SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મન એ તે આપણુ લાડકુ ખાળક છે. એ મન-ખાળને આપણે સુઘડ રાખવું જોઇએ. એનુ સૌન્દ્રય જાળવવા આપણે જાગ્રત રહેવુ જોઇએ. એ ગદવાડ ન ચૂંથે, એ જયાં ત્યાં આળેાટીને એનુ સુંદર શરીર મેલું ન કરે એનેા ખ્યાલ રાખવા જોઇએ, છતાંય એ તેા બાળક કહેવાય ! એ મેલું થવાનું જ ! એનાં કપડાં બગડવાનાં જ ! એથી આપણે અકળાઇ જવું ન જોઈએ. પણ વારંવાર અને સ્વચ્છ કરવુ જોઇએ. એ ગંદવાડમાં રમવા ન ચાલ્યું જાય, એવી જગાએ એને રાખવુ' જોઈએ. એને રમવાં માટે રમકડાં પણુ આપવા પડે ! પણ એને એવાં રમકડાં આપવાં કે એ રમકડાં એનામાં સારા સસ્કાર પાડે. વળી, એ માળકને સારા માણસાના હાથમાં રમાડવા આપવુ જોઇએ. મન-માળ વ્યસની, પ્રમાદી અને અણુઘડ માણુસેને આપણું મનબાળક ન સોંપવું! માટે તેા સત્યમાગમ કરવાના છે! ૭૦ 02 Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy