SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ દોષદૃષ્ટિ જેના પ્રત્યે તારે અનુરાગ ટકાવા છે, તેના દોષ ન જોઈશ. એના દેાષ તું સાંભળીશ પણ નહિ. દોષદર્શન ષજનક છે. ' જ્યાં તું એમના દોષ જોવા માંડીશ, ત્યાં એમના પ્રત્યે ચિત્તમાં અણગમા જાગવા માંડશે... અપ્રીતિ પ્રગટ થશે. એમના પ્રત્યે દ્વેષ ધરનારા બની જઈશ. - એમાં એમને તે નુકસાન થશે ત્યારે થશે, પરંતુ તને તે તુરત જ નુકસાન થશે ! તારૂ ચિત્ત ઉદ્વિગ્ન બનશે.... અપ્રસન્ન બનો. બીજાઓ ભલે તારા દોષ જુએ, તારા દોષ જોનારાના તુ પણ દોષ જોવા માંડીશ તે પછી બીજાઓમાં અને તારામાં શું તફાવત રહેશે ? પછી એમને ગુનેગાર કહેવાને તને અધિકાર નથી. દેાષદશનને ભયંકર રોગ વ્યાપક બનતું જાય છે. એ રાગમાં સેંકડો સાધકે પણ પીડાઈ રહ્યા છે. એમાં તું ન સપડાઈ જાય માટે જાગ્રત રહેજે. પરના ગુણદોષમાં તારા ચિત્તને જતું રાક. આમસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy