SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પરદુઃખ પરિહાર - તારા સુખની ખાતર તું કોઈને દુ:ખ આપતા નથી ને ? તારે સમજવું જોઈએ કે તને જેમ દુઃખ પ્રિય નથી તેમ કાઈ જીવને દુઃખ પ્રિય નથી, તે તારાથી બીજા જીવને દુઃખ કેમ આપી શકાય ? . તે પછી તને પ્રશ્ન ઉઠશે કે બીજાને દુઃખ આપ્યા વગર સુખી જીવન જીવી શકાય ખરૂ ? હા ! કોઈને ય દુઃખ આપ્યા વગર પરમ સુખી જીવન જીવવાની માગ પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલા છે. . હવે અમારા તને પ્રશ્ન છે કે તારે એવું જીવન જીવવું છે ખરૂ ? છે. હવે અમાવેલ છે. ૧લાના માગ ભS:ખ આપ્યા તારા હાથે કાઈ જીવને પીડા થઇ, દુઃખ થયું કે મૃત્યુ થયુ, એ જોઈને તારા દિલમાં શું વિચાર આવે છે ? | ‘અહા, મને પાપ લાગ્યું. ભવાંતરમાં મારે એ પાપનું ફળ ભોગવવું પડશે. માટે લાવ પ્રાયશ્ચિત કરી લઉં....” ને સાધુજીવનની ભૂમિકાએ તને આ વિચાર આવે, તેની આગળ કોઈ જ બીજો વિચાર ન આવે તે ઘણું જ શાચનીય ગણાય. તારા હાથે અજાણતાં જીવને પીડા થઈ, દુઃખ થયું કે મોત થયું, એ જોઇને તારા દિલમાં અરેરાટી....ધ્રુજારી આવી જવી જોઈએ. અહા, મારા પ્રમાદથી આ જીવને દુઃખ થયું, પીડા થઈ. એ જીવના દુઃખે દુ:ખી થઈ જવાની, એ જીવની પીડાએ પિડીત થઈ જવાની ભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ. તને દુ:ખ તારા પાપના કારણે આવનારા દુઃખના ભયથી નહિ, પરંતુ સામા જીવની પીડાના કારણે લાગવુ” જોઈએ. ૫૪ આમસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy