SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ બદલા એક વખત જેના ગુણ ગાવામાં તમે થાકતા ન હતા. આજે કેમ એ ગાવાનું બંધ થઈ ગયુ ? અને દોષ બલવાના શરૂ થઈ ગયા ? ભાગ્યશાળી ! કાઈ પણ ચેતન જીવના દોષો જોવાની કુટેવને ત્યજી દો. જો તમે દોષો જોશે તે આત્માને નહિ, જોઇ નાકા... બીજુ એક ભારે નુકશાન થશે તેની તમને ખ્યાલ છે? બીજાના દોષ જોવાથી એ દોષ તમારામાં આવશે ! પછી તમે પોતે જ એ દોષથી રીબાશે.... તમે દેાષ જુએ છે, કારણ કે ઊંડે ઊંડે પણ તમને એ દોષ ગમે છે ! જેને જે વસ્તુ ગમતી હોય છે, તે વસ્તુ પ્રાય : તેની પાસે આવે છે. દોષ જોવાની લત છોડી દો. વાત અવિકારી સ્વરુપ ' પરનો દોષ ત્યારે વધુ ચિંતા ઉપજાવે છે કે જયારે એ દોષ મને નુકશાન કરતા દેખાય છે. તુ પણ વિચારજે. તને પણ આ સત્ય સમજાશે. પરંતુ પરના દોષ આપણને નુકશાન કરતે જ્યારે દેખાતા નથી ત્યારે આપણે એને હલકો ગણીને કે કરૂણાપાત્ર ગણીને બેસી રહીએ છીએ. HER'परिहर परचिन्तापरिवारम् ।। આ ઉપદેશ આપીને પૂજ્ય ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ એને અમલ કરવાના ઉપાય પણ બતાવે છે. | ‘વિત્તજ નિગમ વિવાદમ્' તું તારા અવિકારી સ્વરૂપને વિચાર ! વિચારવાનું એવું અનંત ક્ષેત્ર આપણને આપી દીધું કે જિંદગી સુધી એ ક્ષેત્રમાં વિચર્યા જ કરીએ ! પછી પરદોષ આપણને નુકશાનકર્તા જ નહિ લાગે. ત્રમાં જૈન આપી પરી સ્વરૂપનું જ આત્મસ વેદન ૫૩ Jain Education memanoma For Face Resomair use is nelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy