SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ હું આજે સનાથ : તમારે અશુભ વિચારોથી મુકિત મેળવવી છે? ચિત્તમાં અપૂર્વ અધ્યવસાયની પ્રાપ્તિ કરવી છે? તે તમે પરમ કૃપાળુ જિનેશ્વર ભગવંતના શરણને સ્વીકારો. ભગવંતનું શરણ સ્વીકારવું એટલે એમની આપણા માટેની આજ્ઞાનું પાલન કરવા બંધાઈ જવું. ‘ મારા નાથ....મારૂ રક્ષણ કરનાર ત્રિભુવનનાથ છે. હું નિર્ભય છું. પાપ વિચારો....પાપ કર્મો મારૂ અહિત કરી શકવા સમર્થ નથી. હું આજે સનાથ બન્યો છું.” | બસ, જ્યાં કોઈ કાધનો, માનનો અને લાભના વિચાર મનમાં ઘુસવા આવે કે ભગવંતના નામનું સ્મરણ કરવું. આંખ બંધ કરીને એમના દેહને સ્મૃતિમાં લાવવા. પેલા દુષ્ટ વિચારે ભાગ્યા સમજે ! * જરાય દીનતા ન કરે, આપણા માથે ત્રણ જગતના નાથ છે, આપણે કઇ વાતની કમીના નથી...બધું જ આપણને મળી ગયું છે.... આમસ વેદન Jain Education international For Private Personal use only
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy