SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું ઘડતર તમારા ઘરમાં કેવા માણસોની અવરજવર થાય છે એના પર તમારી સજજનતા કે દુજનતાનું માપ નિકળે ને ? - હિંસકે, જૂઠા, ચાર, દુરાચારી માણસને તમારા ઘરમાં આવર–જાવરો હશે તે તમે દુજન બન્યા સમજો ! - એમ, આપણા મનમાં કેવા વિચારોની અવરજવર થાય છે. તેના પર આપણા વ્યકિતત્વના ઘડતરને આધાર છે. આપણા મનમદિરમાં કેવા પુરુષોને ડાયરો જામે છે એનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ. એ નિરીક્ષણ કરતાં દેખાશે કે આપણા મનામ'દિરમાં એવા વિચારોના અડ્ડા જામેલા છે કે જે હિંસક છે ! જે જુઠા છે ! જે ચેર છે ! જે દુરાચારી છે. આવા વિચારોને સત્વરે હાંકી કાઢવા જોઈએ. એ માટેના ઉપાય પણ બહુ સરળ છે હો ! આપણે સત્યરૂષને–સદ્દવિચારોને મનમંદિરમાં પધારવાનું સપ્રેમ આમંત્રણ આપવાનું ! એમની અવર-જવર ધીમે ધીમે શરૂ કરવાની. બસ ! સદ્દવિચારોની અવરજવર શરૂ થઈ, કે આપણું વ્યકિતત્વ ઊંચું ઘડાયું સમજો ! સારા બનવા સદ્દવિચાર કરવા જ પડશે. આપણે ખરાબ બન્યા છીએ ખરાબ વિચારેથી. Oy આત્મસંવેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy