________________
મૈત્રી :
આ જગતમાં જે કેઈની સાથે તારે મૈત્રી કરવી હશે, તારે તે વ્યક્તિના કેટલાક દાષા સહન કરવા પડશે. એના કેટલાક અગત મતબ્યા સામે મૌન રહેવું પડશે.
તારામાં રહેલા દોષોને જે કાઇ સહન કરતું નહિ હાય, તારા અમુક મતબ્યાની સામે જે પ્રહારો કરતું હશે. તારામાં રહેલા ગુણાના જે અનુવાદ કરતું નહિ હાય, એના પ્રત્યે તું મૈત્રી ધારણ કરી શકે છે ? ના ! મૈત્રી માટે માત્ર ભાવનાથી હું ચાલે. સિદ્ધિ કરવા માટે કંઇક કરવું જોઇએ.
તારે મૈત્રીની
ખીજો જીવ તારી ર્હિંસા કરે તે તને તું ખીજાની હિંસા કરે છે, તે ખટકે છે? સાથે જૂઠ ખેાલે તે પસંદ નથી, પરંતુ તું ખેલે છે તે ખટકે છે?
તુ ખીજા તરફથી જેવું આચરણ ચાહે છે, ખીજા તરફ એવું આચરણ કરવા માંડ. તું ખીજા તરફ્થી સુખ ચાહે છે, તા બીજાને સુખ આપવાનું કાય પણ તારે કરવું પડશે. ખીજાને દુ:ખ આપીને સુખ લેવાની વૃત્તિ ખતરનાક છે.
ખીજા પ્રત્યે
નથી ગમતું પરંતુ, બીજો મનુષ્ય તારી ખીજા સાથે જૂઠ
ખીજાને દુ:ખ દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેા તારે છેાડવી જ રહી, જો તારે સુખી બનવું છે તેા. ખીજાને દુઃખ દીધા વિના જે સુખ મળે તેમાં જ તારે સંતેષ માનવા જોઇએ. એમાંથી પણ બીજાને સુખી બનાવવા માટે ત્યાગ કરવા પડે તે કરવા જોઇએ.
४६
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org