુફ રાખ ભાઇ, અને તને જોઇ રહેલ પરમાત્મતત્વની સામે જો! એની સાથે સબંધ જોડ. એ સબધ જોડવાથી તારામાં અચિંત્ય શકિત જાગ્રત થશે...અને શક્તિએ દ્વારા તુ અભેદભાવે એ પરમાત્મતત્વમાં લીન થઈ જઈશ. 5 સાચી સગાઈ : અરિહંત પરમાત્માની અચિંત્ય શકિતના લાભ મેળવવા માટે આપણે પરમાત્મા સાથે કાઇ સાચી સગાઇ આંધવી જોઇએ. આપણી સ્થૂળ બુદ્ધિના વિચારો મુજબ એમણે અનુસરવુ જોઇએ તેવા આગ્રહ છેાડી દેવા જોઇએ. એ અનંત જ્ઞાની છે. અનંત શક્તિશાળી છે, આપણી તમામ મુશ્કેલીથી તેઓ જ્ઞાત છે. આપણે બહુ ઉતાવળા થવાની જરૂર નથી. તે જે કરશે તે ચેાગ્ય જ કરશે. એવી શ્રદ્ધાથી એમની ઉપાસનામાં લાગી જવું જોઇએ. ૧ર Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy